________________
* * - * તીર્થ તપ * * [ ૧૫૩ ]
૧૩૫, તીર્થ તપ. (શ્રા.) તીથે જવાના મુહૂર્તને દિવસે કે તીથે પ્રથમ દર્શન કરવાના દિવસે દર વર્ષે તે યાત્રાની યાદીને માટે ઉપવાસ કરે તેને તીથલપ કહે છે. (ગુજરાતી શ્રાદ્ધવિધિ ૪૬૩ મે પાને છે.) દર વર્ષનું ગણણું “શ્રી તીર્થાધિરાજાય નમઃ” સમ જવું. સાથીયા વિગેરે ૨૦-૨૦ કરવા.
૧૩૬, પ્રાતિહાય તા.
( ૨. વિ. ) પ્રથમ ઉપવાસ ૧, પછી એકાસણું ૧, પછી બેસણું ૧ એવી રીતે આઠ વાર કરવાથી ૨૪ દિવસેએ આ તપ પૂર્ણ થાય છે. પછી જ્ઞાનપૂજા, પ્રભુપૂજા, પ્રભાવના, રાત્રિ જાગરણ કરવું. ગણણું “નમે અરિહંતાણું” પદનું વિશ નવકારવાળી પ્રમાણ ગણવું. સાથીયા વિગેરે બાર-બાર સમજવા. '
૧૩૭, પચરંગી ત૫ (પ્ર.) આ તપમાં ૨૫ માણસે લેવા જોઈએ, તેમાંથી એક પંચકે (પાંચ માણસે) પ્રથમ પાંચ ઉપવાસનાં પચ્ચખાણ કરવાં, બીજે દિવસે બીજા પાંચ માણસે ૪ ઉપવાસનાં પચ્ચફખાણ કરવાં. ત્રીજા દિવસે ત્રીજા પાંચ માણસે ૩ ઉપવાસનાં પચ્ચકખાણ કરવાં. ચેાથે દિવસે ચોથા પાંચ માણસે બે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org