SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ * * - * તીર્થ તપ * * [ ૧૫૩ ] ૧૩૫, તીર્થ તપ. (શ્રા.) તીથે જવાના મુહૂર્તને દિવસે કે તીથે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીથલપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ૪૬૩ મે પાને છે.) દર વર્ષનું ગણણું “શ્રી તીર્થાધિરાજાય નમઃ” સમ જવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા. ૧૩૬, પ્રાતિહાય તા. ( ૨. વિ. ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ૨૪ દિવસેએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભુપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગણણું “નમે અરિહંતાણું” પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર સમજવા. ' ૧૩૭, પચરંગી ત૫ (પ્ર.) આ તપમાં ૨૫ માણસે લેવા જોઈએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં, બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચફખાણ કરવાં. ત્રીજા દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. ચેાથે દિવસે ચોથા પાંચ માણસે બે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy