________________
* * * * મુક્તાવલી તપ * * [ ૧૫૭ ]
શ્રી શીલમિત્રસૂરયે નમઃ ૨૧ , રેવંતસૂરયે નમઃ ૨૨ , સુમિમિત્રસૂરયે નમઃ ૨૩ , અરીહત્રિસૂરયે નમ:
અજ્ઞાનતિમિરભાસ્કરમાં આપેલા યંત્રાનુસાર બે ઉદયનાં નામો લખ્યાં છે.
૧૩૯, મુક્તાવલી ત૫. • તપસ્વીઓને કંઠના આભરણરૂપ નિમળ મુક્તાવલી સમાન હેવાથી આ તપ મુક્તાવલી નામને કહેવાય છે, તે મુક્તાવલીમાં ઉપવાસાદિક સળ સુધી બે આવળી આનુપૂર્વીવડે તથા પશ્ચાનુપૂર્વીવડે અનુક્રમે જાણવી. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી છÇ ઉપર પારણું. પછી ઉપવાસ ઉપર પારણું, પછી અમ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચાર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું. પછી પાંચ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી છ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી સાત ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, એ રીતે સોળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું કરવું. ત્યારપછી પશ્ચાનુપૂર્વી એ લેવું. એટલે કે સેળ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી પંદર ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર પારણું, પછી ચૌદ ઉપવાસ ઉપર પારણું, પછી ઉપવાસ ઉપર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org