________________
* તીર્થકર નિર્વાણ તપ * [ ૧૭ ].
૧૭, તીર્થકર નિર્વાણ તપ. તીર્થકરના નિવણે કરીને ઓળખતે જે તપ, તે નિર્વાણતપ કહેવાય છે, તેમાં જે તીર્થકર જે તપશ્ચર્યા કરીને મુક્તિ પામ્યા હોય તે તપ તેજ પ્રકારે એકાંતરની યુક્તિ વડે કરો. તેમાં શ્રી આદિનાથજી છ ઉપવાસે કરીને મુકિત પામ્યા છે, મહાવીરસ્વામી છટ્ઠ તપ વડે નિર્વાણ પામ્યા છે, બાકીના બાવીશ તીર્થકરે એક માસ ઉપવાસ વડે મેક્ષપદ પામ્યા છે, તે સર્વ તપના ઉપવાસ એકાંતર એકાસણુ વડે કરવા. કારણ કે એ પ્રમાણે અવિચ્છિન્ન તપ કરવાની હાલમાં શક્તિ નથી. ઉદ્યાપનમાં મોટા સ્નાત્રપૂર્વક જેવીશ-વીશ માદક, ફળ વિગેરે હેકવા. સાધુભકિત, સંઘભક્તિ કરવી. આ તપનું ફળ આઠ ભવની અંદર મેક્ષની પ્રાપ્તિ થાય તે છે. આ સાધુ તથા શ્રાવકને કરવાને અનાગાઢ તપ છે. જે તીર્થકરને આશ્રયીને આ તપ ચાલતો હોય તેના નામ સાથે “પારંગતાય નમઃ” એ પદ જેડી વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
દીક્ષા, જ્ઞાન અને નિર્વાણ તપને કલ્યાણક તપમાં સમાવેશ થાય છે, પણ તેમાં એટલું વિશેષ છે કે-કલ્યાણકને તપ આગાઢ હેવાથી કલ્યાણકના દિવસોને સ્પર્શ કરીને જ તે કરવામાં આવે છે, અને આ ત્રણ તપે તે અનાગાઢ હેવાથી તે તે તપની સંખ્યાએ કરીને કરવામાં આવે છે, એટલે કે એક દિવસે ચ્યવન અને જન્મ કલ્યાણક હેય તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org