________________
* * * વીશસ્થાનક તપ * * [ ૮૭ ] વિસ્તાર માટે વીશ સ્થાનક પદ પૂજા સંગ્રહ” કે વિધિપ્રપા વિગેરે ગ્રંથે જોવા. આ તપ કરવાને ઉત્તમ માગ તે એ છે, જે સુવિહિત ગુરૂની સમક્ષ તેમની આજ્ઞાનુસાર કરે. છતાં દરેક સ્થળે ગુરૂને વેગ હેતે નથી. તે પણ તપ આરંભ્યા પહેલાં નજીકના ગામમાં
જ્યાં ગુરૂને વેગ હોય ત્યાં જઈ સવ વિધિથી સુજાણ થઈ પછી તેને આરંભ કરે છે. અથવા જેઓએ આ તપ કર્યો હોય અને તેની વિધિ વિધાન વિગેરે સારી રીતે જાણતા હોય તેવા સુશ્રાવકથી માહિતગાર થવું.
સામાન્ય વિધિ. પ્રથમ શુભ નિર્દોષ મુહર્ત નંદી સ્થાપનપૂર્વક સુવિહિત ગુરૂની સમીપે વિંશતિસ્થાનક તપ વિધિપૂર્વક ઉચ્ચર. એક એળી બે માસથી છ માસ સુધીમાં પૂર્ણ કરવી. કદાચ છ માસની અંદર એક ઓળી પૂર્ણ ન થાય તે કરેલી (ચાલતી ઓળી)ને ફરીથી આરંભ કાર પડે. એક ઓળીનાં વીશ પદ છે. તેમાં વિશે દિવસમાં વીશ પદ જૂદાં જુદાં ગણવાં અથવા એક એળીને વીશ તપના દિવસામાં એક જ પદ ગણવું, બીજા વીશ દિનમાં બીજું પદ ગણવું. એ રીતે વીશ એળીએ ( ૪૦૦ દિવસે ) વીશ પદ પૂર્ણ કરવાં. દરેક પદની આરાધના કરવાને સારી શક્તિવાળાએ અશ્રમ કરીને પ્રત્યેક પદની આરાધના કરવી. એ રીતે કરવાથી વિશ અઠ્ઠમે એક એાળી પૂર્ણ થાય. અને વિશે ઓળી ચારસો અઠ્ઠમે પૂર્ણ થાય, તેથી હીનશક્તિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org