________________
[ ૧૩૦ ] *
*
તપાવલિ
*
*
*
ઉદ્યાપને સાધુ-સાધ્વીને તથા બ્રહ્મચારી શ્રાવક-શ્રાવિ કાને વસ્ત્રદાન દેવું.
૯૯, નિગોદ આયુક્ષય ત૫.
| ( જે. સિં. ) પ્રથમ એક ઉપવાસ ઉપર એકાસણું, પછી બે ઉપવાસ ઉપર એકાસણું, પછી ત્રણ ઉપવાસ ઉપર એકાસણું, પછી બે ઉપવાસ ઉપર એકાસણું, પછી એક ઉપવાસ ઉપર એકાસણું એમ ચોદ દિવસે તપ પૂર્ણ કરે. ઉદ્યાપને ચોદ માદક ઢાકવા. આ તપનું ફળ નિગદના આયુષ્યને ક્ષય થાય તે છે. “નમે અરિહંતાણું” એ પદની વીશ નવકારવાળી ગણવી. સાથીયા વિગેરે બાર-બાર કરવા.
બીજો વિધિ. ( ૨ વિ. ) પ્રથમ એક ઉપવાસ પછી એકાસણું, પછી બે ઉપવાસ એક એકાસણું, પછી ત્રણ ઉપવાસ એક એકાસણું, પછી ચાર ઉપવાસ એક એકાસણું, પછી પાંચ ઉપવાસને એક એકાસણું, પછી ૪ ઉપવાસને એકાસણું, પછી ૩ ઉપવાસ ને એકાસણું, પછી ૨ ઉપવાસને એકાસણું, પછી એક ઉપવાસને એકાસણું એ પ્રમાણે કુલ ૩૪ દિવસ (૨૫ ઉપવાસ ને ૯ એકાસણ) કરવાથી પણ એ તપ થાય છે. બાકીને વિધિ ઉપર પ્રમાણે જાણવે. ઉઘાપને ૩૪ મોદક વિગેરે પ્રભુ પાસે ઢાંકવા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org