________________
વીશસ્થાનક તપ
* [ee]
વ્યાપારને આર્ભ ન કરવા, અસત્ય ન ખેલવુ, આખા દિવસ તપના પનું ગુણવર્ણન કરવુ, તપને દિવસે પૌષધ કરે તે પારણાને દિવસે જિનભક્તિ કરીને પારણું કરવું, જો તપને દિવસે ઔષધ ન કર્યા હાય તે તે દિવસે જિનભક્તિ પૂજા કરે, કરાવે, ભાવના ભાવે; તપના દિવસે આરાધ્ય પદના જેટલા ગુણુ હાય તેટલા લેગસ્સના કાર્યાત્સગ કરે, તે ગુણાનુ સ્મરણ કરવાપૂર્વક ખમાસમણુ દઈ વંદના કરે, તે પદના મહિમા અને ગુણનું સ્મરણ કરીને આખા દિવસ હર્ષિત રહે. આ વિધિએ વીશે એળી કરવી, તથા દરેક એનીએ તે તે પદ્મના ઉત્સવ, મહાત્સવ, પ્રભાવના, દ્યાપન પૂર્વક કરે. જિનશાસનની ઉન્નતિ કરે. શક્તિ ન હાય તે છેવટ એક જ એળી ઉત્સવાર્દિક સહિત કરે. અર્થાત્ પ્રાંતે આ મહાન્ તનું યથાશિત ઉજમણું કરે.
વીશ પદનું ગણુણું નીચે પ્રમાણેઃ—
*
*
૧ * નમે। અરિહંતાણ
૨ ૩ નમા સિદ્ધાણુ
૩ % તમે પવયણુસ્સ ૪ ૩૪ નમા આયરિયાણં
૫ ૐૐ નમા થેરાણું ૬. નમા ઉવજ્ઝાયાણ ૭ ૪ નમા લેએ સવ્વસાહૂણુ ૮ * તમા નાણુસ.
Jain Education International
For Personal & Private Use Only
સા॰ ખ૦ લા॰ ન૦
૧૨ ૧૨ ૧૨ ૨૦
૩૧ ૩૧ ૩૧ ૨૦
૨૭ ૨૭ ૨૭ ૨૦
૩૬ ૩૬ ૩૬ ૨૦
૧૦ ૧૦ ૧૦ ૨૦
૨૫ ૨૫ ૨૫ ૨૦
૨૭ ૨૭ ૨૭ ૨૦
૫૧ ૫૧ ૫૧ ૨૦
www.jainelibrary.org