Book Title: Manibhadrakavyam
Author(s): Prashamrativijay
Publisher: Pravachan Prakashan Puna
Catalog link: https://jainqq.org/explore/009095/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्रीविजयमहोदयसूरिग्रन्थमाला-२० श्रीमाणिभद्रमहाकाव्यम् (सानुवाह) * रचना तपागच्छाधिराजपूज्यपादाचार्यवर्य श्रीमद्विजयरामचन्द्रसूरीश्वराणां चरणरेणुः मुनिः प्रशमरतिविजयः प्रवचन प्रकाशन ४८८, रविवार पेठ पूना-२ Page #2 -------------------------------------------------------------------------- ________________ श्रीविजयमहोदयसूरिग्रन्थमाला-२० ग्रन्थनाम : श्री माणिभद्रमहाकाव्यम् रचना : मुनिश्री प्रशमरतिविजयजी प्रकाशक : प्रवचन प्रकाशन-पूना आवृत्ति : प्रथमा मूल्य : रु. १७५-०० : PRAVACHAN PRAKASHAN, 2008 (प्राप्तिस्थान ) प्रवचन प्रकाशन ४८८, रविवार पेठ, पूना-४११००२ फोन : ०२०-६६२०८३४३, मो. ९८९००५५३१० www.pravachanprakashan.org E-mail : pravachanprakashan@vsnl.net अहमदाबाद : सरस्वती पुस्तक भंडार हाथीखाना, रतनपोल, अहमदाबाद-३८०००१ फोन : २५३५६६९२ अशोकभाई घेलाभाई शाह २०१, ओएसीस, अंकुर स्कूल सामे, पालडी, अहमदाबाद-३८०००७ फोन : ०७९-२६६३३०८५, मो. ०७९-९३२७००७५७९ मुंबई हिन्दी ग्रंथ कार्यालय हीराबाग, सी. पी. टेंक, मुंबई-४००००४ फोन : २३८२६७३९ Website - www.hindibooks.8m.com Email : manish.modi@bol.net.in अक्षरांकन : विरति ग्राफिक्स, अहमदाबाद फोन : ०७९-२२६८४०३२ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાશકીય જૈન શાસનની ધુરા વહન કરી રહેલી શ્રમણસંસ્થામાં ગ્રંથસર્જનની એક સુદીર્ઘ પરંપરા ચાલી આવે છે. દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગ, ચરણકરણાનુયોગ અને કથાનુયોગ આ ચાર શ્રેણિમાં ગ્રંથરચના વિભાજન પામે છે. શ્રીમાળમદ્રમહીં વ્યસ્ ધર્મકથાનુયોગ શ્રેણિની ગ્રંથ રચના છે. છંદનાં બંધારણમાં ચુસ્ત રહીને સંસ્કૃતભાષામાં નવીન રચના કરવી એ અત્યંત કઠિન કાર્ય છે. પૂ. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મહારાજ સાહેબે આ ગ્રંથ રચના કરવા દ્વારા અત્યંત દુર્લભ કક્ષાનું ગૌરવ હાંસિલ કર્યું છે. વર્તમાન શ્રી સંઘમાં ગુજરાતી પુસ્તકો પુષ્કળ લખાય છે પરંતુ સંસ્કૃત ભાષામાં સર્જન હજી અલ્પમાત્રામાં જોવા મળે છે. પૂ. મુનિરાજશ્રી સંસ્કૃત ભાષામાં આ જ રીતે હજીપણ નવું સર્જન કરતા રહેશે એવો અમને વિશ્વાસ છે. વર્તમાન સૈકાના સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ લખાશે તેમાં આ ગ્રંથની અત્યંત આદરપૂર્વક અગ્ર ક્રમાંકે નોંધ લેવાશે તે નિશ્ચિત છે. પરમ શ્રદ્ધય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમદ્ વિજય હે મભૂષણ મહારાજાની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશનમાં શ્રી હસમુખલાલ ચુનીલાલ મોદી ચેરિટેબલ ટ્રસ્ટ, મુંબઈ તથા શ્રી તપગચ્છ અમર જૈનશાળા સંઘ, ખંભાત દ્વારા જ્ઞાનદ્રવ્યનો સદ્વ્યય કરવામાં આવ્યો છે. અમે તેમની ભૂરી-ભૂરી અનુમોદના કરીએ છીએ. - પ્રવચન પ્રકાશન Page #4 -------------------------------------------------------------------------- ________________ ગ્લૉરીફાય થોડાક વર્ષો પૂર્વે આબૂ તીર્થે જિનાલયના એક વિભાગમાં શિલ્પોદ્ધાર થયો, તે જોઈને એક વિદ્વાનું પત્રકારે લખેલું–આશ્ચર્ય એ વાતનું છે કે વસ્તુપાલના સમય જેવું શિલ્પસર્જન આજે પણ થઈ શકે છે !' આ મહાકાવ્ય જોઈને મને પણ કાંઈક આવી જ લાગણી થઈ આવી છે : કાલિદાસના સમય જેવું કાવ્યસર્જન આજે પણ થઈ શકે છે ! HTTળમદ્રમહાવ્યમ્ ની હસ્તપ્રત જોઈ રહ્યો હતો હું અને એક શ્રાવકજી આવ્યા, “શું વાંચો છો, સાહેબ ?” મેં કહ્યું, “મારા એક ગુરુભાઈએ સંસ્કૃતભાષામાં મહાકાવ્યરૂપે યક્ષાધિરાજ માણિભદ્રજીનું જીવનચરિત્ર રચ્યું છે.” માણિભદ્રજીનું ?” હું સમજી ગયો એમનો ટોન. મેં કહ્યું, “આ મારા ગુરુભાઈ વિદ્વાનું છે, સમજદાર છે, કોઈક અલગ જ કારણ હોઈ શકે છે આની રચના પાછળ.” ....... અને હા, આખું કાવ્ય જોયા પછી આ કારણ સમજાઈ ગયું મને ! માણિભદ્રજીની અનેક વાર્તાઓ વચ્ચે થી તેમની રિયલ સ્ટોરીને ગ્લૉ રીફાય કરવાનું મન થયું હશે મુનિશ્રીને, કદાચ ! થોડા દિવસ પછી પેલા ભાઈને મેં કહેલું, “આ એટલું સુંદર કાવ્ય છે કે, આની બરોબરીનું કાવ્ય રચી શકે એવા વિદ્વાનો જૈનસંઘમાં અત્યારે માંડ પાંચ-છ મળે તો મળે...” અને દુઃખે દાઝતાં હૈયે જણાવવાનું કે–આ કાવ્યને સમજી શકે એવા અભ્યાસીઓ પણ ખૂબ મર્યાદિત સંખ્યામાં મળે. નિયમ છે કે માથેરાનમહાબળેશ્વર જાય એટલે ટુરિસ્ટ જુદા જુદા પોઇંટ ઉપર જાય જ ! સનસેટ પોઇંટ ઉપર સાંજે ટુરિસ્ટોમાં ટોળેટોળાં ઉમટ્યાં હોય....દૂર ક્ષિતિજ ઢળતા સૂરજનું રંગોમઢવું મનોહર દશ્ય જુએ બધા, પણ સૂર્યની વિદાયવેળાએ “ખયાલો કે આંગન મેં સપનો કે દીપ’ તો કોઈક જ જલાવી શકે ! સામાન્ય માણસને મન જે એક નાનકડી ઘટના માત્ર છે, ત્યાં કવિને મહાકાવ્યનો પ્લોટ દેખાતો હોય છે. જુઓને, એક નાનકડા કથાવસ્તુમાંથી મુનિશ્રીએ કેટલું મોટું અને કેવું સુંદર મહાકાવ્ય સર્જી બતાવ્યું છે ! Page #5 -------------------------------------------------------------------------- ________________ રોજ બોલાતી સંભળાતી માતૃભાષામાં પણ કવિતા રચવી જયાં સરળ નથી, ત્યાં સંસ્કૃતભાષામાં રસમય કૃતિ રચવી–એ કેટલું કઠિન કાર્ય છે, એ સામાન્ય માણસ તો કલ્પી પણ ન શકે. શું શું જોઈએ કાવ્યસર્જન માટે ? સૌથી પ્રથમ જોઈએ પ્રતિભા. આ એક ભાગ્યદત્ત વરદાન છે. આ જન્મજાત પ્રતિભાને જયારે વ્યાકરણશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, છંદશાસ્ત્ર, શબ્દકોષ, મહાકાવ્યો અને અનેકવિધ જ્ઞાન શાખાના ગ્રન્થોના અધ્યયન દ્વારા સંસ્કારિત કરવામાં આવે....ઉપરાંત વસુંધરાના વિશાલ પટ પર દેશવિદેશ પરિભ્રમણ અને બહુશ્રતો સાથે સંગોષ્ઠી દ્વારા જન્મજાત પ્રતિભાને જયારે વિકસાવવામાં આવે ત્યારે અવિસ્મરણીય કાવ્યકૃતિનું સર્જન થતું હોય છે. પણ કાવ્ય એટલે ખરેખર શું? થોડોક તત્ત્વવિચાર કરી લઈએ. પુરાતન સાહિત્યક્ષેત્રમાં વર્ષોથી નાટ્યની બોલબાલા હતી. કાવ્યશાસ્ત્ર વિશે થોડુંક લખાયેલું. એ પછી કેટલાક વિદ્વાનોએ આ કાવ્ય શાસ્ત્રીય વિવેચનને આગળ વધારેલું. આ તમામ વિવેચનમાં સર્વોપરિ મહત્ત્વ અલંકારોનું હતું. અલંકારોને કાવ્યનો પ્રાણ ગણીને ચાલતા આ વિદ્વાનોમાં ભામહ, ઉભટ, રુદ્રટ, દંડી અને વામન–આ પાંચ આચાર્યો મુખ્ય હતા. આ સૌએ કાવ્યલક્ષણને સ્થિર સ્વરૂપ આપવા માટે કરેલા પ્રલંબ ચિંતન પછી એક યુગપ્રવર્તક રચના થઈ—નામે ધ્વન્યાલોક'! ધ્વન્યાલોકની મૂલકારિકાઓના રચયિતા અજ્ઞાત છે. એના ઉપર રચાયેલી વૃત્તિ મહત્ત્વપૂર્ણ છે. વૃત્તિકાર છે–આનંદવર્ધન ! કાવ્યલક્ષણને સમુચિત, સુઘટિત અને સ્થિર સ્વરૂપ આપવાનો યશ આ મહાનું આચાર્યને મળ્યો છે !' ધ્વનિ'ને કાવ્યનો આત્મા ગણાવીને એમણે ધ્વનિસિદ્ધાંત પ્રસ્થાપિત કર્યો. આ સિદ્ધાંતે એ સમયના સાહિત્યવિશ્વમાં એટલી બધી હલચલ મચાવી દીધી હતી કે તત્કાલીન તમામ કાવ્યશાસ્ત્રીય વિચારો આ સિદ્ધાંતની આસપાસ ઘૂમવા લાગ્યા. આ સિદ્ધાંતનો કેટલાક વિવેચકોએ વિરોધ કર્યો, તો કેટલાકે સમર્થન કર્યું. આના સમર્થનકારોમાંના એક સમર્થ વિદ્વાનું નામ અભિનવગુપ્ત તમામ વિરોધોનો સફલ પ્રતિકાર પોતાની લોચન' ધ્વન્યાલોકની વૃત્તિમાં કર્યો છે. એમના જ આ વિચારોને આધારે પ્રાય: ૧૦મી સદીમાં મમ્મટ નામના આચાર્ય કાશ્મકાશ નામનો ગ્રન્થ રચ્યો. વિચારો અને સિદ્ધાંતો “ધ્વન્યાલોક' અને “લોચન ના જ, પણ એનું સંકલન આ કાવ્યપ્રકાશમાં એટલું સુદઢ અને સુસંબદ્ધ છે કે–આ પછી રચાયેલાં લગભગ તમામ કાવ્યશાસ્ત્રો પર એનો પ્રબળ પ્રભાવ વર્તાય છે. મમ્મટ પછીના નિકટના સમયમાં થયેલા કલિકાલસર્વજ્ઞ પૂજયપાદ આચાર્યભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજે રચેલ “કાવ્યાનુશા સનમાં કાશ્મકાશના સિદ્ધાંતોનું જ સુગ્રથિતરૂપ જોવા મળે છે, કાવ્યતત્ત્વના જિજ્ઞાસુઓ માટે આ ત્રણે ગ્રન્થો પ્રકાશસ્તંભ જેવા છે. કાવ્યપ્રકાશકારના મતે કાવ્યસ્વરૂપ આ પ્રમાણે છે : દોષરહિત, ગુણસંપન્ન અને Page #6 -------------------------------------------------------------------------- ________________ અલંકારયુક્ત (ક્યારેક અલંકારરહિત પણ) શબ્દ–અર્થ ! કાવ્યશાસ્ત્રોએ દોષો અને ગુણોનું વર્ણન એટલું વિસ્તારપૂર્વક કર્યું છે કે સંપૂર્ણ દોષમુક્ત અને સર્વગુણસંપન્ન કાવ્ય અતિશય દુષ્કર બની જાય ! જેટલું દુર્લભ છે દોષમુક્ત અને પૂર્ણગુણી શુભમુહૂર્ત, એટલું જ દુર્લભ છે દોષમુક્ત અને પૂર્ણગુણી કાવ્ય !! છતાં એટલું નક્કી કે સર્વથા ગુણરહિત શબ્દાર્થને તો કાવ્યનો દરજજો નથી જ અપાતો. વાસ્તે, કવિએ પોતાનાં કાવ્યમાં વધુ ને વધુ ગુણો પ્રગટાવવાનો તથા વધુ ને વધુ દોષ રહિતતા લાવવાનો પ્રયત્ન કરવો જોઈએ.....