SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ * * * લઘુનંદ્યાવર્ત તપ * * [ ૯૫ ] સોળ વિદ્યાદેવા આશ્રયી ળ એકાસણું કરવાં. પછી વીશ કાંતિકાદિ દેવે આશ્રયી ચોવીશ એકાસણાં કરવાં. પછી ચિસઠ ઈંદ્રોને આશ્રયી ચોસઠ એકાસણાં કરવાં. પછી ચોસઠ ઈંદ્રાણ આશ્રયી એસઠ એકાસણું કરવાં. પછી વીશ શાસનક્ષેને આશ્રયી એવીશ એકાસણું કરવાં, પછી વશ શાસનમક્ષિણને આશ્રયી એવીશ એકાસણું કરવાં, પછી દશ દિપાલને આશ્રયી દશ એકાસણું કરવાં, પછી નવગ્રહ તથા એક ક્ષેત્રપાલને આશ્રયી દશ એકાસણું કરવાં, પછી ચાર નિકાયના દેવતાને આશ્રયી ચાર એકાસણું કરવાં. ત્યાર પછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. આ રીતે ઉપવાસ બે, આયંબિલ અગીયાર, એકાસણું બસોને એસઠ એ સર્વ મળી ૨૭૭ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉઘાપને દેરાસરમાં ટી સ્નાત્રવિધિએ પૂજા ભણાવવી. ધમગાર (ઉપાશ્રય)ને વિષે ઘાવની પૂજા, પ્રતિષ્ઠાની વિધિ પ્રમાણે કરવી. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી પરભવને વિષે તીર્થકર નામકર્મ ઉપાર્જન થાય છે, અને આ ભવે સર્વ અદ્ધિ તથા સર્વ દેવનું સાંનિધ્ધ પ્રાપ્ત થાય છે. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ૬૯, લઘુનંદાવર્ત ત૫. સંઘાવતની આરાધના માટે જે તપ તે નથાવત તપ કહેવાય છે. તેમાં પ્રથમ નંઘાવતની આરાધના માટે એક ઉપવાસ કરે. પછી ધરણે, અંબિકા, કૃતદેવી અને ગૌતમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy