SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ * * - * નવાર તપ * * ૮ ૪૯ ? ૯ પુષ્પરાધે પ્રથમ ઐરવતક્ષેત્રે-શ્રી આગ્રાહિક સર્વજ્ઞાય નમઃ ૧૦ પુષ્કરા દ્વિતીય ઐરાવતક્ષેત્રે-વલિલ)ભદ્ર સર્વજ્ઞાય નમઃ ૩૦, નવકાર ત૫. નવકારમંત્રની આરાધના માટે જે ત૫, તે નવકારતપ કહેવાય છે, તેમાં પહેલા પદમાં સાત વર્ણ છે, તેથી તેના સાત ઉપવાસ અથવા સાત એકાસણું કરવા, ખીજ પદમાં પાંચ અક્ષર હોવાથી પાંચ ઉપવાસ અથવા પાંચ એકાસણું, કરવાં. ત્રીજા પદના સાત, ચેથા પદના સાત, પાંચમાના નવ, તથા છઠ્ઠા, સાતમા, આઠમાના આઠ-આઠ અને નવમાના નવ ઉપવાસ અથવા એકાસણું કરવાં. આ પ્રમાણે કરવાથી અડસઠ ઉપવાસ અથવા એકાસણું થાય છે. આ ઉપવાસ અથવા એકાસણું લગોલગ કરવાં, અથવ શક્તિ ન હોય તે સંપદાઓ-સંપદાએ પારણું કરીને કરવા. (સંપદા ઉપર પ્રમાણે જાણવી, પણ આઠમા અને નવમા પદની સંપદા એક જ ગણવી.) ઉપવાસ કરે તે એકાંતરા પણ કરે” “તેમાં પારણું બેસણું તિવિહારું કરવું. ઉદ્યાનમાં રૂપાના પતરા ઉપર સુવણની લેખણવતી પંચપરમેષ્ટિને મંત્ર લખીને જ્ઞાનપૂજા કરવી. અડસઠ ૧ આઠમા અને નવમા પદે સાત છ તથા એક અદ્દેમ કરવો એ સંપ્રદાય છે. * બીજી પ્રતિઓમાં કસ્તુરીથી લખવાનું કહેલું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy