SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) * * તપાવલિ ૨ કષાયજય ત૫. પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નીવી, ત્રીજે દિવસે આયંબિલ, ચોથે દિવસે ઉપવાસ એ પ્રમાણે એક કષાયને માટે ચાર દિવસની એક લતા (ઓળી) થઈ, એવી કષાયવિજયના તપાચરણમાં ચાર લતા (એની) કરવી એટલે સેળ દિવસે આ તપ પૂરો થાય છે. ઉઘાપનમાં જિનેશ્વર પાસે અથવા જ્ઞાન પાસે પૂજાપૂર્વક સેળ-સેળ માદક, ફળ વિગેરે હેકવાં. મુનિઓને પણ તેટલું દાન દેવું. આ તપ કરવાથી સર્વ કષાયને નાશ થાય છે, આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણણું વિગેરે દરેક દિવસે નીચે પ્રમાણે. સા. પ્ર. લે. ન. ૧૬ ૧૬ ૧૬ ૨૦ ૧ અનંતાનુબધિજયાય નમઃ ૨ અપ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૩ પ્રત્યાખ્યાનકધજયાય નમઃ ૪ સંવલનપજયાય નમઃ ૫ અનંતાનુબન્ધિમાનજયાય નમઃ ૬ અપ્રત્યાખ્યાનમાનજયાય નમઃ ૭ પ્રત્યાખ્યાનમાનજયાય નમ: 93 9; 95 ૮ સંજવલનમાનજયાય નમઃ ૯ અનંતાનુબન્ધિમાયાજયાય નમઃ ૧૦ અપ્રત્યાખ્યાનમાયા જયાય નમઃ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy