________________
[ ૫૦ ] * * તપાવલિ * * * અડસઠ ફળ, પુષ્પ, રૂપાનાણું, પકવાન્ન વિગેરે ઢેકવાં, ગુરુપૂજા સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. પોતપોતાની સંપદાનું ગણુણું ગણવું સાથીયા વિગેરે નીચે પ્રમાણે –
સાખટ લેના પહેલી સંપદાએ નમો અરિહંતાણં ૭ ૭ ૭ ૨૦ બીજી ,, નમો સિદ્ધાણં ૫ ૫ ૫ ૨૦ ત્રીજી ,, નમો આયરિયાણં ૭ ૭ ૭ ર૦ ચેથી
નમે ઉવઝાયાણં ૭ ૭ ૭ ૨૦ પાંચમી
નમે એ સવ્વસાહૂણં ૯ ૯ ૯ છઠી ,
એસો પંચ નમુકકારે અસ
૮ ૮ ૮ ૨૦ સાતમી
સવપાવપણાસણે ૮ ૮ ૮ આઠમી મંગલાણં ચ સવ્વસિં
૧૭ ૧૭ ૧૭ ૨૦
પઢમં હવઈ મંગલ
આ તપનું ફળ સવ સુખની પ્રાપ્તિ થાય તે છે. યતિ તથા શ્રાવકને કરવાને આ અનાગાઢ તપ છે.
નવકાર પદને તપ સેનપ્રશ્નમાં આ પ્રમાણે લખેલ છે.
પ્રથમ પદના સાત અક્ષર માટે લાગેટ સાત ઉપવાસ કરવા. બીજાના પાંચ અક્ષર માટે પાંચ ઉપવાસ લાગેટ કરવા, એવી રીતે સાત પદ સુધી દરેક સંપદાના અક્ષરો પ્રમાણે ઉપવાસ લાગટ કરે અને આઠમી–નવમી સંપદાએ શકિત હોય તે ૧૭ ઉપવાસ એકી સાથે કરે ને શક્તિ ન હેય તે પહેલા આઠ કરી પારણું કરી ફરી નવ ઉપવાસ કરે. દરેક પદનું ગણુણું એક એક લાખ ગણે અને જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org