અલંકારો તો કવિપ્રતિભા દ્વારા સહજતાથી ગુંથાઈ જાય, અલંકારો ન હોય તો પણ ચાલે. આ લક્ષણોથી સહિત કાવ્ય પણ ત્રણ પ્રકારનું છે : ધ્વનિપ્રધાન, ગુણીભૂતવ્યંગ્ય અને શબ્દચિત્ર. જયાં વાચ્ય અર્થથી વ્યંગ્ય અર્થ અતિશાયી હોય તે ધ્વનિપ્રધાન. જયાં વાચ્ય અર્થ વ્યંગ્ય અર્થ કરતાં વધુ ચમત્કારી હોય તે ગુણીભૂત વ્યંગ્ય અને જ્યાં વ્યંગ્યાર્થ સર્વથા નથી તે ગુણાલંકાર પ્રધાન શબ્દચિત્રો ! કાવ્યપ્રકાશકાર મમ્મટ આ ત્રણેયને ક્રમસર ઉત્તમ, મધ્યમ અને અધમ માને છે... ધ્વનિકાર આનંદવર્ધને આવા કોઈ ભેદ પાડ્યા નથી. ધ્વનિકારે યથાસ્થાન ત્રણેયનું મહત્ત્વ સ્વીકાર્યું છે. ધ્વનિ પણ ત્રણ પ્રકારના : રસ, વસ્તુ અને અલંકાર. આ ત્રણેયમાં પણ રસધ્વનિ સર્વોપરિ. રસ પ્રગટાવવા કાવ્યમાં જોઈએ-આલંબન, ઉદ્દીપન, વિભાવ અને સંચારીભાવ. રસસંખ્યામાં પણ મતભેદ છે. કેટલાક આઠ રસ માને છે, કેટલાક નવ રસ. નવમો રસ છે– શાન્ત રસ. સ્વાભાવિક રીતે-જૈન અને બૌદ્ધ કવિઓ નવ રસ માને છે. અનુયો ગદ્વાર’માં ઉલ્લેખ છે, “નવ વરસા'. પ્રસ્તુત મણિભદ્રમહાવ્યમ્ શાન્તરસ-પ્રધાને મહાકાવ્ય છે. અહીં પરમાઈત માણિક્યસિંહ ‘આલંબન' છે, સદ્દગુરુસંગ, મૂર્તિવિષયક ચર્ચા ‘ઉદીપન' છે, મૂર્તિપૂજા વિભાવ છે, અને પાપજનિત પશ્ચાત્તાપ તથા પૂજાજનિત પ્રમોદ સંચારીભાવ છે. અને હવે પ્રસ્તુત છે પ્રસ્તુત મહાકાવ્યની કેટલીક મનગમતી વાતો . + સર્વપ્રથમ કેટલાંક મજેદાર પદ્યો— સર્ગીક | પદ્યાંક ૧૮, ૧૯, ૧૧૬ , ૧/૩૧, ૧૪૬, ૧/ ૪૮, ૧પ૬, ૨૩, ૨૨૪, ૨/૧૯, ૨૨૫, ૨૩૬, ૨/૩૯, ૨/૪૩, ૨૪૫, ૩૪, ૩૫૭, ૩પ૮, ૭૬, ૭૧૯, ૭, ૨૧, ૭૨ ૨. + સર્ગ ૩ અને સર્ગ ૪–શ્રેષ્ઠી સાથે પત્ની અને માતાનો સંવાદ-ભાવવાહી અને સુંદર ! + સર્ગ ૫ આખો પ્રાસાદિક અને રસમય ! Page #7 -------------------------------------------------------------------------- ________________ + + + સર્ગ ૫ પદ્ય ૪૩-શ્રેષ્ઠીને આપેલી ગ્રાન્તસિંહની ઉપમા આખા કાવ્યની સૌથી જાનદાર ઉપમા છે ! + સર્ગ ૭ શ્રેષ્ઠીની યાત્રા અને યાત્રારત શ્રેષ્ઠીનું વર્ણન અતિસુંદર, | સર્ગ ૮ શ્રેષ્ઠીની અંતિમ નિર્ધામણા અને પૂજયપાદ હેમવિમલાચાર્યની મંત્રસાધના રોમહર્ષક. | સર્ગ ૮ અને સર્ગ ૯ પ્રત્યક્ષ થતાં અને પ્રત્યક્ષ થયેલા યક્ષાધિરાજનું વર્ણન અતિશય રોમાંચક. + સર્ગ ૮ પદ્ય ૨૨-મુનિશ્રીએ અહીં, શ>jજય સુધી ન પહોંચી શકાયાની શ્રેષ્ઠીની હૃદયવ્યથા હૃદયવેધી રીતે ધ્વનિત કરી છે. આખા કાવ્યમાં ધ્વનિકાવ્ય' તરીકે બિરદાવી શકાય એવાં પદ્યોમાંનું શ્રેષ્ઠ પદ્ય કદાચ આ છે. સર્ગ ૮ શ્રેષ્ઠીનું મૃત્યુ મુનિશ્રીએ નવતર શૈલીમાં વર્ણવ્યું છે. મૃત્યુનું શબ્દશઃ વર્ણન ન કરાય એવી કવિપરિપાટીનું એમણે હૃદયસ્પર્શી રીતે પાલન કર્યું છે. + છેલ્લે છેલ્લે પૂજ્યપાદ શ્રીહેમવિમલાચાર્યજીએ યક્ષાધિરાજને આપેલા આશીર્વાદ તો અત્યંત આનંદપ્રદ છે. સમ્યગુદૃષ્ટિ માણિભદ્રજીને ખુદને મોક્ષમાર્ગ સિવાય કશાયમાં રસ નથી, મોક્ષમાર્ગના આરાધકોના તેઓ પરમભક્ત છે, મોક્ષસાધનામાં રમમાણ શ્રમણો અને શ્રાવકોની સેવા કરવાની તેઓની તીવ્ર તત્પરતા છે, વાસ્તે, મોક્ષસાધનામાં સહાય સિવાય બીજું કશું તેમની પાસે મંગાય નહીં–આવી બધી સ્પષ્ટતાઓ આ અંતિમ પદ્યમાં મુનિશ્રીએ સરસ રીતે ધ્વનિત કરી છે. આ બધાં જ વર્ણન આ મહાકાવ્યને પ્રાચીન મહાકાવ્યોની શ્રેણીમાં બિરાજમાન કરવા સક્ષમ છે... મુનિશ્રીએ પત્રમાં લખ્યું છે : પ્રસ્તાવનામાં ખાસ લખજો કે શું ગમ્યું અને શું ન ગમ્યું? સામાન્ય રીતે આપણે ત્યાં વણલખ્યો નિયમ છે કે—અણગમતું પર્સનલ પત્રમાં લખવાનું હોય અને મનગમતું પ્રસ્તાવનામાં...! આ બંને નિયમોનું પાલન કર્યું હોવા છતાં હવે મુનિરાજશ્રીનો સ્નેહ ભર્યો આગ્રહ મને આ નિયમને તોડવા મજબૂર કરે છે..... એક મુનિશ્રીનાં પાંડિત્યની પ્રબલ પ્રતીતિ કરાવતો યમકાલંકાર (સર્ગ ૬) કથાપ્રવાહને ખોરંભે ચડાવી દે છે. મારા નમ્ર મતે યમકાલંકાર નિસર્ગવર્ણનમાં કે વનપ્રવાસ-જલક્રીડા આદિવર્ણનમાં લેવો જોઈએ, જેથી કથારસ સ્મલિત ન થાય. બે, કેટલાંક કલ્પન અને વર્ણનનો ચમત્કાર અનુવાદમાં છે, મૂળમાં નથી. ઉદાહરણ તરીકે સળંક | પદ્યાંક ૧૧૮, ૧૨૩, ૧૨૯, ૨૧૮, ૩/૧૧...પ્રસાદગુણનો અભાવ કદાચ કારણરૂપ ગણી શકાય. પ્રસાદગુણનો અભાવ ભાવકની પ્રસન્નતાને ખંડિત કરી નાખે છે, આવું ઘણે ઠેકાણે અનુભવાય છે. હવે એક બીજી વાત. મુનિશ્રીએ પત્રમાં લખ્યું છે, “ચૌર્યદોષ ન સેવાઈ જાય એ માટે પૂરી સાવધાની રાખી છે. આ જ કારણે છેલ્લાં બે વર્ષથી એકેય કાવ્ય જોયું નથી. આમ છતાં ડર લાગે છે કે—કોઈ કોઈ કલ્પનામાં Page #8 -------------------------------------------------------------------------- ________________ અન્ય કાવ્યગત કલ્પનાઓની છાયા આવી ગઈ હશે તો ?” તો ડરવાની જરૂર નથી.” ઉત્તરમાં મેં લખ્યું હતું, “આટલી બધી સાવધાની અને પ્રામાણિકતા રાખ્યા પછી શું કામ ડરવાનું ? શબ્દો શબ્દકોષમાં છે. અને એક અદેશ્ય કોષ કલ્પનાઓનો છે... ત્યાં કોઈ પહેલાં પહોંચે, તો કોઈ પછી. એમાં ચૌર્ય ક્યાં આવ્યું ? આમ પણ કહેવાતું આવ્યું છે કે-Ideas are never new.” વર્ષો પહેલાં ખંભાતમાં પંડિતજી ભાલચંદ્રભાઈ દવે સાથે આ વિશે વાત થયેલી. તેમનો પણ આવો જ મત હતો. કોઈ એક પ્રાચીન કાવ્યપંક્તિ (નિઝરમર્શનમોક્રતરે નાતે યસ્માત્ II) સંભળાવીને તેમણે કહેલું, “આવો જ ઉલ્લેખ બર્નાર્ડ શોનાં એક નાટકમાં પણ આવે છે...” ત્યારે મને પણ યાદ આવી ગયેલી એક પંક્તિ, મેં કહેલું, “પંડિતજી ! આવો જ ઉલ્લેખ અમારા ગ્રંથમાં પણ મળે છે : સુટ્ટ વિ ટૂરીનોય, ૩ છ ||" આવા સરખેસરખા ઉલ્લેખો અન્યત્ર પણ મળે છે, ઘણે ઠેકાણે. પુજયપાદ પરમગુરુદેવ આચાર્યભગવંત શ્રીવિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રવચનો સાંભળીને વૈરાગ્ય પામેલાં અસંખ્ય નરનારીઓમાં સંખ્યાબંધ જૈનેતર પણ છે. એમાંના એક છે મુનિશ્રીના પિતા સુરેશભાઈ....! પુનાનિવાસી સુરેશભાઈએ ૨૩ વર્ષ પૂર્વે પોતાનાં બે બાળકો સાથે દીક્ષા લઈ પૂજયપાદ ગુરુદેવના ચરણે જીવનસમર્પણ કરેલું. પિતા મુનિશ્રી સંવેગરતિવિજયજી વિહારયોગ્ય શરીરબળને અભાવે સ્થિરવાસમાં છે. અને યુવાન બનેલા બંને બાલમુનિઓ ગુરુ જ્ઞાપૂર્વક પ્રામાનુગ્રામ વિચરી રહ્યા છે, તથા સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. બંને પ્રખર પ્રવચનકાર છે. ફરક એટલો જ કે મુનિશ્રી વૈરાગ્યરતિવિજયજી તર્કશાસ્ત્રમાં પારંગત થયા છે અને મુનિશ્રી પ્રશમરતિવિજયજી કાવ્યશાસ્ત્રના મર્મજ્ઞ બન્યા છે ! મુનિશ્રી પ્રશમરતિવિજયજીનું વ્યક્તિત્વ બહુઆયામી છે...સંસ્કૃત અને ગુજરાતી ભાષામાં કાવ્યસર્જન, નિબંધલેખન, તાત્ત્વિકાન્થોનું સંપાદન, પ્રવચન, હૃદયંગમ શૈલીમાં તીર્થયાત્રીવર્ણનખરેખર, તીર્થયાત્રીવર્ણનમાં એમનું સર્જકત્વ સોળે કળાએ ખીલી ઊઠે છે ! મુનિશ્રીની બે વિશેષતાઓ મને ખૂબ ગમે છે. એક, તેઓ સુંદર સ્વપ્નો જોઈ શકે છે.... અને બે સુંદર સ્વપ્નોને તેઓ સાકાર કરી શકે છે.... આ શા છે–તેમની આ બંને વિશેષતાઓ આપણને ઉમ્રભર હર્ષવિભોર બનાવતી રહેશે, હમણાંની જેમ. મોક્ષરતિવિજય વિ. સં. ૨૦૬૩ પ્ર.