________________
*
*
*
ધર્મચક તપ
ક
[ ૭ ]
બીજી રીત. પ્રથમ એક અછૂમ કરીને પારણું કરવું, પછી એકાંતર ૩૭ ઉપવાસ કરવા. ત્યારપછી છેડે એક અઠ્ઠમ કરીને પારણું કરવું. એટલે કુલ ઉપવાસ ૪૩ અને પારણાના દિવસ ૩૯ મળી ૮૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. ઉદ્યાપન ઉપર પ્રમાણે.
ત્રીજી રીત.
અથવા આયંબિલ ૨૪ નિરંતર કરવાં. ઉદ્યાપન ઉપર પ્રમાણે વિધિપ્રપા.)
ગણણું વિગેરે નીચે પ્રમાણે – સાદ ખ૦ લેટ ના ધર્મચક્રિણે અરિહંતાય નમઃ ૧૨ ૧૨ ૧૨ ૨૦ અથવા–“નમો અરિહંતાણું” એ પદથી ગણણું ગણવું.
ચોથી રીત
અથવા પ્રથમ એક અમ કરીને પારણું કરવું પછી ત્રીસ એકાંતર ઉપવાસ કરવા. પછી એક અદૃમ કરીને પારણુ કરવું પછી ત્રીસ ઉપવાસ એકાંતર કરવા, છેલ્લે એક અદ્રમ કરીને પારણું કરવું. આ રીતે કરતાં ઉપવાસ ૬૯ તથા પારણું ૬૩ મળી ૧૩૨ દિવસે આ તપ પૂર્ણ થાય છે. (આ તપને મહાધમચક્રવાલ તપ પણ કહે છે.)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org