________________
* * * પ ત્તર તપ * * [ ૧૬૯ ] ૧૪૯, પ ત્તર ત૫.
(કમળની ઓળી) પદ્મ એટલે કમળની જેમ લક્ષ્મીવડે ઉત્કૃષ્ટ હોવાથી આ તપ પોત્તર નામે કહેવાય છે, તેમાં નવ પદ્મને વિષે દરેક પદ્મમાં આઠ-આઠ પાંખડી હેવાથી તે દરેકને એકાંતર એકાસણાના પારણાવાળે એક-એક ઉપવાસ કરે. એવી રીતે નવ વખત કરવું, તેથી આ તપ બેંતેર ઉપવાસ અને ઑતેર એકાસણાએ કરીને પૂર્ણ થાય છે. આ તપ શુકલ પક્ષની નવમીને રેજ શરૂ કરે. ઉદ્યાપનમાં મોટી સ્નાત્રવિધિઓ જિનપૂજા કરવી. આઠ પાંખડીવાળા સુવર્ણના નવ કમળ કરાવી પ્રભુ પાસે ઢાંકવા. સાધુને અન્નાદિકનું દાન દેવું. સંઘપૂજા, સંઘવાત્સલ્ય કરવું. આ તપ કરવાથી મેટી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે.
પત્તરતપણે નમઃ” અથવા “નમે અરિહંતાણું” એ પદની નવકારવાળી વીશ ગણવી. તથા સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૫૦, એકાવળી ત૫. એક આવળીની જેમ ઉપવાસ કરવાથી એકાવળી તપ થાય છે, તેમાં પ્રથમ એક ઉપવાસ પછી પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, એમ કરવાથી પ્રથમ કાહલિકા થાય છે. પછી એકાંતર પારણાવાળા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org