જે.વ.૮, વી.વી. પુરમુ, બેંગલોર Page #9 -------------------------------------------------------------------------- ________________ शुभाशंसनम् नरत्वं दुर्लभं लोके, विद्या तत्र च दुर्लभा । कवित्वं दुर्लभं तत्र, शक्तिस्तत्र सुदुर्लभा ॥ विद्यासु प्रधाना साहित्यविद्या विदुषामपि दुर्लभा । यतो हि न सर्वोऽपि विद्वान् कविः, न च सर्वोऽपि कविः कविः । कवित्वं न नाम छन्दोबद्ध-व्याकरणादुष्ट-शब्दरचनाकरणकौशलम्, किं तर्हि ? श्रवणसमनन्तरमेव श्रोतृहृदये रसविशेषजनकानां शब्दावलीनामारचनम् । एवं च रसाभिव्यञ्जकं वाक्यमेव काव्यत्वेनामनन्ति तज्ज्ञाः । वाक्यं रसात्मकं काव्यम् इत्यभियुक्तोक्तेः काव्ये रस एव प्रधानः । काव्यप्रकाशकारेण मम्मटेन अपि अयमेव भावः स्फुटशब्देषु उक्त:-'शब्दार्थयोर्गुणभावेन रसाङ्गभूतव्यापारप्रवणतया विलक्षणं यत् काव्यम् ।' रसो हि काव्यस्यात्मा प्रगीयते, शब्दाः शरीरम्, अर्थाः करणानि, अलङ्काराश्च भूषणानि इति रसस्य माहात्म्यमपि मम्मटः स्तौति-यथा-प्रमात्रा सकलहृदय संवादभाजा साधारण्येन स्वाकार इवाभिन्नोऽपि गोचरीकृतः, चळमाणतैकप्राणो विभावादिजीवितावधिः पानकरसन्यायेन चळमाणः, पुर इव परिस्फुरन्, हृदयमिव प्रविशन्, सर्वाङ्गीणमिवालिङ्गन्, अन्यत् सर्वमिव तिरोदधत्, ब्रह्मास्वादमिवानुभावयन्, अलौकिकचमत्कारकारी शृङ्गारादिको रसः' । ... विभावानुभावव्यभिचारिभावसंयोगाद्धि रसनिष्पत्तिर्भवति । विभावादयश्च मनोभूमिका (States of mind) रूपाः । व्यक्ति-वस्तु-वातावरणेषु वर्तमानानां तत्तद्भावानाम् आकलनार्थं बुद्धिरपेक्षिता, तेषाम् आस्वादनार्थं संवेदनशीलता अपेक्षिता । परबुद्धौ (प्रतिबिम्बस्येव) तद्भावसंवेदनजननार्थं च विशिष्टा शक्तिरपेक्षिता । तद् एव कवेः कविकर्म यत्परस्य भावजननम्, 'रसो वै सः' । कवित्वशक्तेमहिमानमुपवर्णयत्सु सुभाषितेषु तस्या एव शक्तेर्दुर्लभत्वमावेदितं या रसजनिका । मम्मटोऽप्याह-शक्तिः कवित्वबीजरूपः संस्कारविशेषः, यां विना काव्यं न प्रसरेत्, प्रसृतं वा उपहसनीयं स्यात् ॥ एवं तावत् रससम्पन्नता काव्यस्य प्रधानो गुण इति स्थितम् । तस्याः परिपोषकं हि तत्त्वद्वयम्, कल्पनानां मौलिकता, प्रस्तुतौ मधुरता च । मौलिकतां विना काव्यं पुरातनकविकृतकल्पनायाः पुनरुक्तिमात्रविधानाद् लिप्यन्तरसदृशमेव आभासते । मधुरतां विना च घृतशर्कराऽमिश्रितमिष्टमिव शुष्कं रसरहितं च नास्वाद्यं भवति । 'माणिभद्रमहाकाव्याभिधानमिदं शान्तवीररसप्रधानं गुणीभावेनेनानेकरसाभिव्यक्तिसंपन्नं च महाकाव्यम् अतितरां श्रोतृजनमनःप्रसादसम्पादनसमर्थमिति मे मतिः । जागृतोऽयं कविबन्धुः स्वकीये प्रथम एव काव्ये मौलिक तायाः मधुरतायाश्चोपबृंहणार्थं वर्षमेकं यावत् पुरातनकाव्यानां पर्यवेक्षणास्वादनादिभ्यो विरराम, निरन्तरम् एकाग्रतानुसन्धानैकान्तानुसेवनपूर्वकं मन:मस्तिष्कयोः Page #10 -------------------------------------------------------------------------- ________________ स्वाभाविकी प्रशान्तिमुपपादितवाँश्चेत्यहोऽस्य प्रतिबद्धता । साक्षीभूय विलोकिता मया सा इत्यपि महत्सौभाग्यमिति मन्ये ।। इक्षुक्षेत्रकल्पस्यास्य महाकाव्यस्य प्रत्येकं वृत्तं रससान्द्रं चर्वणालसान् प्रति वृत्ति विना अनास्वाद्यं स्यात्कदाचिदिति पर्यायविवरणादिमल्लिनाथीमतिक्रम्य रसास्वादमाविर्भावयन्तीं स्वोपज्ञामेव इक्षुरसपात्रकल्पां वृत्तिं विधायोपकरोतु सहृदयान् । रसप्रधानकाव्यपरम्परामुपजीव्य च साहित्यविश्वे जैनकवीनां स्थानं पुनःप्रतिष्ठापयतु चेति शुभमाशंसते व्याख्यानवाचस्पतीनां पूज्यतमचरणानामाचार्यप्रवराणां विजयरामचन्द्रसूरीश्वराणां विनेयो २०६३, निजज्येष्ठशुक्लतृतीयातिथौ रविवासरे वैराग्यरतिविजयः श्रीचन्द्रप्रभस्वामिवसतौ पार्ला-मुम्बापुर्याम् Page #11 -------------------------------------------------------------------------- ________________ मनोगतम् સાહિત્યશાસ્ત્રમાં દશ પ્રકારના કવિ જણાવ્યા છે. ૧. કવિતાની રચના શીખવા ગુરુકુલની ઉપાસના કરનારો, કાવ્યવિદ્યાસ્નાતક. ૨. મનમાં રચેલી કવિતા મનમાં જ રાખે, વ્યક્ત ન કરે તે હૃદયકવિ. ૩. પોતે રચેલી કવિતા, બીજાનાં નામે ચડાવીને રજૂ કરે તે અન્યાપદેશી. પુરાણાં કાવ્યોની છાયા હેઠળ રહીને રચના કરે તે સેવિતા. ૫. રચના સારી કરે પરંતુ મોટી રચના ન કરે તે ઘટમાન . ૬. એકાદ પ્રબંધની ઉત્તમ રચના કરે તે મહાકવિ. અનેક ભાષા, અનેક પ્રબંધો અને અનેક રસની રચનામાં સમર્થ હોય તે કવિરાજ. ૮. મંત્રા વગેરે દ્વારા સિદ્ધિ મેળવીને ક્ષણિક રચના કરી છે તે આવેશિક. ૯. જયારે ઇચ્છા થાય ત્યારે અખંડ રીતે રચના કરી શકે તે અવિચ્છેદી. ૧૦. સરસ્વતીની શક્તિપીઠોમાં સાધના કરી સરસ્વતીના પ્રસાદને મેળવી, સરસ્વતીનું માધ્યમ બને તે સંક્રામયિતા. આ દશ પ્રકારના કવિઓમાં પહેલાં પાંચ પ્રકારના કવિ નથી જ બનવું તે નક્કી હતું. છેલ્લાં પાંચમાં ક્યાંય પણ જગ્યા મળે તો સંતોષ થાય, તેવું મનમાં લાગ્યા કરતું. મહાકાવ્ય રચવાની કલ્પના માત્રથી એક થડકાર અનુભવાતો, કદાચ આ લઘુતાગ્રંથિ કે નમ્રતા હશે. રચના છૂટક છૂટક કરવી તે એક વાત છે અને સર્વાગ સંપૂર્ણ મહાકાવ્ય રચવું તે તદ્દન અલગ વાત છે. મહાકાવ્યની કથાવસ્તુ બની શકે તેવા પ્લૉટ જોયા કરતો તેમાં ઉજ્જૈનના માણેકચંદ શેઠની વાર્તા વાંચી. શ્રીલર પ્લૉટ હતો, એકથી વધુ વળાંક આવતા હતા. થયું આ જ કથાવસ્તુ પર કામ કરવું. સારો દિવસ જોઈને કામ શરૂ કર્યું. જોતજોતામાં બે સર્ગ બની ગયા. સંકોચ સાથે પૂ. ભાઈ મહારાજ શ્રીવૈરાગ્યરતિવિજયજીમ ને. બતાવ્યા. તેમણે આપેલી શાબાશી મારો ટેકો બની Page #12 -------------------------------------------------------------------------- ________________ ગઈ. પાંચ સર્ગ થયા. મોકલ્યા પૂ. સુહૃદૂ મુનિરાજ શ્રીમોક્ષરતિવિજયજી મ.ને. તેમનો જવાબ આવ્યો : ‘ઉટીની ઠંડીમાં કાવ્યની સુગંધ આત્મામાં ઊંડે સુધી ઊતરી રહી છે. આ કાવ્ય સાથે તમારી કાવ્યકલા ખરેખર નવા શિખર સર કરી રહી છે. ગુજરાતી જેવું જ સર્જન તમે સંસ્કૃતમાં પણ કરી શકો છો. આ વિરલ સંજોગ છે. આ શબ્દોથી હિંમત આવી ગઈ. સપાટાભેર નવ સર્ગ પૂરા થઈ ગયા. - સાહિત્યદર્પણમાં લખ્યું છે તે મુજબ ‘નાતિસ્વલ્પા નાતિતીર્ધા: સા મgrfધા રૂ | આઠથી વધુ સર્ગ હોય તો, સવળ્યો મહાવ્યમ્ સર્ગબદ્ધ રચના મહાકાવ્ય બની શકે. આ શરત અનુસાર શરીર તો મહાકાવ્યનું બન્યું જ. મહાકાવ્યનો આત્મા, અલંકાર અને રસયોજના છે, તે બાબતે આ રચના કેટલી સફળ છે તે અંગે મારાથી કશું કહી શકાય એમ નથી. જયાં પૂર્વકવિઓની રચનાનાં પગલાં વંચાય છે ત્યાં વારસદાર હોવાની ગૌરવાનુભૂતિ છે અને જયાં મૌલિકતા જણાય છે ત્યાં સરસ્વતીની કૃપા છે. તપાગચ્છાધિરાજ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયરામચનદ્રસૂરીશ્વરજી મહારાજા વિના બીજું કોણ હોય જે મારો આત્મા બનીને મને જીવંત રાખી શકે ? આજે વિચાર આવે છે : મહારાજજી હોત તો કેટલા રાજી થાત ? તેમને યાદ કરવાના ન હોય, તેમને નવેસરથી સંવેદું છું, આ રચનાના પ્રાણ તરીકે, અક્ષરે અક્ષરે. સુવિશાલ ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્યભગવંત શ્રીમવિજયમહોદયસૂરીશ્વરજી મહા રાજા મને કાયમ ‘કવિરાજ' કહીને બોલાવતા. એમનો આ ‘પ્રશમ’ એમની બીનહયાતીમાં આ સંબોધન સાંભળવા ક્યાં જશે ? બીજા કોઈનાં મોઢે આ સંબોધન સ્વીકાર્ય લાગતું નથી. પરમશ્રદ્ધેય ગચ્છાધિપતિ પૂજયપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજયહેમભૂષણસૂરીશ્વરજી મહા રાજાની છત્રછાયામાં આ રચનાને સાકાર થઈ શકી છે. મારી સંસ્કૃત ભાષાના ઘડવૈયા ઓ ઘણા છે. પૂ.