________________
[ ૭૬ ] * * તપાવલિ * * * *
ત્યારપછી જયવીયરાય કહી સુઅદેવયાએ કરેમિ કાઉસગ્ગ” અન્નત્થર કહી એક નવકારને કાઉસ્સગ્ન કરી, નમે કહી “સુદેવયા ભગવઈ, નાણાવરણય કમ્પસંઘાય તેસિં ખવેલ સયય, જેસિં સુઅસાયરે ભત્તિ ૧” એ થેય કહેવી પછી પચ્ચકખાણ કરવું અને પૂજાની ઢાળ તે નીચે પ્રમાણે–
દુહા. સપ્તમ પદ શ્રી જ્ઞાનને, સિદ્ધચક પદ માંહી; આરાધી જે શુભ મને, દિન દિન અધિક ઉંછાહિં. ૧
છંદ ગાથા. અન્નાણુ સંમેહ તમે હરસ, નમે નમે નાણુ દિવાયરસ્ટ, પંચપયાસુ ઉવગારગસ્ટ, સત્તાણુ તવત્થ પયાસગલ્સ. ૧ હવે જેહથી સવ અજ્ઞાન છે, જિનાધીશ્વર પ્રોક્ત અથવા મતિ આદિ પંચ પ્રકાર પ્રસિદ્ધો, જગદુભાતે સર્વ દેવા વિરૂદ્ધો, યદીય પ્રભાવે સુભક્ષે અભક્ષ, સુપેયં અપેય સુકૃત્ય અકૃત્ય. જેણે જાણીએ લેકમાથે સુનાણું, સદા મે વિશુદ્ધ તદૈવ પ્રમાણે
1.
ઢાળ.
ભવ્ય ન ગુણજ્ઞાનને, સ્વ પર પ્રકાશક ભાવેજી; પરજાય ધમ અનંતતા, ભેદભેદ સ્વભાવેજી, ૧ (ચાલ) જે મુખ્ય પરિણતિ સક્લ જ્ઞાયક, બેધ ભાવ વિલચ્છના મતિ આદિ પંચ પ્રકાર નિમળ, સિદ્ધિ સાધન લચ્છના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org