________________
[ ૧૩૩ ] *
*
તપાવલિ
૧૦૨, પંચામૃત તપ.
| ( વિ. પ્ર.) આ તપમાં પાંચ અદૃમ છ માસમાં કરવાના છે, તેમાં પહેલા અદૃમને પારણે સાધુને વહેરાવીને શ્રીખંડ ખા. બીજા અદૃમને પારણે શીરે ખાવે. ત્રીજા અદૃમને પારણે લાપસી, ચોથા અફ્રેમને પારણે લાડુ તથા પાંચમા અમને પારણે ખીર ખાવી. દરેક પારણે સાધુને વહેરાવીને પછી પારણું કરવું. “નમે અરિહંતાણું” પદની નવકારવાળી ૨૦ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૦૩, પાંચ છ ત૫.
(પં. ત.) પ્રથમ છ કરીને પારણે વ્રત, સાકર અને ઘઉંને આ (ચૂરમું અથવા શીરે), બીજા ને પારણે દૂધ-ચેખા ને સાકર, ત્રીજા છદ્રને પારણે ઝેળી–પાત્રો સાધુ-સાધ્વીને વહેરાવીને ભયે ભાણે એકાસણું, ચોથા ક્ને પારણે મછરહિત સ્વાદ કર્યા વિના એકાસણું, પાંચમા ક્રૂને પારણે પાણીને લેટે ભરીને બીજા બે-ત્રણ ઘેર જવું. જો કેઈ જમવાનું ન કહે તે દિવસે ઉપવાસ કરે. આ તપ પાંચ છ તથા પાંચ પારણુ વડે એટલે પંદર દિવસે પૂરો થાય છે. ઉદ્યાપને સ્વામીભાઈઓને જમાડીને શ્રીફળ આપવાં. “ નમે અરિહંતાણું” પદની નવકારવાલી વિશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org