________________
[ 2 ]
*
*
તપાવલિ
*
*
*
૨૭, શ્રી વીર ગણધરત૫. ગણધરની આરાધના માટે જે તપ તે ગણધરતપ કહેવાય છે, તેમાં શ્રી વર્ધમાનસ્વામીના અગિઆર ગણધરે છે, તેમની આરાધના માટે દરેક ગણધરને આશ્રયીને એકાંતર અગિયાર–અગિયાર ઉપવાસ અથવા અગિયાર અગિયાર એકાંતર આયંબિલ કરવાં (મતાંતરે દરેક ગણધર આશ્રયીને એક એક ઉપવાસ અથવા આયંબિલ કરવાનું પણ કહ્યું છે.) ઉદ્યાનમાં અગિયાર–અગિયાર ચારિત્રના ઉપકરણ સાધુને આપવાં. ગણધરની મૂર્તિની પૂજા કરવી. સંઘવાત્સલ્ય, સંધપૂજા કરવી. આ તપનું ફળ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે નીચે પ્રમાણે. (જે ગણધરને તપ ચાલતું હોય તે નામનું ગણણું ગણવું.)
ઉપરને આ તપ વૈશાખ શુદિ ૧૧ થી શરૂ કરવામાં આવે છે. તે દિવસે શ્રી ગણધરના દેવ વાંદે. આ તપ ૧૧ છઠ્ઠું કરીને પણ કરાય છે.
સાવ ખલેન ૧ શ્રી ઇન્દ્રભૂતિ ગણધરાય નમઃ ૧૧ ૧૧ ૧૧ ૨૦ ૨ શ્રી અગ્નિભૂતિ ગણધરાય નમઃ ૩ શ્રી વાયુભૂતિ ગણધરાય નમઃ ૪ શ્રી વ્યકતભૂતિ ગણધરાય નમઃ , , , , ૫ શ્રી સુધમસ્વિામિ ગણધરાય નમઃ ૬ શ્રી મંડિત ગણધરાય નમઃ ૭ શ્રી મૌર્યપુત્ર ગણધરાય નમઃ
܂
ܕܕ ܕܕ ܂
ܕܕ ܕܕ
ܕܕ ܕܕ
ܕܕ ܕܕ
*
*
*
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org