SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ . ૯ ૧૦ ૧૧ અશાકવૃક્ષતપ શ્રી અકંપિત ગણુધરાય નમઃ શ્રી અચલભ્રાતૃ ગણુધરાય નમઃ શ્રી મૈતા શ્રી પ્રભાસ * 66 ગણધરાય નમઃ ગણુધરાય નમઃ Jain Education International * For Personal & Private Use Only 34 64 39 ?? 36 ક ,, 1223 ,, [ ૪૩ ] 36 36 33 34 પ 99 ૨૮, અશાકવૃક્ષ તપ. અશેાકવૃક્ષની જેમ આ તપ મ‘ગલકારી હેાવાથી અશાકતપ કહેવાય છે, તેમાં આશ્વિન શુક્લ પક્ષની એકમ ને દિવસે આરભીને શુદ પાંચમ સુધી એટલે પાંચ દિવસ સુધી શક્તિ પ્રમાણે એકાસણાદિક તપ કરવા, હમેશાં અશેકવ્રુક્ષ સહિત શ્રી જિનેશ્વરની પૂજા કરવી. આ પ્રમાણે પાંચ ત્ર કરવું. ( જૈનપ્રખાધમાં તથા જૈનધમ સિધુમાં એવુ લખ્યું છે કે:-આસા માસમાં પંદર ઉપવાસ અને પંદર એકાસાં એકાંતરે કરવાં. આ રીતે કરીએ તે એક જ વર્ષે આ ૩૫ પૂર્ણ થાય છે.) ઉદ્યાપનમાં અશોકવૃક્ષ સહિત નવીન જનબિંબ કરાવી વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરાવવી. છ ઋતુનાં પુષ્પ, ફળ, સોપારી વિગેરેથી પૂજા કરવી. યથાશક્તિ ફળ, માઇક નૈવેદ્ય ઢાકવાં. આ તપનુ ફળ સ સુખની પ્રાપ્તિ છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે. અશોકવૃક્ષતપસે નમ: " નવકારવાળી વીશ, સાથીયા વગેરે ખાર–માર કરવા, 14 ,, www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy