________________
બૃહત્સ’સારતારણ *
* [ ૧૩૯ ]
પનાચાય ૫, રત્નમય બિબ પ કરાવવાં, મેઇક ૨૦ જ્ઞાન પાસે ઢાકવાં. તપના દિવસેામાં બ્રહ્મચય સહિત જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવી. પારણાને દિવસે ગુરુની અગપૂજા યથાશક્તિ દ્રવ્યવડે કરવી. દેવની અષ્ટપ્રકારી પૂજા કરવી. આ તપ ત્રણ વર્ષ પર્યંત કરવા. “નમે અહિં તાણુ ” પદ્મની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે ખાર
માર કરવા.
*
*
*
૧૧૦, બૃહત્સંસારતારણ તપ. ( જે. પ્ર. વિગેરે )
આ તપમાં પ્રથમ એક અઠ્ઠમ કરી પારણે આય મિલ કરવું. પછી બીજો અર્જુમ કરી આયંબિલ કરવું. પછી ત્રીજો અર્જુમ કરી આયંબિલ કરવું. એ રીતે નવ ઉપવાસ અને ત્રણ આયબિલ એમ બાર દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપને દૂધ ભર્યા તરભાણા ઉપર રૂપાની એડી ( વહાણુ ) તરાવવી. વહાણુમાં રૂપાનાણુ”, મેતી, વિદ્રુમ ભરવાં. યથાશક્તિ પૂજા ભણાવવી. જ્ઞાનપૂજા કરવી. ધ્રુવ વાંદવા, પ્રતિક્રમણ, પડિ. લેહણ વિગેરે સ કરવું, ગણું વગેરે નીચે પ્રમાણે વીશ નવકારવાળીનું ગણવુ,
૧ કેશિગણુધરાય નમઃ ૨ સૂરિસિંહગણુધરાય નમઃ
૩ દર્શન આરાધનાય નમઃ
Jain Education International
For Personal & Private Use Only
સા॰ ખ૦ લા॰ ન॰
૧૧ ૧૧ ૧૧ ૨૦
૧૧ ૧૧ ૧૧ ૨૦
૬૭ ૬૭ ૬૭ ૨૦
www.jainelibrary.org