આ.ભ. શ્રીમવિજયનરચન્દ્રસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમદ્વિજયગુણયશસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમવિજય કીર્તિયશસૂરીશ્વરજી મહારાજા, પૂ.આ.ભ. શ્રીમવિજયનયવર્ધનસૂરીશ્વરજી મહારાજા, શ્રી રાજેશભાઈ શાંતિલાલ શાહ, આ સૌનાં નામ મારી સંસ્કૃતભાષા પર પથરાયેલા છે. અને ? મારી Page #13 -------------------------------------------------------------------------- ________________ સાહિત્યયાત્રા પર એક માત્ર નામ છે પ્રોફેસર શ્રી રજનીકાંતભાઈ પરીખનું. મારામાં વસતા સાહિત્યના જીવને પેખનારા અને પોખનારા તેઓ જ. તેમણે કહ્યું હતું, ‘મહારાજ ! પાંત્રીસ વરસના થાઓ પછી કાવ્યો બનાવજો.' એમના કહેવા મુજબ કર્યું તો તેઓ જ આ કાવ્ય જોવા હાજર નથી. એમની ગેરહાજરીનું દુ:ખ તીવ્ર છે, તીવ્ર જ રહેશે. પૂ. પિતામુનિરાજશ્રી સંવેગરતિવિજયજી મહારાજાએ મારી દરેક શક્તિને સક્રિય બનાવી છે. તેમનું ઉપકા૨સ્મરણ શબ્દોમાં થાય તેમ નથી. પૂ. બન્ધુમુનિરાજશ્રી વૈરાગ્યરતિવિજયજીમ.નું પ્રેમાળ સાન્નિધ્ય આ રચનાનું અનન્ય આલંબન છે. પૂ. મુનિરાજશ્રી મોક્ષરતિવિજયજી મ. દ્વારા આ સંપૂર્ણ કાવ્યનું સંશોધન થયું છે. એમનું સખ્ય, સૌખ્યદાયી રહ્યું છે હંમેશ. શ્રી વિશાલભાઈ પંડિતજી સાથે બેસીને ભાષાકીય શુદ્ધિનો વિમર્શ કર્યો છે. તેમને કેમ ભૂલાય ? પ્રાન્ત થોડા પ્રાચીન શ્લોકો : शब्दानां विविनक्ति गुम्फनविधीनामोदते सूक्तिभिः सान्द्रं लेढि रसामृतं विचिनुते तात्पर्यमुद्रां च यः । पुण्यैः संघटते विवेक्तृविरहादन्तर्मुखं ताम्यतां केषामेव कदाचिदेव सुधियां काव्यश्रमज्ञो जनः ॥ स्वामी मित्रं च मन्त्री च शिष्यश्चाचार्य एव च । कवेर्भवति ही चित्रं किं हि तद् यन्न भावकः ॥ काव्येन किं कवेस्तस्य तन्मनोमात्रवृत्तिना । नीयन्ते भावकैर्यस्य यस्य न निबन्धा दिशो दश ॥ सन्ति पुस्तकविन्यस्ताः काव्यबन्धा गृहे गृहे । द्वित्रास्तु भावकमनःशिलापट्टनिकुट्टिताः ॥ વિ.સં. ૨૦૬૩ ચૈત્રી અમાસ શ્રીપાલનગર - મુંબઈ १३ પ્રશમરતિવિજય Page #14 -------------------------------------------------------------------------- ________________ मङ्गल प्रस्थान શ્રી તપાગચ્છ અધિષ્ઠાયક દેવશ્રી માણિભદ્રજીનું જીવનચરિત્ર એટલે શ્રદ્ધા અને ભક્તિનો અનુપમ સમન્વય. ધર્મ પ્રત્યેની અડગ શ્રદ્ધા તથા પરમતારક દેવાધિદેવ તેમજ ઉપકારી ગુરુભગવંતો પ્રત્યેની અપારભક્તિથી સભર તેમનું જીવન હતું. પરમાત્મા પ્રત્યેની અવિહડ શ્રદ્ધા અને ગુરુ પ્રત્યેની અપાર ભક્તિને કારણે તેમણે શ્રાવક જીવન દીપાવ્યું અને મૃત્યુબાદ શ્રી તપાગચ્છના અધિષ્ઠાયક દેવ પદને પામ્યા. તેમની જીવન ગાથા રોચક અને પ્રેરણાત્મક છે. આજથી આશરે ૫૫૦ વર્ષ પૂર્વની આ એક આશ્ચર્યકારક ઐતિહાસિક ઘટના છે. પવિત્ર ક્ષિપ્રાનદીને કાંઠે સુપ્રસિદ્ધ ઐતિહાસિક ઉજજૈન નગરી વસેલ છે. તેમાં અત્યંત પ્રભાવશાળી અને મહાપુણ્યવાનું માણિયસિંહ નામના શેઠ વસે છે. તેમના પિતાનું નામ ધર્મપ્રિય શેઠ તથા માતાનું નામ જિનપ્રિયા હતું. સમગ્ર પરિવાર જૈનધર્મનો અનુરાગી હતો. વીતરાગ પરમાત્માનો પૂજક તથા પંચમહાવ્રતધારી ગુરુભગવંતોનો પૂજક છે. પરિવાર ખૂબ આનંદ અને સુખપૂર્વક સમય વીતાવતો હતો તેમાં દુર્ભાગ્યે માણિક્યસિંહે બાલ્યાવસ્થામાં પિતાનું છત્ર ગુમાવ્યું. પરંતુ માતાએ હિમત હાર્યા વગર પુત્રનું લાલનપાલન કરી સંસ્કારસિંચન કર્યું. યુવાવસ્થા પ્રાપ્ત થતાં માણિક્યસિંહનાં લગ્ન આનંદમતિ સાથે કર્યા. માણિકયસિંહ સ્વયં ધર્માનુરાગી અને ગુરુભક્ત હતા. ભાગ્યથી મળેલી લક્ષ્મીનો દાનાદિમાં સવ્યય કરી પુણ્યબંધ કરી રહ્યા હતા. પ્રતિદિન પ્રતિક્રમણ, જિનપૂજા, સામાયિક કરી કલ્યાણપથ પર વિહરી રહ્યા હતા એવામાં તેમને પદ્મનાભ યતિનો પરિચય થાય છે. તેમણે પ્રતિમાપૂજન વિરુદ્ધ વાતો કરી માણિક્યસિંહને જિનપૂજા આદિનો ત્યાગ કરાવ્યો. માતાને આ વાતની જાણ થતાં તેમણે દૂધ આદિ વિગઈઓનો ત્યાગ કર્યો. ત્યારબાદ પત્નીએ પણ દૂધ આદિ વિગઈનો ત્યાગ કર્યો. આ વાતથી માતા અને પત્ની અત્યંત દુ:ખી હતા. માતા તથા પત્નીનાં દુ:ખનું કારણ જાણી તેમણે માતા અને પત્નીને સમજાવવા કોશિશ કરી. માતાએ ગુરુશ્રી આનંદવિમલસૂરિજી મ. પાસે જવાનું કહ્યું. ગુરુભગવંતના સંપર્કમાં આવતા માણિક્યસિંહને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે પુનઃ પ્રતિમાપૂજન શરૂ કર્યું. આ દરમ્યાન તેમને પોતાની ભૂલોનો પારાવાર પશ્ચાત્તાપ થયો. એ જ અરસામાં ધંધાર્થે પાલિ નગરે જવાનું થયું ત્યારે ગુરુભગવંત શ્રીઆનંદવિમલસૂરિજી મ. તથા શ્રીહેમવિમલસૂરિજી મ. પાલિમાં ચાતુર્માસ બીરાજમાન હતા. તેમનો ઉપદેશ સાંભળી તીર્થાધિરાજ શત્રુંજયની યાત્રાએ જવાનો સંકલ્પ કર્યો. ચાતુર્માસ પૂર્ણ થતાં જ તેઓ શત્રુંજયની યાત્રાએ નીકળી પડ્યા. અધવચ્ચે જ १४ Page #15 -------------------------------------------------------------------------- ________________ મગરવાડા ગામમાં લૂંટારાઓએ લૂંટી લીધા. તેમના ઉપર તીક્ષ્ણ શસ્ત્રના પ્રહાર થયા. શરીર ત્રણ ભાગમાં વિભક્ત થઈ ગયું. શ્રેષ્ઠી મૃત્યુ પામી અધોલોકના વ્યંતર નિકાયમાં છઠ્ઠા ઇન્દ્ર બન્યા. આ શ્રેષ્ઠીનો જીવ જ માણિભદ્ર દેવ. તેમનામાં નવ હજાર હાથી જેટલું બળ અને બટુકભૈરવ, ગોરાભૈરવ તથા કાળાભૈરવ તેમના દાસ. વીસ હજાર દેવો તેમની સેવા કરે. આવા શક્તિશાળી દેવે ગુરુભગવંતોની ઉપર આવેલી આપત્તિ દૂર કરી અને ગુરુની કૃપા પ્રાપ્ત કરી જીવન ધન્ય બનાવ્યું. અને ગુરુજીને વચન આપ્યું કે હું તપાગચ્છની રક્ષા કરીશ અને જયારે કોઈ આપત્તિ સાથે ત્યારે મને યાદ કરશો તો હું જૈન શાસનની રક્ષા કરવામાં હંમેશા તત્પર રહીશ. તેમણે અનેક પ્રસંગોએ જૈન શાસનની રક્ષા કરી છે. આ જીવનને આલેખતી કથા એટલે જ શ્રી મfમદ્રમહાલમ્િ | શ્રી માણિભદ્રદેવના જીવનચરિત્રાને આલેખતા ગુજરાતી અને હિન્દી ભાષામાં અનેક પુસ્તકો પ્રગટ થયાં છે પરંતુ સંસ્કૃતભાષામાં પદ્યમાં રચાયેલું આ સર્વપ્રથમ જીવનચરિત્રો છે. દંડીએ કાવ્યાદર્શમાં મહાકાવ્યનાં લક્ષણો વર્ણવ્યા છે. તેમના કથનાનુસાર સર્ગનિબદ્ધ રચના મહાકાવ્ય છે. તેનો આરંભ આશીર્વાદ, નમસ્કાર અથવા વસ્તુનિર્દેશથી થાય છે. ઐતિહાસિક કથામાંથી ઉદ્ભવેલું તથા ઉત્તમપાત્ર પર આધારિત હોય, ધર્મ, અર્થ, કામ, મોક્ષ રૂપી ફળને આપનાર ચતુર અને ઉદાત્ત નાયકવાળું હોય, નગર આદિના વર્ણનોથી શોભતું, રસ તથા ભાવથી સભર, છંદોયુક્ત, હંમેશા અંતે જુદા શ્લોકવાળું, સર્ગબદ્ધ, સારા અલંકારોવાળું તથા આનંદ આપનાર. નાયકના ગુણોનું વર્ણન કરનાર તથા શત્રુઓનો વિનાશ કરનાર, પરાક્રમ અને જ્ઞાન દ્વારા નાયકના ઉત્કર્ષવાળું કાવ્ય સાંભળનારને ખુશ કરે છે. આ તમામ લક્ષણો યુક્ત પ્રસ્તુત માણિભદ્ર મહાકાવ્ય છે. આ મહાકાવ્યમાં ઉપર જણાવ્યા અનુસાર માણિક્યચંદના જીવનના ઉત્કર્ષની કથા વર્ણવવામાં આવી છે. સંસ્કૃતભાષા શાસ્ત્રની ભાષા છે. આ ભાષા ઉત્તમ ભાષા છે. ગીર્વાણ ભાષા-દેવભાષા તરીકે સાહિત્યમાં સુપ્રસિદ્ધ છે. અનેક ઉત્તમ કૃતિઓ આ ભાષામાં આલેખાઈ છે. પરંતુ વર્તમાન સમયે આ ભાષા કઠીન બની છે. આ ભાષાના અભ્યાસ પ્રત્યે અરુચિ ઉત્પન્ન થઈ રહી છે તેથી આ ભાષાના જાણકારોની સંખ્યા ઘટી રહી છે. ત્યારે સંસ્કૃતભાષામાં પદ્યાત્મક કૃતિની રચના કરવી અત્યંત અનુમોદનીય અને સ્તુત્ય કાર્ય કહેવાય. મુનિરાજશ્રી પ્રશમરતિવિજયજી મ.સા.