________________
[ ૧૩૪ ] V * તપાવલિ * * * આ તપ વજમધ તથા યવમધ ચાંદ્રાયણની જેમ જ કરે. પરંતુ આ તપ કૃષ્ણપક્ષની પ્રતિપદાએ આરંભ. ઉદ્યાનમાં ચંદ્રને ઠેકાણે સૂર્ય કરે. બાકી સર્વ ચાંદ્રાયણ તપ પ્રમાણે જાણવું. આ તપનું ફળ મોટા રાજ્યની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. (નંબર ૧૨ વાગે તપ જુઓ.)
૧૫૫, અમૃતાષ્ટમી ત૫. અમૃતના અભિષેક વડે જણાતી જે અષ્ટમી તે અમૃતાષ્ટમી કહેવાય છે. આ તપ શુકલ પક્ષની આઠ આઠમને દિવસે આયંબિલ (અથવા ઉપવાસ) વિગેરે પિતાની શક્તિ પ્રમાણે કરવાથી પૂર્ણ થાય છે. ઉદ્યાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક ઘી તથા દુધના ભરેલા કળશ બે (ઉપર નવું વસ્ત્ર ઢાંકીને) તથા એક મણ માદક દેવ પાસે ઢેકવા. સંઘવાત્સલ્ય, સંઘપૂજા કરવી. આ શ્રાવકને કરવાને આગાઢ તપ છે. આ તપનું ફળ આરેગ્યતાની પ્રાપ્તિ થાય તે છે. બીજી રીતે એકાસણું તેર, નીવી ચેવીશ, આયંબિલ પંદર, એ પ્રમાણે લગલગ કરવાથી પણ આ તપ પૂર્ણ થાય છે. બીજે સવ વિધિ ઉપર પ્રમાણે સમજ.
ૐ નમે સિદ્ધાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે આઠ-આઠ કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org