________________
(૪)
*
*
તપાવલિ
૨ કષાયજય ત૫.
પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે ઉપવાસ એ પ્રમાણે એક કષાયને માટે ચાર દિવસની એક લતા (ઓળી) થઈ, એવી કષાયવિજયના તપાચરણમાં ચાર લતા (એની) કરવી એટલે સેળ દિવસે આ તપ પૂરો થાય છે. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન પાસે પૂજાપૂર્વક સેળ-સેળ માદક, ફળ વિગેરે હેકવાં. મુનિઓને પણ તેટલું દાન દેવું. આ તપ કરવાથી સર્વ કષાયને નાશ થાય છે, આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે દરેક દિવસે નીચે પ્રમાણે.
સા. પ્ર. લે. ન. ૧૬ ૧૬ ૧૬ ૨૦
૧ અનંતાનુબધિજયાય નમઃ ૨ અપ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૩ પ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૪ સંવલનપજયાય નમઃ ૫ અનંતાનુબન્ધિમાનજયાય નમઃ ૬ અપ્રત્યાખ્યાનમાનજયાય નમઃ
૭ પ્રત્યાખ્યાનમાનજયાય નમ:
93
9;
95
૮ સંજવલનમાનજયાય નમઃ ૯ અનંતાનુબન્ધિમાયાજયાય નમઃ ૧૦ અપ્રત્યાખ્યાનમાયા જયાય નમઃ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org