________________
[ ૧૬૦ ] *
*
તપાવલિ
*
*
*
સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ એ પ્રમાણે ઉપવાસ કરી પારાગું કરવું. પછી પશ્ચાનુપૂવીએ લેવું એટલે કે પ્રથમ નવ ઉપવાસ, પછી સાત ઉપવાસ, પછી આઠ, પછી છે, પછી સાત, પછી પાંચ, પછી છે, પછી ચાર, પછી પાંચ, પછી ત્રણ, પછી ચાર, પછી બે, પછી ત્રણ, પછી એક, પછી બે અને પછી એક ઉપવાસ કરી પારણું કરવું. આ તપમાં ઉપવાસના દિવસ ૧૫૪ તથા પારણના દિવસ ૩૩ મળી કુલ ૧૮૭ દિવસ થાય છે. (આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં બે વરસ અને અદ્ભવીશ દિવસે પૂરો થાય છે, એમ મતાંતર છે.)
ઉઘાપનમાં મેટી સ્નાત્રવિધિપૂર્વક પ્રભુની પૂજા ભણાવી ઉપવાસની સંખ્યા પ્રમાણે મોદક, ફળ, પકવાન્ન વિગેરે કવાં. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણું વિગેરે પૂર્વવત્ “નમે અરિહંતાણું” નું ગણવું.
૧૪૨, બૃહત્ સિંહનિ:ક્રીડિત ત૫.
આ તપ પણ પૂર્વની જે જ છે, પરંતુ અહીં તપસ્થાના દિવસે અધિક છે, તે આ પ્રમાણે –
પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ, પછી ત્રણ પછી બે, પછી ચાર, પછી ત્રણ, પછી પાંચ, પછી સાત, પછી છે, પછી આઠ, પછી સાત, પછી નવ, પછી આઠ, પછી દશ, પછી નવ, પછી અગીઆર, પછી દશ, પછી બાર, પછી અગીઆર, પછી તેર,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org