________________
[ ૭૩ ] * * તપાવલિ * * * કરી હંમેશાં રૂપાનાણે પૂજવું. અથવા શકિત ન હોય તે પહેલે તથા છેલે દિવસે રૂપાનાણે પૂજવું, અને વચલા દિવસેમાં યથાશક્તિ દ્રવ્યવડે પૂજવું. પછી અક્ષતની બે હાથે અંજલિ ભરીને ઉપર સોપારી તથા રૂપાનાણું મૂકી ઉભા થઈ જ્ઞાનની “બોધાગાધં.” એ થઈ ભણી સ્તુતિ કરવી અથવા આ દુહ બોલે
જ્ઞાન સામે કે ધન નહિ, સમતા સમે ન સુખ; જીવિત સમ આશા નહિ, લેભ સમે નહિ દુઃખ. ૧
પછી તે અક્ષતની અંજલિ સોપારી સહિત કુંભમાં નાંખવી. ઉપર એક શ્રીફળ મૂકવું. એમ સેળ દિવસ સુધી અક્ષતની અંજલી, સોપારી તથા રૂપાનાણું કુંભમાં નાખવું. છેલ્લે દિવસે કુંભ ચોખાથી પૂર્ણ કરે, પછી ખમાસમણ દઈ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવાન શ્રી કૃતદેવતાઆરાધનાથ* કાઉસ્સગ્ન કરૂં ? ઈચ્છ, શ્રી શ્રતદેવતા આરાધનાથ" કરેમિ કાઉસ્સગ્ગ” અન્ની, કહી એક નવકારને કાઉસ્સગ કરી એક જણ પારી “નમે હું ” કહી “સુદેવયા ભગવઈ નાણાવરણીયક—સંઘાયં તેસિં ખવેઉ સયયં, જેસિં સુઅસાયરે ભરી લ” એ થેઈ કહે, “નમે નાણસ” એ પદની નવકારવાળી ૨૦ દરરાજ ગણવી. આ પ્રમાણે દરરોજ કરવું. છેલ્લે દિવસે રાત્રી જાગરણ, પૂજા-પ્રભાવના કરવી. પારણને દિવસે હાથી, ઘોડા વિગેરેથી વરઘોડે શણગારી વાજતે-ગાજતે કુંભને દેરાસર લઈ જ. તે વખતે કુંભ ઉપર , શ્રીફળ રાખી તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org