SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૦ ] * * તપાવલિ * * * પ્રવચનસારે દ્વાર વિગેરેમાં એવું કહ્યું છે કે –પહેલે વરસે સેળ એકાસણું, બીજે વરસે સોળ નીવી, ત્રીજે વરસે સેળ ઉપવાસ કરવા. જે લાટ ઉપવાસ ન કરી શકે તે ચાર–ચાર ઉપવાસને આંતરે પારણું કરવું, એમ જૈન પ્રબંધમાં કહ્યું છે. પણ ચારે વરસ આ રીતે જ ઉપવાસ કરવાનું લખે છે, આ તપને મોટું સમવસરણ પણ કહે છે. જે લાગેટ ઉપવાસ ન કરી શકે તેને માટે બીજી રીત એ છે કે –પહેલે દિવસે એકાસણું, બીજે દિવસે નવી, ત્રીજે દિવસે આયંબિલ, ચેાથે દિવસે ઉપવાસ. એ એક ઓળી થઈ એવી ચાર એળી કરવાથી સોળ દિવસ થાય એ રીતે પણ ચાર વરસ કરવું. (પ્રત નં. ) સમવસરણ ત૫. બીજુ આ તપને નાનું સમવસરણ પણ કહે છે. આ તપનો શ્રાવણ વદ ચોથથી આરંભ કરી ભાદરવા શુદિ ચોથને દિવસે એટલે સેળ દિવસે પૂર્ણ કરે. તેમાં (એકાસણદિક) યથાશક્તિ તપ કર, ઉઘાપન વિગેરે ઉપર પ્રમાણે (આચાર દિનકર.) ચાર શ્રેણના ચાર પ્રકારે ગણણ વિગેરે નીચે પ્રમાણે – સાઇ ખ૦ લેન શ્રી ભાવજિનાય નમઃ ૧૦ ૧૦ ૧૦ ૨૦ શ્રી શ્રુતસમવસરણજિનનાથાય નમ: ૯ ૯ ૯ ૨૦ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005502
Book TitleTapavali
Original Sutra AuthorN/A
AuthorSomchand D Shah
PublisherSomchand D Shah
Publication Year1953
Total Pages190
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy