________________
[ ૧૭૨ ] * * તપાવલિ * * *
૧૫૨, વર્ગ ત૫. વર્ગના આંકવડે જે તપ તે વગ તપ કહેવાય છે. તેમાં નીચે પ્રમાણે એકાંતર પારણવાળા નિરંતર ઉપવાસવડે આઠ શ્રેણિએ તપ કર. પહેલી શ્રેણી
૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ બીજી શ્રેણી
૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ત્રીજી શ્રેણી
૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ ચેથી શ્રેણી
૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ પાંચમી શ્રેણી
૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ છઠ્ઠી શ્રેણી
૧ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ સાતમી શ્રેણી
૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ આઠમી શ્રેણું
૨ ૧ ૨ ૧ ૧ ૨ ૧ ૨ એટલે કે પ્રથમ એક ઉપવાસ કરી પારણું કરવું. પછી બે ઉપવાસ કરી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ પછી પારણું, પછી એક ઉપવાસ કરી પારણું, પછી બે ઉપવાસ કરી પારણું, અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. એ રીતે પહેલી શ્રેણ થઈ. તે પ્રકારે બીજી સાતે શ્રેણીઓ કરવી. તે પ્રમાણે કરતાં ઉપવાસ ૯૬ તથા પારણા ૬૪ મળી કુલ દિવસ સંખ્યા ૧૬૦ થાય. ઉદ્યાપને મેટી સ્નાત્ર પૂર્વક ૧૬૦ મેદક, ફળ, પુષ્પ વિગેરે ઢેકવાં. સંઘવાત્સલય, સંઘપૂજા કરવી. આ તપનું ફળ મહાદ્ધિ પ્રાપ્ત થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને આગાઢ તપ છે. ગણુણમાં “નમે અરિહંતાણું” પદની નવકારવાળી વીશ ગણવી. સાથી આ વિગેરે બાર-બાર કરવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org