એ નવસર્ગોમાં આશરે ૫૦૦ જેટલા શ્લોકોની રચના કરી આ મહાકાવ્યની ગૂંથણી કરી છે. આ મહાકાવ્યની વિશેષતા એ છે કે પ્રત્યેક સર્ગ જુદા જુદા છંદોમાં રચવામાં આવ્યો છે. તેઓશ્રીએ વંશસ્થ, રથોદ્ધતા, ઉપેન્દ્રવજા, તોટક, ભુજંગપ્રયાત, કુતવિલંબિત, ગ્રવિણી, વસન્તતિલકા અને માલિની આદિ છંદોમાં શ્લોકો રચ્યા છે. કવિશ્રીએ કથાનાયક શ્રી માણિક્યસિંહનું જીવનચરિત્ર ખૂબ જ સુંદર રીતે ઉપસાવ્યું છે. તેનાં રૂપનું વર્ણન કરતા શ્લોકો વાંચતા જ માણિક્યસિંહની સુંદર મુખાકૃતિ દૃષ્ટિ સમક્ષ સ્પષ્ટ થવા લાગે છે. તેના ગુણ અને રૂપનો સમન્વય કરતા શ્લોક કવિની કવિત્વશક્તિના ઘાતક છે. યથા તેમની આંખો અને પવિત્રતાની એકમેકતા દર્શાવતો શ્લોક Page #16 -------------------------------------------------------------------------- ________________ स्निग्धदृङ् नतनिमेषकोमलो, भ्रूलता-विमल-कृष्णरोमवान् । ખેમિ-નયન-વિનોતે, यद् भवेत्तदतिशायियौवनम् ॥२.२ ॥ અર્થાત—તેમની (માણિકચસિંહની) સ્નિગ્ધદષ્ટિ, ઇત્ નમ્ર કોમલ પાંપણો, વિમલકૃષ્ણરોમવાળી ભ્રમર અને કર્ણાવતંસ આંખો જે વસ્તુને જુએ છે તે પવિત્ર બની જાય છે. અહીં આંખો, પાંપણ અને ભ્રમરનું સૌંદર્ય અને દૃષ્ટિની પવિત્રતા એક સાથે વણી લીધા છે. તેમજ– श्मश्रुराजिभिरुपावृतं मुखं, दर्शनीयसुषमामनुत्तराम् । धारयत्यणुविराजना अपि, कुर्वते हि महतां परां द्युतिम् ॥६॥ અર્થાત્—દાઢીની રૂંવાટીઓથી તેમનું મુખ અત્યંત દર્શનીય બન્યું છે. ખરેખર મહાન માણસો થોડાં શણગારથી પણ ખૂબ સુંદર દેખાતા હોય છે. આવા અનેક શ્લોક દ્વારા મુખ, મસ્તક, વાળ, સ્કંધ, હાથની હથેળી, છાતી, નાભિ, કમ્મર, પગ આદિનું વર્ણન કરી તેના દેહનાં સૌંદર્યને શબ્દો અને અલંકારોથી હૂબહૂ ચિત્રિત કર્યું છે. માણિક્યસિંહના ગુણોનું વર્ણન ઉપમાઓ દ્વારા સુંદર શબ્દોમાં કરવામાં આવ્યું છે. તેની બુદ્ધિ, સત્ત્વ, સૌન્દર્ય અને ઉદારતા અનુપમ છે. કેમકે બુદ્ધિ બૃહસ્પતિ પાસેથી મેળવી છે. સત્ત્વ ઇન્દ્ર પાસેથી પ્રાપ્ત કર્યું છે. સૌન્દર્ય કામદેવ પ્રદત્ત છે અને ઉદારતા સમુદ્ર પાસેથી મેળવી છે. યથા बुद्धयः सुरगुरोरुपार्जिताः, सत्त्वमिन्द्रपरिदत्तमुत्कटम् । रामणीयकमनङ्गशिक्षितं, व्यापकत्वमुदधेरिवोद्धृतम् ॥२- २० ॥ માણિક્યસિંહ સજ્જનતા, દયા, સૌજન્ય, કૃતજ્ઞતા નીતિવાન, દયાવાન, ધાર્મિક અને તત્ત્વચિંતક જેવા અનેક ગુણોથી શોભાયમાન છે. આવા ગુણોનું વર્ણન દ્વિતીય સર્ગમાં કરવામાં આવ્યું છે. તૃતીયસર્ગમાં કવિશ્રીએ માણિકચસિંહનાં ગૃહસ્થજીવનને મર્યાદાયુક્ત શબ્દોમાં પણ સુંદર રીતે વર્ણવ્યું છે. પત્નીને દુઃખી જોઈ કથાનાયકના મુખેથી નીકળતા વાકચો મધુર દાંપત્ય જીવનના ઘોતક છે. માણિક્યસિંહ જ્યારે એમ કહે છે કે તું દુ:ખી છે તે જાણી મને અસહ્ય દુઃખ થયું છે १६ Page #17 -------------------------------------------------------------------------- ________________ પરંતુ તારો પતિ હોવા છતાં તારાં દુઃખનું કારણ હું જાણતો નથી તેનું મને દુઃખ વધારે છે.” આવાં વાક્યો દ્વારા સમગ્ર ઘટનાને વધુ રોચક બનાવી છે. માતાએ પુત્રના પ્રભુપૂજાત્યાગને કારણે દૂધ પીવાનું છોડી દીધું છે. પત્નીએ પણ એ જ માર્ગ અપનાવ્યો છે. આ ઘટનાને પ્રસ્તુત સર્ગમાં વર્ણવવામાં આવી છે. ચતુર્થસર્ગમાં મૂર્તિપૂજા વિષયક સંવાદ સરળ તર્ક અને પ્રતિતર્ક દ્વારા વર્ણવ્યો છે. શાસ્ત્રીય વિવાદને સરળભાષામાં માતા-પુત્રાના સંવાદરૂપે મૂકી માતાની પુત્રી પ્રત્યેની લાગણી, પુરાના કલ્યાણની ભાવના અને પુત્રને સન્માર્ગે લઈ આવવા માટેની સતત ચિંતાને વર્ણવતા શ્લોક વાંચતા કોઈ તાર્કિક ગ્રંથ વાંચતા હોઈએ તેવો ભાસ થવા લાગે છે. ત્યારબાદ માણિ કયસિંહ દ્વારા શ્રીઆનંદવિમલસૂરિજી મ. ની પરીક્ષા અને શ્રીહેમવિમલસૂરિજી મ.નો સમાગમનો પ્રસંગ માણિક્યસિંહની ઋજુતા, સરળતા અને સજજનતા જેવા ગુણોને વર્ણવે છે. માણિક્યસિંહની પશ્ચાત્તાપની ભાવનાને કવિશ્રીએ સુંદર શબ્દાવલી દ્વારા વર્ણવી છે. અંતિમ સર્ગમાં માણિભદ્રજીનો ગુરુ સાથેનો સમાગમ થાય છે ત્યારે દેવના મનોભાવ અને ભક્તિસભર હૈયું તેમની ઉત્તમતા દર્શાવે છે. આમ કથાનાયકના સમગ્ર જીવનને સુંદર રીતે ચિત્રિત કર્યું છે. મહાકાવ્યના તમામ લક્ષણ ધરાવતો આ ગ્રંથ અનેક વિભિન્ન અલંકારથી વધુ મનોહર બન્યો છે. ઉપમા, ઉન્મેક્ષા, શ્લેષ આદિ અલંકારોનો પ્રચુર માત્રામાં પ્રયોગ કરવામાં આવ્યો છે. મુનિશ્રી પ્રશમરતિવિજયજી મ.સા. સંસ્કૃત ભાષા અને સાહિત્યના વિદ્વાનું મુનિશ્રી છે. તેમણે રચેલ પ્રસ્તુત મહાકાવ્યમાં તેમની વિદ્વત્તાનાં દર્શન થાય છે. તેમણે આરંભેલ મહાકાવ્ય રચનાનું આ પ્રથમ સોપાન છે. ભવિષ્યમાં આપણને વધુને વધુ મહાકાવ્યો પ્રાપ્ત થતા રહેશે તેવી આશા છે. જિતેન્દ્ર. બી. શાહ ડાયરેક્ટર એલ ડી. ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી અમદાવાદ, Page #18 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमः सर्ग १ १. मालवदेशवर्णनम् २. वनविस्तारवर्णनम् ३. वनेचरवर्णनम् ४. पर्वतवर्णनम् क्षिप्रानदीवर्णनम् उज्जैनीनगरीवर्णनम् ७. समृद्धिवर्णनम् सज्जनवर्णनम् ९. योधवर्णनम् १०. तडागवर्णनम् ११. महामार्गवर्णनम् १२. राजसभावर्णनम् १३. उपसंहारः श्लोक १-२ ३-१२ १३-२२ २३-२७ २८-३७ ३८-४२ ४३-४५ ४६-४८ ४९-५१ ५२-५४ ५५-५७ ५८-६० ६१-६३ ८. सर्ग २ १. १-१८ श्रेष्ठिदेहवर्णनम् श्रेष्ठिसौभाग्यवर्णनम् श्रेष्ठि-पत्नीवर्णनम् उपसंहारः ३. १९-४० ४१-४३ ४४-४६ सर्ग ३ राजसभागतश्रेष्ठिवर्णनम् श्रेष्ठिप्रयाणवर्णनम् श्रेष्ठिगृहागमनवर्णनम् श्रेष्ठिभोजनवर्णनम् श्रेष्ठिपृच्छा पत्नीरुदनवर्णनम् अनुनयः ८. पत्नीवचनम् मातृसमक्षपृच्छा १०. मातृवचनम् ११. श्रेष्ठिचिन्ता ३-१४ १६-२२ २३-२४ २६ २६-२९ ३०-४५ ४६-५५ ५६-५८ ५९-६२ www rm सर्ग ४ श्रेष्ठिवचनम् श्रेष्ठिकृतमूर्तिपूजाखण्डनम् मातृवेदना मध्याह्नमरुद्वर्णनम् ५. मातृवचनम् १-९ १०-२४ २५-२७ २८-३० ३१-३३ Page #19 -------------------------------------------------------------------------- ________________ ६. मातृकृतमूर्तिपूजामण्डनम् ७. मातृशोकः ८. मातृप्रेरणा उपसंहारः ९. १. तमोवर्णनम् २. श्रेष्ठप्रयाणम् ३. स्मशानवर्णनम् ४. मुनिदर्शनम् ५. श्रेष्ठिमनोद्वेषः ६. ७. श्रेष्ठिगृहीताग्निवर्णनम् श्रेष्ठिकृतोपसर्गवर्णनम् श्रेष्ठपश्चात्तापः ९. श्रेष्ठिवर्णनम् १०. सूखिरदर्शनम् ८. १. सूरिदेशना २. ३. ४. गुरुकथनम् श्रेष्ठिकथनम् श्रेष्ठिकृतमूर्तिपूजाखण्डनम् ६. गुरुकृतमूर्तिपूजामण्डनम् श्रेष्ठिरुदनम् ७. श्रेष्ठिवचनम् ८. गुरोर्गृहगमनम् ९. उपसंहारः १. २. श्रेष्ठिविहिता अष्टपूजा : पालीनिवासः ३. ४. ५. शिशिरऋतुः शरदऋतुः शीतऋतुः ६. वसन्तऋतुः ७. ग्रीष्मऋतुः ८. वर्षाऋतु: ९. गुरुसमर्पणम् १०. श्रेष्ठभावना १२. श्रेणिप्रवास: १३. विविधदर्शनम् १४. गूर्जरदेश: १५. वनमार्गप्रवास: सर्ग ५ सर्ग ६ सर्ग ७ १९ ३४-४५ ४६-४८ ४९-५० ५१-५२ १-४ ५-७ ८-१० ११-१४ १५-१८ १९-२३ २४-२९ ३०-४० ४१-४३ ४४-४५ १-७ ८-९ १०-१५ १६-१९ २०-२४ २५-३३ ३४-४० ४१-४४ ४५ १-१० ११ १२-१४ १५-१७ १८-२० २१-२३ २४-२६ २७-२९ ३०-३१ ३२-३७ ३८-४० ४४-४५ ४६-४८ ४९ Page #20 -------------------------------------------------------------------------- ________________ १६. श्रेष्ठिवर्णनम् १७. शस्त्रघातः ५०-६२ ६३ सर्ग ८ १-३ ४-८ ९-१० ११-१६ १७-१८ १९-२४ २६-२७ श्रेष्ठिनो विषमावस्था श्रेष्ठिशोकः ३. मातस्मरणम् ४. पत्नीस्मरणम् ५. पश्चात्तापः गुरुस्मरणम् शुभभावनाः श्रेष्ठिनो मृत्युः गुरुसमक्षमुपसर्गः १०. मतिनष्टसाधुवर्णनम् ११. गुरुचिन्ता १२. सरिमन्त्रजापः १३. तीर्थदेवतागमनम् १४. गुरुवचनम् १५. तीर्थदेवताकथनम् १६. गुरुप्रयाणम् १७. वने ध्यानम् १८. देवागमनम् १९. गजराजवर्णनम् rom m २९-३१ ३२-३३ ३४ ३५-३६ ३७-४६ ४७-४८ ५०-५१ ५२-५६ ५७-६३ सर्ग ९ Mosis ७-१२ १३-१६ १७-१९ २०-२८ २९-३० यक्षराजवर्णनम् २. यक्षराजपृच्छा यक्षराजवचनम् गुरुवचनम् यक्षराजवचनम् यक्ष-भैरवयुद्धवर्णनम् ७. यक्षदत्तशाप: ८. भैरवक्षमायाचनम् ९. गुरुसमक्षं वचनम् १०. यक्षराजविज्ञप्तिः ११. गुरुदत्तोपदेशः १२. गुरु-आशीर्वादः १३. यक्षराजवचनम् १४. उपसंहारः प्रशस्तिः श्लोकादिपदसूचिः ३३-३४ ३५ ४१-४३ ४४-४५ १-९ Page #21 -------------------------------------------------------------------------- ________________ श्रीमाणिभद्रमहाकाव्यम् (सानुवाद) Page #22 --------------------------------------------------------------------------  Page #23 -------------------------------------------------------------------------- ________________ મૂળક્યા ઉજજૈની નગરી. માણેકચંદ શેઠ. ઉત્તમ વ્યક્તિમત્તા. દુર્યોગવશ મૂર્તિપૂજાવિરોધી બન્યા. પત્ની અને માતા એ ખૂબ સમજાવ્યા. ન સમજયા. શ્રી આનંદવિમલ સૂરિજી મ. સ્મશાનમાં કાયોત્સર્ગ કરતા હતા ત્યાં જઈ રીતે એમની દાઢીએ આગ ચાંપી દીધી. સમતા જોઈ પસ્તાયા . બીજે દિવસે જાહેરમાં માફી માંગી. મૂર્તિપૂજક બન્યા. ગુરુમુખે શત્રુંજયનો મહિમા સાંભળ્યો . યાત્રા ન થાય ત્યાર સુધી આહારપાણી ત્યાગ, એવા નિયમ સાથે કાર્તિકી પૂનમે ખુલ્લા પગે પ્રયાણ કર્યું. ગુજરાતનાં જંગલમાં કોઈ લૂંટારુઓએ તેમને મારી નાંખ્યા. તેમના પ્રતિબોધક શ્રીહેમવિમલસૂરિજી મ.