SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ * તપાવિલ ખીજ રીત (ટીપ્પણ) અથવા માત્ર પાંચ ઉપવાસ એકાંતર બેસણાવાળા કરવા એટલે આ તપ દશ દિવસે પણ કરી શકાય છે. ખીજે વિધિ ઉપર પ્રમાણે સમજવે. [ 0 ] * ૩૯, બત્રીશ કલ્યાણક તપ. ખત્રી ઉપવાસ વડે જણાતાં કલ્યાણુકાને ત્રીશકલ્યાણક કહે છે, તેમાં પ્રથમ અધૂમ કરીને પારણુ કરવુ, પછી એકાંતરા એકાસણાના પારણાવાળા ખત્રીશ ઉપવાસ કરવા. તથા છેડે અધૂમ કરીને પારણું કરવું, એમ કરવાથી આ તપ આડત્રીશ ઉપવાસ અને ચેાત્રીશ પારણાવડે એટલે ખેતેર દિવસે પૂર્ણ થાય છે, ઉદ્યાપનમાં મેાટી સ્નાત્રવિધિપૂર્વક ખત્રીશ—મત્રીશ પકવાન્ન, ફળ વિગેરે ઢાકવાં. સંઘવાત્સલ્ય, સઘપૂજા કરવી. આ તપનુ ફળ તીથંકર નામકની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાના આગાઢ તપ છે (આ તપ વસુદેવવિહંડીમાં છે.) ગણુણું તપ નંબર ૨૯ માં કહેલાં “ જમૃદ્વીપના પ્રથમ મહાવિદેહે જિનનામ ” એ મથાળે લખેલા ખત્રીશ નામનુ ગણવુ' સાથીયા, ખમાસમણા વિગેરે પણ તે જ પ્રમાણે કરવા. આ તપ જબુદ્વીપમાં રહેલા મહાવિદેહમાં ઉત્કૃષ્ટ કાળે થયેલા, ૩૨ પ્રભુના કેવળજ્ઞાન પ્રાપ્તિ રૂપ કલ્યાણકના આરાધન સંબધી જાણવા. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy