________________
[ ૬૨ ] * * તપાવલિ * * * (સિદ્ધ) શિલા એ લેકનાળ કહેવાય છે, તેમાં સાત નારક પૃથ્વીને ઉદ્દેશીને સાથ એકાસણું કરવાં. પછી મધ્યલકને ઉદ્દેશીને એક ઉપવાસ કરે, પછી બાર ક૫ (દેવક) ને ઉદેશીને બાર એકાસણું કરવાં. પછી નવ રૈવેયકને આશ્રયીને નવ નવી કરવી. પછી પાંચ અનુત્તર વિમાનને આશ્રયીને પાંચ આયંબિલ કરવાં. પછી સિદ્ધશિલાને આશ્રયીને એક ઉપ વાસ કરે. એ પ્રમાણે પાંત્રીસ દિવસ વડે આ તપ પૂર્ણ થાય છે, તેમાં એકાસણું ૧૯, નવી ૯, આયંબિલ ૫, અને ઉપવાસ ૨ થાય છે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક જિનપૂજા કરવી. રૂપાની સાત પૃથ્વીઓ, સુવર્ણમય મધ્યલેક, વિવિધ મણિમય બાર કપિ, નવ ગ્રેવેયક અને પાંચ અનુત્તર વિમાન તથા સ્ફટિકમય સિદ્ધશિલા (રૂપાના ચંદ્રસહિત) કરવી અને તેના પર સુવણ તથા રને સ્થાપવાં. અને તે સર્વ દેવ પાસે પુરૂષ પ્રમાણ અક્ષતનો ઢગલે કરી તેના પર મૂકવાં. નાના પ્રકારનાં પકવાન્ન, ફળ ઢેકવાં. સંઘવાત્સલ્ય સંઘપૂજા કરવી. આ તપનું ફળ ઉત્તમ જ્ઞાનની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. “નમો અરિહંતાણં' પદની નવકારવાળી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર બાર કરવા.
રૂપાને ચંદ્ર કરવાનું (બ) વિગેરે નંબરવાળી પ્રતિઓ કહે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org