ના દશ સાધુઓનું અકાળમૃત્યુ થયું. શાસનદેવતાના કહેવાથી આ દિવ્ય ઉપસર્ગનું નિવારણ શોધવા ગુજરાત નીકળ્યા. જંગલમાં સાધના કરી. પ્રભાવશાળી યક્ષ પ્રકટ થઈને કહે : હું આપનો ભક્ત માણેકચંદ શેઠ, વ્યંતર નિકાયનો છઠ્ઠો ઇન્દ્ર બન્યો છું. મારું નામ માણિભદ્ર. કાર્યસેવા ફરમાવો. સૂરિજીએ દશ સાધુઓનાં અકાળમરણની વાત જણાવી. યક્ષ માણિભદ્ર આ ઉપસર્ગ કરનાર બે ભૈરવ સાથે યુદ્ધ કર્યું. જીત્યા બાદ તેણે સૂરિજીને કહ્યું કે ‘ઉપસર્ગ ટળી ગયો છે.' સૂરિજીએ યક્ષ માણિભદ્રની તપાગચ્છના અધિષ્ઠાયક પદે સ્થાપના કરી. શ્રીમણિભદ્રમહાવ્યિમાં છમસ્થતા અને અવિરતિથી બંધાયેલા માણિભદ્રજીને ભગવાન જેવું માન-સન્માન આપવાનો ઉપક્રમ નથી. અહીં માણિભદ્રજીના પૂર્વભવની આ કથા જ, મહાકાવ્યની બાનીમાં રજૂ થઈ છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ सर्गः १ ( वंशस्थवृत्तम्) स्वयंभुवा सृष्टिरनन्यसंस्थितिविनिर्मिता मालवभूर्नु भारते । रजोऽवलेपाद् विधुराऽतमोहता विकस्वरा सत्त्वमयी शिवालिका ॥१॥ अरण्यदेशैरथ पर्वतैरियं नदैरथोद्यानगणैर्विलासिनी । दधाति सौन्दर्यरसाकुलां दशां न पण्यनारीति हि कौतुकं महत् ॥२॥ वनीघनश्यामलताऽऽविला धरा तृणैः श्वसन्ती हरितं मृदुन्मदैः । सुभाग्यसौख्यानि वहत्यनारतं प्रियेण कृष्णा परिरम्भितेव किम् ॥३॥ शुचिस्मिता क्लान्तिहरा वनस्पतिः सतीव साक्षाद् रमतेऽत्र पावनी । अनेक-भूनाथ-निषेवनोद्यता कथं कथं सा बहुनामिकाऽभवत् ॥४॥ फलोत्सवैरत्र च पुष्पपर्वभिविरच्यते द्वादशमासमुद्धवः । दिवङ्कषानां मदयन्नहर्निशं न मानवानां भवतीह गोचरः ॥५॥ मृदां कणैरत्र पवित्रितक्षणैनमेन्न काचित् किल पत्रवल्लरी । मृदस्तथा वृक्षकपातिपत्रकैनं चावियन्ते बहुपुष्पगन्धिभिः ।।६।। श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #25 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૧ ભારતમાં માલવભૂમિને વિધાતાએ અજોડ બનાવી છે. વિધાતાએ રચેલી સૃષ્ટિમાં, સત્વ-રજ-તમમ્ આ ત્રણ ગુણો છે, સર્જન અને વિસર્જન છે, જડ અને ચેતન આ બે તત્ત્વો છે, મોક્ષ દૂર છે. માલવભૂમિની વાત જુદી છે. આ ભૂમિ પર ગંદકીને અવકાશ નથી માટે રજોગુણ આ ભૂમિને નડતો નથી. આ ભૂમિ સંપત્તિથી ભરપૂર છે, અહીં, સૌ સંતુષ્ટ અને પ્રસન્ન છે, માટે અહીં તમોગુણને અવકાશ નથી. આ ભૂમિ ૫૨ સાત્ત્વિક લોકો વિશેષ રીતે રહે છે માટે અહીં સત્ત્વની મુખ્યતા છે, જડતત્ત્વને અહીં અવકાશ નથી. આ ભૂમિ પર કલ્યાણમંગલની હારમાળા ઊભી છે માટે આ ભૂમિ મોક્ષની સખી જેવી છે. ૧. માલવની ભૂમિ વનવિસ્તારો, પર્વતો, નદીવહેણો, બગીચાઓ સાથે વિલાસ કરી રહી છે, આ ભૂમિ સૌન્દર્યનો નશો ધરાવે છે છતાં આ ભૂમિ વારાંગના નથી તે આશ્ચર્ય છે કેમ કે અનેકગામિની હોવું અને સૌન્દર્યનો મદ ધા૨ણ ક૨વો તે વારાંગનાનું લક્ષણ છે. ૨. — વનરાજીને લીધે માલવની ધરતી પર શ્યામરંગનો પડછાયો પથરાયેલો રહે છે. ભીનીમાટીમાંથી ઉગેલા ઘાસ દ્વારા આ ધરતી જાણે લીલોછમ શ્વાસ લેતી હોય છે. ધરતી જાણે પ્રિયતમનાં આલિંગનમાં બંધાઈને રોમાંચિત બનેલી શ્યામસુંદરી બની જાય છે અને સતત સૌભાગ્યનાં સુખનો અનુભવ લે છે. ૩. વનરાજી સુંદર રીતે ખીલે છે, તાપને ઠારી દે છે, એકદમ મનોહર છે માટે તેની સરખામણી સતી સાથે કરવાનું મન થાય છે કેમ કે સતી નિર્મલ સ્મિત ધરાવે છે, સંતાપોને દૂર કરે છે અને પવિત્રતાને ધારણ કરે છે. મુશ્કેલ બાબત એ છે કે વનરાજીએ અનેક પર્વતો સાથે જોડાણ સાધ્યું છે અને અનેક નામો ધારણ કર્યા છે. અનેકગામિની બનીને, અનેક નામે ઓળખાતી સ્ત્રીને સતી શી રીતે કહેવી ? ૪. વનરાજીથી ભરપૂર જંગલોમાં ફળોની ઉજાણી છે અને ફૂલોની સંધિઓ છે માટે બારમાસી ઉત્સવ ચાલતો રહે છે. આનો આનંદ દેવતાઓ ઉઠાવે છે પરંતુ માનવો માટે એ અદશ્ય છે કેમ કે ઊંડાણ ખૂબ છે. પ. ઝીણી રજકણો સમયને સુંદર બનાવે છે. પાંદડાવાળી વેલપર પથરાતી રજકણોને લીધે એ પાંદડાં ઝૂકી જતાં નથી. ઘણાં ફૂલોની સુવાસ લઈને વૃક્ષ પરથી પડી રહેલાં પાંદડાઓ, આ રીતે પાંદડે બેસેલી રજકણને ઢાંકી શકતા નથી. આખી ધરતીને ઢાંકી દેનારાં પાંદડાં રજકણને ઢાંકી ન શકે તે કેવું કહેવાય ? ૬. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ तरूत्वगालिङ्गितनीरबिन्दवः सितेतरां कान्तिमुपाश्रिता नवाम् । भवन्ति तावच्छबरीवधूजनरतश्रमस्वेदजलैस्सबान्धवाः ॥७॥ प्रकम्पिपर्णैः सरघाकलैः पिकैः स्वनद्भिरकस्वरता विधीयते । तरौ तरौ तत्-त्रयसङ्गतैः किमु त्रिमूर्तिरेकाधिकतामुपागतः ॥८॥ प्रगाढवृत्त्याऽन्तरनागतातपात् प्रतिस्वरूपाऽनुपलब्धिदर्शनात् । भुवं स्पृशन्तो द्युसदो भवन्त्यगा न देवतानां प्रतिबिम्बितं यतः ॥९॥ शिरस्सु संवाहितसूर्यभानवः स्वमध्यमध्यासितभूरिजन्तवः । तलस्थलस्थापितसम्यगौषधाः तरुस्वरूपेण लसन्ति मेरवः ॥१०॥ न सङ्ख्यया नावधिना न सञ्जया न चोपमित्याऽपि न चानुमानतः । भवेदुपाख्याऽस्य तरूत्करस्य तत् वनं हि सिद्धैः कलितं न पादपैः ॥११॥ वहत्सु वातेष्वविरामशालिसु वितन्यतेऽलं नटराजनर्तनम् । प्रकम्पिताङ्गं घनघोरगर्जनं वनेन वृक्षर्बत विश्वतर्जनम् ॥१२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #27 -------------------------------------------------------------------------- ________________ વૃક્ષોની છાલ પર બાઝી પડેલાં ઝાકળના બિંદુઓ, મૂળભૂત રીતે સફેદ હોવા છતાં - શ્યામરંગી તેજનો અલગ દેખાવ ધારણ કરે છે. એ શ્યામ ઓસબિંદુઓ કેવા દેખાય છે? પ્રેમ ક્રીડા કરી ચૂકેલી ભીલવધૂના પસીના જેવા. ૭. જંગલનાં વૃક્ષ વૃક્ષ, પાંદડા કાંપવાનો અવાજ થાય છે, મધમાખીનો બણબણાટ થાય છે અને કોયલના ટહુકાર થાય છે. પાંદડા, મધમાખી અને કોયલ, એમ ત્રણેયના અવાજ એકીસાથે – દરેક વૃક્ષ પરથી ઉઠી રહ્યા છે તે જોઈને એવું લાગે છે ભગવાન્ ત્રિમૂર્તિ, અહીં એક રૂપ છોડીને અનેક રૂપમાં પ્રગટ થયા છે. ૮. પ્રગાઢ રીતે ઊગી રહેલા વૃક્ષોની વચ્ચેથી થઈને તડકો અંદર આવી શકતો નથી. તડકો આવતો નથી માટે તડકાને લીધે જુદા જુદા પડછાયા જોવા મળે તે ગાયબ છે. એવું લાગે છે દરેક વૃક્ષો એક એક દેવ છે કેમ કે દેવતાઓનો જ પડછાયા હોતા નથી. ૯. આ વૃક્ષોની ટોચને સૂરજનાં કિરણો અડે છે, એ વૃક્ષોની વચોવચ અનેક જીવો વસે છે અને આ વૃક્ષના તળિયે ઔષધિઓ છૂપાયેલી છે, એવું લાગે છે કે દરેક વૃક્ષમાં એક મેરુ વસે છે કેમ કે ઉપર જણાવેલી ત્રણ બાબતો મેરૂમાં જ સાકાર થતી હોય છે. ૧૦ આ વનમાં એટલાં બધાં વૃક્ષો છે કે એ વૃક્ષોનું વર્ણન કરવા માટે સંખ્યા, સીમા, નામ, તુલના કે અનુમાનનો ઉપયોગ થઈ શકે તેમ નથી. તેથી એમ કહેવાનું મન થાય છે કે આ વન વૃક્ષોથી નહી બલ્ક સિદ્ધભગવંતોથી ભરેલું છે. કેમ કે સિદ્ધોનું વર્ણન કરવા માટે પણ સંખ્યા, સીમા, નામ, તુલના કે અનુમાનનો ઉપયોગ થઈ શકતો નથી. ૧૧. ધુવાદાર હવાઓ સતત વહેતી હોય ત્યારે ઝૂમતાં વૃક્ષો દ્વારા આ જંગલ બેફામ બનીને નટરાજનું નૃત્ય કરતું હોય છે. નટરાજનાં નૃત્યમાં અને જંગલનાં કંપનમાં સમાન રીતે જોવા મળતી બાબતો આ છે : અંગો ધ્રુજે, મોટો અવાજ થાય. જગતની સદંતર અવહેલના થતી હોય તેવું વર્તાય. ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧ Page #28 -------------------------------------------------------------------------- ________________ वनेष्वलक्ष्या अपि लक्षसङ्ख्यया वसन्ति कामं पशवोऽकुतोभयाः । असूर्यदर्शित्ववशात् सगोत्रिणः निशाचरैरत्र दिवाचरा अपि ॥१३॥ भुजङ्गमुक्तैस्तृणलग्नकञ्चुकैः कुले मृगाणां जडतोपचर्यते । अमीभिरेष्वेव तथा मरुच्चलैरतीववेगो नितमां प्रपूर्यते ॥१४॥ उदाननैर्हिस्रवनेचरैस्सना महानिहोत्क्रोशरवो विधीयते । स कर्णबाधिर्यकरः क्षणादहो निशम्यते नैव ततो भयं कुतः ॥१५॥ नताङ्गवृक्षर्गजताडितैः क्वचित् करावकाशोऽत्र रवेरिवार्ण्यत । घने वने तल्लसदंशुधोरणिस्सुवर्णलेखेव कषोपलेऽङ्किता ॥१६॥ सुकोमलैरिष्टरवैविहङ्गमैर्दुमान्तरस्थैर्मदमञ्जु गीयते । श्रुतं न चैतत् फणि-वाहस-द्रुणैस्ततो हि तेषां विषवाहिताऽभवत् ॥१७॥ दिवा मृगेन्द्रस्य प्रचण्डकोपतः स्फुरद्घटां केशभराद्भुतच्छटाम् । तथा निशि व्याघ्रदृशं समुल्बणां विलोक्य देवैर्विहिताऽस्त्यदृश्यता ॥१८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #29 -------------------------------------------------------------------------- ________________ ગાઢ વનમાં પ્રાણીઓ દેખાતા નથી, પણ રહે છે લાખોની સંખ્યામાં. પશુઓ નિર્ભય બનીને આનંદપૂર્વક રહે છે. દિવસે ફરનારા જનાવરો પણ સૂર્યને જોઈ શકતા નથી માટે તેઓ નિશાચર જેવા જ જણાય છે. ૧૩. ઘાસને વળગેલી સાપની કાંચળીઓ જોઈને હરણો સ્તબ્ધ બની જાય છે. અને હવાને લીધે હલતી આ જ કાંચળીઓ જોઈને હરણો વેગપૂર્વક નાસી જાય છે. ૧૪. આ વનમાં હિંસક પશુઓ મોઢાં પહોળાં કરીને મોટી મોટી ગર્જનાઓ કરતા જ રહે છે. કમાલની વાત એ છે કે આ ગર્જનાનો ભયંકર અવાજ પળવારમાં કાનને બહેરા બનાવી દે છે, માટે એ અવાજ સતત સંભળાતો નથી અને ડ૨ લાગતો નથી. ૧૫. હાથીઓનાં આક્રમણથી કેટલાક વૃક્ષો ઉખડી પડે છે ત્યારે એટલા ગાળામાં સૂર્યનાં કિરણોને પ્રવેશવાની જગ્યા મળી જાય છે. ગાઢ છાયાથી ભરેલાં જંગલમાં એટલાં સૂર્યકિરણોનો સમૂહ કેવો લાગે છે ? કસોટીના પથ્થ૨ ૫૨ અંકાયેલી સોનાની રેખા જેવો. ૧૬. વૃક્ષોમાં છૂપાઈને રહેતા પંખીઓ, કોમળ અને મીઠા અવાજમાં મદમસ્ત રીતે કલબલાટ કરતા રહે છે. નાગ, અજગર અને વીંછીઓ આ અવાજ સાંભળી શક્યા હોત તો એમનું ઝેર નષ્ટ થઈ જાત. અફસોસ. નાગ, અજગર, વીંછીઓ આ અવાજ સાંભળતા નથી અને તેને લીધે જ ઝેરી બનેલા રહે છે. ૧૭. મનુષ્યલોકમાં દેવતાઓ અદશ્ય છે. તેનું કારણ શું ? ખબર છે? એ દેવોએ, દિવસના સમયે ગુસ્સામાં આવેલા સિંહની વીખરાયેલી દમામદાર કેશવાળી જોઈ છે અને રાતના સમયે ગુસ્સામાં લાલચોળ થઈને વાઘની ચમકતી આંખો જોઈ છે. આટલું જોયા બાદ ગભરાયેલા દેવો હંમેશ માટે અદશ્ય બની ગયા છે. ૧૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ Page #30 -------------------------------------------------------------------------- ________________ पदैदृढस्थैरविखण्डिचर्मणा सकोपमिक्षाभिरुलन्दभैरवः । तथा न निर्माति मनस्सु साध्वसं यथैकखड्गेन किलात्र शृङ्गवान् ॥१९॥ प्लवद्भिरुच्चैस्तरुगैलीमुखैनिपातितैः पर्णगणैः सुमैः फलैः । शशाङ्गना गर्भवतीह पुष्यत उपग्रहः पुण्यवतां सपुण्यके ॥२०॥ न कार्मुकोत्पातितसायकध्वनिर्न वागुराबाधितवन्यवाशितम् । अपाशवाऽऽघ्राणविकोपितिर्यंचां न घर्घराराव इहाऽतावपि ॥२१॥ शृगालिकारूतमुलूकचित्कृति करेणुकाऽङ्केशयतीव्रशोचनम् । तमीसमाश्लेषगतं हि काननं भवेदकस्माद् बहुभल्लताण्डवम् ॥२२।। विशालभूवाहभरैरविस्खलच्छिलानुबद्धैरियमिद्धसंहतिः । अखण्डकालायसवस्रवाहिभिः प्रचण्डदेहैरिव सैनिकैः श्रिता ॥२३॥ वहन्तीभिरुच्छ्रयतां शनैश्शनरसङ्ख्यकाभिर्गिरिकाभिरावृताः । भुवन्धरा शृङ्गलगज्जलन्धरा भवन्ति लोकद्वयमध्यसेतवः ॥२४॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #31 -------------------------------------------------------------------------- ________________ સુર્દઢ પગલાં, અભેદ્ય ચામડી અને ગુસ્સાદાર આંખોને લીધે શંકર જેવો દેખાતો ગેંડો પોતાની આ શંક૨ જેવી વિશેષતાને લીધે એટલો ડરામણો નથી લાગતો, જેટલો એક શીંગડાને લીધે લાગે છે. ૧૯. ઊંચાં વૃક્ષો ૫૨ ઠેકડા મારી રહેલા વાંદરાઓને લીધે પાંદડાં, ફૂલો અને ફળો જમીન ૫૨ ખર્યા કરે છે. ગર્ભવતી સસલી એ ખાઈને પોતાનું આરોગ્ય સાચવે છે. પુણ્યશાળીએ કરેલા ઉપકાર, પુણ્યશાળીને જ મળી શકે છે. ૨૦. આ જંગલોમાં બાણ ઉછાળનારાં ધનુષ્યનો ટંકારવ થતો નથી, જાળમાં ફસાયેલા વન્યજીવોના વિલાપ થતા નથી, પશુના દેહ સિવાયની ગંધથી ઉશ્કેરાયેલા જનાવરોનો ઘૂરકવાનો અવાજ તો હવામાંય ફરકતો નથી. અર્થાત્ આ જંગલોમાં શિકારીઓ પહોંચી શકતા નથી. ૨૧. રાતના પડછાયે આ જંગલમાં વિવિધ અવાજ ઉઠતા હોય છે. ક્યાંક શિયાળવા રડે છે. કયાંક ઘુવડ ચિત્કાર કરે છે. કચાંક હાથણના બચ્ચા તીવ્રતાથી ચીસો પાડે છે. તો અચાનક, ઘણા બધા રીંછો તોફાન મચાવવા લાગે છે. ૨૨. વિરાટ પહાડો, પહાડે પહાડે જામી પડેલી ગંજાવર શિલાઓ, માલવની ભૂમિને નવી ઊંચાઈ આપે છે. એવું લાગે છે કે પહાડો માલવભૂમિનું રક્ષણ કરનારા સૈનિકો છે. કદાવર એમનાં શરીર છે. અખંડ લોહવસ્ત્રો તેમણે ધારણ કર્યા છે. ૨૩. આ પહાડો પર નાની નાની અગણિત ટેકરીઓ છે, તેના દ્વારા ધીમે ધીમે આ પહાડો ઊંચા થતા જાય છે. પહાડોનાં અંતિમ શિખરો વાદળાને અડકે છે. જાણે કે મનુષ્યલોક અને સ્વર્ગલોકની વચ્ચેનો સેતુ બનવાનું સદ્ભાગ્ય આ પહાડોને મળે છે. ૨૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૯ Page #32 -------------------------------------------------------------------------- ________________ गुहागतैरौषधिवज्जलस्रवैः क्लमस्य तूर्णं भवति प्रतिक्रियाः । मृगव्यकाऽऽयासितवन्यदेहिनां समागमश्रान्तिभुजां च तत्स्त्रियाम् ॥२५॥ दृशानदग्धैश्च दृषद्दलैस्त्वचो द्रवन्त्यरं दिग्धहता इव द्रुतम् । तमीशगोभिर्बत लेपितैश्च तैस्त्वचां हि पीयूषवशा दशा भवेत् ॥२६।। प्रभूतसानुस्खलदम्बुसम्भवदनन्तवाराणवाहिवायवः । हिमस्य चूर्णैरिव नूनसूत्रिता शुभा जवन्य किमु निझार सिताः ॥२७॥ चलत्तरङ्गावलिसंस्पृशत्तटनिबद्ध-नौ-नृत्यकलाऽनुरञ्जिता । नदीह सिप्राऽस्ति जलैरमेयया यया जितः क्षारमयोऽम्भसानिधिः ॥२८।। उपान्तयुग्मेन धृता निरन्तरं चलन्त्यबाधं शिबिकासमा सरित् । सरत्पयोबिम्बितया चराचरविलोलसृष्ट्या परिपूरिता किमु ॥२९।। अलब्धमारम्भमदृष्टमन्तकमगोचरं मध्यममुत्र सर्वदा । निभाल्य देवान् गुरुरब्रवीद् यथा नवो भवोऽयं बहुजन्तुसङ्गतः ॥३०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #33 -------------------------------------------------------------------------- ________________ પહાડોની ગુફાઓમાં ઔષધિમિશ્ર જળનાં ઝરણાં વહે છે. શિકાર કરી આવીને થાકેલા વનવાસીઓ અને પ્રેમક્રીડા કરીને થાકેલી તેમની અંગનાઓ આ ઝરણામાં નહાઈને પોતપોતાનો થાક ઉતારે છે. ૨૫. આ પહાડોના પથ્થરો સૂરજના તાપમાં એટલા બધા તપી જાય છે કે માણસની ચામડી આ પથ્થરને અડે તો ઝેરથી બળી હોય તેવી બળતરા પામે છે. જો કે, રાતે ચંદ્રની ચાંદનીમાં ટાઢાબોળ બનેલા આ પથ્થરોનો સ્પર્શ, માણસની ચામડીને અમૃતના લેપ જેવો આનંદ આપે છે. ૨૬. ઊંચા ધોધનાં પાણી સેંકડો પથ્થરો વચ્ચે ટીંચાય છે. તેને લીધે પાણીનાં અસંખ્ય છાંટા અને ફોરા ઉડીને હવામાં ભળી જાય છે. પાણીના ભારથી બંધાઈને સ્થિર બની ગયેલી હવા કેવી લાગે છે ? હિમખંડોનાં ચૂર્ણની સૂતર જેવી દોર બનાવીને એ દોરથી ગૂંથેલા ઉજળા પડદા જેવી. ૨૭. માલવ દેશમાં ક્ષિપ્રા નામની નદી છે. કાંઠે બાંધેલી નાવોને પોતાના ચંચળ તરંગો દ્વારા નચાવીને એ રાજી થાય છે. ખારા દરિયાને તેણે પોતાના અગાધ જળરાશિ દ્વારા હરાવી દીધો છે. ૨૮. બે કાંઠા વચ્ચે બંધાયેલી આ નદી, બે છેડાથી ઊંચકાતી પાલખીની જેમ મંદગતિએ આગળ સરકે છે. વહી રહેલાં પાણીમાં પ્રતિબિંબિત થયેલી સચરાચર સૃષ્ટિ, શિબિકામાં બેઠી હોય એ રીતે જ હલ્યા કરે છે. ૨૯. આ નદીનો, આરંભ જોવા મળતો નથી, અંત દેખાઈ શકતો નથી, અને અગાધ મધ્યભાગ પૂરેપૂરો નિહાળી શકાતો નથી. આ જોઈને બૃહસ્પતિએ દેવોને જણાવ્યું છે કે આ નદી પણ સંસાર જેવી જ છે કેમ કે સંસારના આરંભ, અંત અને મધ્યભાગ પણ જોવા મળતા નથી. ૩૦. