________________
[ ૭૪ ] * * તપાવલિ * * *
પછી નીચે પ્રમાણે દુહા બેલી શ્રુતજ્ઞાનના ૨૦ ભેદનાં ૨૦ ખમાસમણ દેવાં.
- પીઠિકાના દુહા. સુખકર સંખેસર નમી, થુણશ્ય શ્રી શ્રુત નાણ; ચઉ મુંગા શ્રત એક છે, સ્વ પર પ્રકાશક ભાણ, પાપ અભિલાખ અનંતમે, ભાગે રચિયે જેહ, ગણધર દેવે પ્રણમીઓ, આગમ રયણ અછે. જરા ઈમ બહુલી વક્તવ્યતા, છ ઠાણ વડીયા ભાવ; ક્ષમાશ્રમણ ભાષ્ય કહ્યા, ગાય સપિ જમાવ. ૩ લેશ થકી કૃત વરણવું, ભેદ ભલા તસવીશ; અક્ષયનીધિ તપને દિને, ખમાસમણ તે વીશ. પાકા સૂત્ર અનંત અથ મઈ, અક્ષર અંશ લહાય; શ્રુત કેવળી કેવળી પરે, ભાખે શ્રત પરજાય. પાપા (પ્રથમભેદ)1 શ્રી શ્રુત જ્ઞાનને નિત નમે, ભાવ મંગલને કાજ; પૂજન અર્ચન દ્રવ્યથી, પામે અવિચલ રાજ, પેદા
(ખમાસમણ દેવું) ( આ છ દુહે દરેક ખમાસમણે કહે. ) ઈગ સંય અડવીશ સ્વરતણુ, તિહાં અકાર અઢાર; શ્રત પર્યાય સમાસમેં, અંશ અસંખ્ય વિચાર. છા
શ્રી શ્રત પારા બત્રીશ વર્ણ સમાય છે, એક સિલેક મઝાર, તેમાંહે એક અક્ષર ગ્રહે, તે અક્ષર કૃત સાર ૮
શ્રી શ્રત. ૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org