________________
[ ૧૩૬ ] *
* તપાલિ *
તપને દિવસે ઉપર પ્રમાણે એ-એ ગણુણુાં વીશ–વીશ નવકારવાળીનાં ગણવાં, સાથીયા વિગેરે પણ બે-એ સૂત્રના કરવા.
૧૦૮, માટા રત્નાત્તર તપ. ( 21. fa. )
પ્રથમ એક અર્જુમ કરીને પારણું, પછી ખીજો અર્જુમ કરીને પારણું, પછી ત્રીજો અધૂમ કરીને પારણું, પારણે બેસણું કરવુ. એ રીતે ત્રણ રૃમ અને ત્રણ પારણાવડે આ તપ થાય છે. “નમા અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
*
૧૦૯, રત્નરાહણ તપ. ( જે. પ્ર. વિગેરે )
આ તપ આસે। શુદિ પાંચમને દિવસે શરૂ કરવા. તેમાં ચાર-ચાર દિવસની પાંચ એળી છે. તેમાં પ્રથમ દિવસે એકાસણુ’, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે ઉપવાસ. એ પહેલી ઓળી થઈ. બીજી એળીએ નીવી, આયંબિલ ઉપવાસ, એકાસણુ અનુક્રમે કરવાં. ત્રીજી એળીએ અનુક્રમે આયંબિલ, ઉપવાસ, એકાસણું નીવી કરવાં, ચેાથી ઓળીએ ઉપવાસ, એકાસણુ’, નીવી, આયંબિલ કરવા, પાંચમી ઓળીએ ઉપવાસ, એકાસણુ, નીવી, આય'બિલ કરવાં. આ રીતે આ તપ વીશ દિવસે પૂરા થાય. ઉદ્યાપને નવકારવાળી પ, સ્થા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org