SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૪ ] » * તપાવલિ * * ૨૯, એક સીત્તેર જિનત૫. | ( વિજ્ય ઓળી તપ) એક સીતેર જિનેશ્વરની આરાધના માટે આ તપ છે, તેમાં એકસો સીત્તેર તીર્થકરોને આશ્રયીને આંતર રહિત એક એક એકાસણું કરવું એટલે એક સીત્તેર લગભગ એકાસણાં કરવા અથવા તે વિશ એકાસણાં લગલગ કરીને પછી એક પારણું કરવું, એ પ્રમાણે આઠ વાર કરવાથી એકસે સાઠ એકાસણાં થાય, તે પછી ૧૦ એકાસણી કરવાં, એટલે ૧૭૦ એકાસણાં ને નવ પારણાં થાય છે, અથવા એકાન્તરા એકસે ને સીત્તેર ઉપવાસ કરવાનું પણ કેટલાકના મતમાં છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિએ જિનપૂજા કરીને એક સીનર પકવાન્ન, ફળ, પુષ્પ વિગેરે ઢોકવાં. સંઘ પૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપનું ફળ આયક્ષેત્રમાં જન્મ થાય તે છે. જે દિવસે જે તીર્થકરને તપ ચાલતું હોય તે દિવસે તે તીથકરના નામનું ગાણું ગણવું. સાથીયા, ખમા સમણુ અને કાઉસગ્ન બાર—બાર સમજવા. નવકારવાળી વીશ વશ ગણવી. ગણણું નીચે પ્રમાણે ગણવું. શ્રી જબૂદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ, ૧ શ્રી જ્યદેવ સર્વજ્ઞાય નમઃ ૪ શ્રી અનન્તહર્ષ , ૨ શ્રી કર્ણભદ્ર , ૫ શ્રી ગંગાધર ,, ૩ શ્રી લક્ષ્મીપતિ , ૬ શ્રી વિશાલચંદ્ર , Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy