________________
[ ૧૩૮ ] *
*
તપાવલિ
*
*
૪ જ્ઞાન આરાધનાય નમઃ ૫ ચારિત્ર આરાધનાય નમઃ ૬ તપ આરાધનાય નમઃ ૭ દેવકૃત આરાધનાય નમઃ ૮ ક્ષાયિક સમ્યક્ત્વાય નમઃ ૯ સાગરસેનાય નમઃ ૧૦ વિમલબોધાય નમઃ ૧૧ મહાયશસે નમ: ૧૨ સવનુભૂતાય નમઃ
૫૧ ૫૧ પ૧ ૨૦ ૧૭ ૧૭ ૧૭ ૨૦ ૧૨ ૧૨ ૧૨ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૯ ૯ ૯ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦ ૮ ૮ ૮ ૨૦
૧૧૧, લઘુ સંસારતારણું ત૫.
(જે. પ્ર. વિગેરે) આ તપમાં પ્રથમ ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, કરી ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ, પછી ત્રીજીવાર ત્રણ આયંબિલ ઉપર એક ઉપવાસ. એ રીતે નવ આયંબિલ અને ત્રણ ઉપવાસ એમ બાર દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે. બીજું સર્વ પર્વવત્ ( જુએ નં. ૧૧૦).
૧૧૨, ઋષભદેવ સંવત્સર તપ.
વર્ષ તપ (પ્રત નં. બ) આ તપ ફાગણ (ગુજરાતી) વદ ૮ ને રેજ શરૂ કરી યથાશક્તિ એકાંતર ઉપવાસ કરવા. તેમાં કુલ ઉપવાસ ૪૦૦
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org