________________
*
*
[ ૩૬ ] * * તપાવલિ *
૧૦ શ્રી પ્રશ્નવ્યાકરણ સૂત્રાય નમઃ ૧૧ શ્રી વિપાકસૂત્રાય નમઃ
૨૨, સંવત્સર ત૫. એક વર્ષમાં નિશ્ચ જે તપ કરાય તે સાંવત્સર તપ કહેવાય છે, તેમાં પાક્ષિક આલેચના એટલે પંદર દિવસની આલેચના માટે દરેક ચૌદશે ઉપવાસ કરે તે, અર્થાત બાર માસની વીશ ચતુદશીના ઉપવાસ કરવા. તથા ચાતુ ર્માસની આલેચના માટે ત્રણે ચોમાસીએ એટલે કાતિક ચિમાસી, ફાગણ માસી તથા અષાઢ માસીએ બે ઉપવાસ કરવાથી છ. ઉપવાસ થાય. તથા સંવત્સરી આલેચના માટે ત્રણ ઉપવાસ સંવત્સરીના કરવા. એ સર્વ મળીને તેત્રીશ ઉપવાસ કરવા. આ તપ કરવાથી વર્ષમાં કરેલાં પાપને ક્ષય થાય છે. આ યતિ તથા શ્રાવકને કરવાનો આગાઢ તપ છે. (બીજે વર્ષીતપ જુદી જાતને છે.)
સંવત્સતપસે નમઃ” ગણણું નવકારવાળી વીશ તથા સાથીયા વિગેરે બાર-બાર કરવા.
૨૩, નંદીશ્વર ત૫. નંદીશ્વરને તપ દીવાળીની અમાવાસ્યાથી શરૂ કરવાને કહેલ છે, તે સાત વર્ષે અથવા એક વર્ષે તે (નંદીશ્વર)ની પૂજા વડે પૂર્ણ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org