________________
* * લઘુ સિંહનિકીડિત તપ * [ ૧૫૯ ] ઉપવાસ ઉપર પારણું, એ પ્રમાણે ઉતરતાં-ઉતરતાં એક ઉપવાસ સુધી આવવું. એમ કરવાથી બીજી લતા પૂર્ણ થાય છે. ત્યારપછી બીજા દાડિમના આઠ અમ કરવા, પછી અદૃમ કરીને પારણું, પછી છઠ્ઠું કરીને પારણું, અને પછી ઉપવાસ કરીને પારણું કરવાથી બીજી કાહલિકા પૂર્ણ થાય છે, એ પ્રમાણે ઉપવાસના દિવસ ૪૩૪ તથા પારણાના દિવસ ૮૮ થાય છે. સવ મળી પરર દિવસે આ તપ પૂર્ણ થાય છે. કેઈના મતે આ તપ પણ ચાર પરિપાટીએ કરતાં પાંચ વર્ષ નવ માસ અને અઢાર દિવસે થાય છે. )
ઉઘાપનમાં મોટી સ્નાત્રવિધિપૂર્વક ઘણુ મૂલ્યવાળી નિર્મળ રત્નની માળા પ્રભુના કંઠમાં પહેરાવવી. ગુપૂજા, સંઘપૂજ, સંઘવાત્સલ્ય કરવુ. આ તપ કરવાથી વિવિધ પ્રકારની લક્ષ્મી મળે છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. ગણણું પૂરની જેમ “નમે અરિહંતાણુંનું વિશ નવકાર વાળી પ્રમાણ ગણવું. સાથ આ વિગેરે બાર-બાર કરવા.
૧૪૧, લઘુ સિહનિ:ક્રીડિત તપ
જેમ સિંહ ચાલતે-ચલતે પાછળ ભાગ જુએ છે, તેજ પ્રમાણે સિંહનિ કીડિત તપ કહેલું છે. તેમાં પ્રથમ એક ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ ઉપર પારણું, પછી એક ઉપવાસ ઉપર પારણું, પછી ત્રણ ઉપવાસ ઉપર પારણું, પછી બે ઉપવાસ, પછી ચાર ઉપવાસ, પછી ત્રણ ઉપવાસ પછી પાંચ, પછી ચાર, પછી છે, પછી પાંચ, પછી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org