________________
[ ૯૬ ]
* * *
તપાવલિ
*
*
*
સ્વામીને આશ્રયી ચાર આયંબિલ કરવાં. પછી પાંચ પરમેષ્ટિ તથા રત્નત્રયીની આરાધના માટે આઠ આયંબિલ કરવાં પછી સેળ વિદ્યાદેવીને આશ્રયીને સોળ એકાસણું, પછી વીશ શાસનયક્ષિણીને આશ્રયીને વીશ એકાસણું, પછી દશ દિપાલને આશ્રયીને દશ એકાસણાં પછી નવ ગ્રહ તથા
એક ક્ષેત્રપાલને આશ્રયીને દશ એકાસણું, પછી ચા નિકાયના દેવને આશ્રયીને ચાર એકાસણું, ત્યારપછી સર્વની આરાધના માટે એક ઉપવાસ કરે. એ રીતે કરવાથી બે ઉપવાસ, બાર આયંબિલ, તથા ચેસઠ એકાસણા મળી કુલ ૭૮ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને ચૈત્યમાં મોટી સ્નાત્રવિધિથી પૂજા કરવી. ધર્માગાર (ઉપાશ્રય) ને વિષે લઘુનંદ્યાવતની પૂજા વિગેરે પૂરની જેમ કરવું. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ તીર્થકર નામગોત્રનો બંધ તથા સર્વ દેવનું સાંનિધ્ય પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથ શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
છે ઇતિ ફલતપસિ છે ઇતિ આચારદિનકરગતત પાંસિ પૂર્ણાનિ છે
૭૦, વીશસ્થાનક ત૫. આ વીશસ્થાનકને તપ ઘણે પ્રસિદ્ધ છે, તથા તે કરવાને પ્રચાર પણ સર્વત્ર સાધારણ જોવામાં આવે છે. આ તપ ઘણે વિસ્તારથી કરવામાં આવે છે, તે પણ તે સંબંધી સામાન્ય વિધિજ માત્ર અહીં આપીએ છીએ. વિશેષ વિધિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org