________________
*
*
* પંચ મહાવ્રત તપ *
* [ ૧૩૩ ]
૧૦૪, પંચ મહાવ્રત ત૫.
(રા. વિ.) આ તપમાં પ્રત્યેક મહાવ્રતને આશ્રયીને એક-એક ઉપવાસ તથા એક એક બેસણું કરવું. એમ પાંચ ઉપવાસ એકાંતર બેસણાના પારણાવાળા કરવાથી દશ દિવસે તપ પૂર્ણ થાય છે નમે લેએ સવ્વસાહૂણું” પદની નવકારવાળી વીશ ગણવી સાથીયા વિગેરે સત્તાવીશ કરવા
૧૦૫, પાર્શ્વજિન ગણધર ત૫.
( પ્રચલિત. ) આ તપમાં લગલગ દશ છ કરવા. છÇને પારણે બેસણું કરવું. સાથીયા વિગેરે દશ-દશ કરવા. ગણણું નીચે પ્રમાણે– ૧ શ્રી શુભગણુધરાય નમઃ ૨ શ્રી આયશેષગણધરાય નમઃ ૩ શ્રી વિશિષ્ટગણુધરાય નમઃ ૪ શ્રી બ્રહ્મચારિ ગણધરાય નમઃ ૫ શ્રી મગણધરાય નમઃ | ૬ શ્રી ધરગણુધરાય નમઃ ૭ શ્રી વીરભદ્રગણુધરાય નમઃ ૮ શ્રી યશોભદ્રગણુધરાય નમ: ૯ શ્રી અમાથી (જય) ગણુધરાય નમઃ ૧૦ શ્રી મહાગુણી વિજય) ગણધરાય નમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org