________________
* તયાલિ
થાય છે. આ ભવ તથા પરભવને વિષે સુખ-સ’પદા પામે છે, તે તપને દિવસે પૌષધ કરવા. પારણાને દિવસે ગુરુને પ્રતિલાભી-અતિથિસ વિભાગ કરી પારણું કરવું. સાથીયા વગેરે
માર-બાર કરવા.
[ ૧૪૪ ]
*
*
૧૧૭, શિવકુમારના મેલા [] તપ,
( જૈ. પ્ર. જે. સિ. )
આ તપમાં બાર છઠ્ઠું લગેાલગ આયંબિલના પારણાવાળા કરવા. લાગટ ન થઈ શકે તેા છુટક કરવા. ઉદ્યાપનમાં માર મેદક, ફળ, રૂપાનાણું વગેરે દેવ પાસે ઢાકવાં. જ્ઞાનની પૂજા તથા ગુરુની ભક્તિ કરવી. “નમે અરિહંતાણું ” એ પદની નવકારવાળી વીશ ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૧૧૮, ષટકાય તપ. (૨૦ વિ. )
આ તપમાં લાગટ છે ઉપવાસ કરવા. ઉદ્યાપનમાં શક્તિ પ્રમાણે જીવદયામાં દ્રવ્ય વાપરવું. ગણ્ણું “ નમા અરિહંતાણુ ” પદની નવકારવાળી વીશ પ્રમાણે ગણવું. સાથીયા વિગેરે
66
બાર-બાર કરવા.
૧૧૯, સાત સખ્ય આઠ મેાક્ષ તપ,
( જૈ. પ્ર. )
આ તપમાં સાત એકાસણાં કરી- ઉપર એક ઉપવાસ
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International