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૧ Page #34 -------------------------------------------------------------------------- ________________ प्रवाहबद्धानि जलानि पश्यतां भवेद् भुवस्सङ्क्रमणस्य यद् भ्रमः । सरिद्धि सम्मोहनविद्ययाऽनया करोति नृन् सन्निहितानवाचकान् ॥३१॥ समर्चनोपस्कृतसूनसङ्कलैरमन्दडिण्डीररसैर्विमिश्रितैः । निषिध्यते रूपवतां प्रतिक्रिया ऽनया जलस्तीरगतैरनिर्मलैः ॥३२॥ अनेकतीर्थोपनतां पवित्रितां त्रिसन्ध्यमारात्रिकघोषवासिताम् । असङ्ख्ययात्रिस्नपनैरिवोज्ज्वलां महर्षयो मातरमामनन्त्यमुम् ॥३३॥ विभिन्नमन्त्रैरधिवासितं सुधासमं समग्रौषधिगन्धगर्भितम् । निधीयते मूर्तिषु देवसद्मसु जलं तदीयं न ततो हि शुष्यति ॥३४॥ रहस्स्थलेऽभ्यङ्गविधौ सलज्जया नवोढयाऽङ्गेषु मुदाऽधिवाहितम् । प्रसन्नतामेति ददाति सङ्गतौ जलं तदीयं न ततो हि शुष्यति ॥३५॥ मृतस्य जीवस्य शरीरभस्मनां विमोचनैस्स्वीयजनस्सहाश्रुभिः । समर्थिता शान्तिमुपाहरेदियं जलं तदीयं न ततो हि शुष्यति ॥३६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #35 -------------------------------------------------------------------------- ________________ નદીના કાંઠે ઊભા રહેલા લોકોને, એકસરખા પ્રવાહમાં વહેતાં પાણીને જોઈને એવો ભ્રમ થાય છે કે જાણે જમીન સરકી રહી છે. આવો જાદુ ઊભો કરીને આ નદી, કાંઠે ઊભેલા લોકોને સ્તબ્ધ બનાવી દે છે. ૩૧. નદીના કિનારાને અડી રહેલાં પાણીમાં કચાંક પૂજાનાં ફૂલો જમા થયેલા હોય છે. પાણી ઉછળતા હોવાથી ક્યાંક પાણીમાં ફીણ ઊભરાતું હોય છે. આવા અપારદર્શી પાણીમાં લોકોના પડછાયા પડી શકતા નથી. ૩૨. આ નદી અનેક તીર્થોને મળતી આવે છે, આ નદીના કાંઠે દિવસમાં ત્રણ વા૨ આરતીનાં ઘોષ ઉઠતા હોય છે, અનેકાનેક યાત્રાળુઓ આમાં સ્નાન કરે છે તેને લીધે આ નદી નિર્મળ છે. આવી પવિત્ર નદીને મહર્ષિઓ માતા માનીને નમસ્કાર કરે છે. ૩૩. આ નદીનાં પાણીને, જુદાં જુદાં મંત્રો દ્વારા અધિવાસિત કરીને અને દરેક પ્રકારની ઔષધિઓથી સુગન્ધિત બનાવીને અમૃત જેવું બનાવ્યા બાદ, તેના દ્વારા મંદિરોમાં રહેલી ભગવાનની મૂર્તિ પર અભિષેક કરવામાં આવે છે માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૪. શરમાળ નવવધૂઓ એકાંત સ્થાનમાં હોંશેહોંશે આ નદીનાં પાણીને શરીર પર છાંટે છે, ત્યારે આ પાણી પોતે પ્રસન્નતા પામે છે અને નવવધૂને પણ પ્રસન્નતા આપે છે. માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૫. મૃત્યુ પામેલી વ્યક્તિઓના સ્નેહીજનો, મૃતકની ભસ્મની સાથે આ નદીમાં પોતાના આંસુઓ વહેતા મૂકીને પ્રાર્થના કરતા હોય છે અને આ રીતે નદી દ્વારા શાંતિ પામતા હોય છે માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૬. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૩ Page #36 -------------------------------------------------------------------------- ________________ पराजितानां प्रतिपन्थिनां गजशिरस्स्थलेषु प्रतिपातितान्यरम् । सुयोधशस्त्राणि विशोधयेदियं जलं तदीयं न ततो हि शुष्यति ॥३७॥ जगद्विडम्बार्थममेयविस्तरं क्षितिप्रमित्यर्थमनन्तसीमकम् । यमावरोधार्थमलयदुर्गवत् नभोऽवलम्बार्थमिवोच्चगोपुरम् ॥३८॥ न पार्वतीशाननिवासभाजनं न वा महाकालगृहेण वर्जितम् । विरोधवच्चाप्यविरोधिबाधितं न काव्यमुख्यार्थमिवैकसद्रसम् ॥३९।। न मार्गबाधाकृतचित्तविभ्रमं न विभ्रमोद्भावकृदङ्गनावियुग । वियुक्तिबाधाभिरबद्धदम्पति पतिं क्षितेरिच्छितसम्पदर्पणम् ॥४०॥ नभस्यसङ्ख्यैविहगैश्शिखिध्वजैवनोत्थितैराश्रमनिर्गतैस्तथा । शुभङ्करैः स्पर्शसुखकरैः प्रगे विनाऽपि मेघैस्समुपावृतांशुमत् ॥४१॥ समृद्धिभिः साधु-सहस्रयोधिभिः सरोवरैः संसरणैः सभागृहैः । सुशोभितं सञ्जवनैः सरित्तटे पुरं समस्त्युज्जयिनीत्यभिख्यया ॥४२॥ पञ्चभि:कुलकम् श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #37 -------------------------------------------------------------------------- ________________ યુદ્ધમાં હારી ચૂકેલાં શત્રુઓના હાથીના ગંડસ્થળને ચીરવા દ્વારા લોહિયાળ બનેલાં પોતાનાં શસ્ત્રોને, વિજયી સૈનિકો આ નદીમાં ઝબકોળીને સ્વચ્છ બનાવે છે. માટે આ નદીનાં પાણી સૂકાતાં નથી. ૩૭. શિપ્રા નદીના કાંઠે ઉજજૈન નામનું નગર છે. જગતનો ઉપહાસ કરવા માટે આ નગરે પોતાનો વિસ્તાર અમાપ બનાવ્યો છે, ધરતીનું માપ લેવા માટે આ નગરે પોતાની સીમાને અનંત બનાવી છે, યમરાજને રોકી રાખવા માટે આ નગરીએ ઊંચો કિલ્લો બનાવી રાખ્યો છે, આકાશને ટેકો આપવા માટે આ નગરીએ કિલ્લાના પ્રવેશદ્વારોને એકદમ ઊંચાં બનાવ્યાં છે. ૩૮. આ નગરમાં હિમાલય નથી તેમ છતાં શંકરનું ઘર (મહાકાલ પ્રાસાદ) છે. આવી વિરોધાભાસી વિશેષતા ધરાવતી આ નગરીને શત્રુઓ બાધા પહોંચાડી શકતા નથી. મહાકાવ્યોનો મુખ્ય રસ એક હોય જયારે આ નગરીમાં નવે નવ રસ વિલસે છે. ૩૯. આ નગરમાં રસ્તો ભૂલી જવાનો ભ્રમ થતો નથી, વિલાસવંતી નારીઓનો તોટો નથી, દંપતીઓને વિજોગનું દુ:ખ નથી, રાજાને સંપત્તિ અર્પિત કરવા સૌ તૈયાર છે. ૪૦. ઉદ્યાનોમાંથી ઉડતાં શુકનવંતા પંખીઓ અને આશ્રમોમાંથી નીકળતા યજ્ઞના હૂંફાળા ધુમાડા આસમાન સુધી પહોંચીને વાદળા વિના જ સુરજને ઢાંકી દે છે. ૪૧. આ નગરમાં - સમૃદ્ધિ, સજજનો, સહસ્રમલ્લ યોદ્ધાઓ, સરોવરો, મહામાર્ગો, સભાગૃહો અને સુંદરમજાનાં ઘરો છે. ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૫ Page #38 -------------------------------------------------------------------------- ________________ श्रियाऽम्बुसङ्घट्टनिवासखिन्नया विनिश्चिताऽऽनन्दधियाऽत्र संस्थितिः । नदीपथेनाऽऽगतया तया गृहे गृहे पदन्यासकृताऽतिनर्तितम् ॥४३॥ सुखेन सख्येन च सज्जसृष्टिना बलेन बोधेन च बद्धबुद्धिना । धुता च दानेन च दिव्यदर्शिना पुरेण देवस्थलमस्ति निर्जितम् ॥४४॥ भवन्ति युध्येव जनस्य मार्गणा महात्मनामेव पुरेऽत्र भिक्षितम् । किलाऽन्त्यकाले निधनत्वलक्षणा निरङ्कशास्सन्ति यतोऽत्र सम्पदः ॥४५॥ अघेषु दोषेषु भवन्ति भीतयो धनेषु वा व्यापरणेषु नीतयः । वचस्सु चैवं रचनासु रीतयस्ततो हि मिष्टा वनितासु गीतयः ॥४६॥ परस्य दुःखानि विलोक्य यज्जनस्ततोऽधिकं दुःखमनन्तमाश्रयेद् । इदं विचार्यैव विधिर्दयावशात्पुराद्धि दुःखानि निराकरोदितः ॥४७॥ न दोषवन्तो मधुरा प्रसादिताः सदौजसोऽनेकरसा अलङ्कृताः । सदा सदौचित्यमया ध्वनीहिता वसन्ति सन्तोऽत्र हि काव्यसन्निभाः ॥४८।। श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #39 -------------------------------------------------------------------------- ________________ દરિયાનાં પાણીમાં રહીને કંટાળી ગયેલી લક્ષ્મીએ આનંદ મેળવવા માટે આ નગરમાં રહેઠાણ પસંદ કર્યું : નદીના રસ્તે તે આ નગરમાં આવી અને ઘે૨ ઘે૨ પગલાં કરીને ખૂબ નાચી. ૪૩. આ નગરે દેવલોકને જીતી લીધું છે કેમ કે આ નગરની સૃષ્ટિમાં સુખ અને સૌહાર્દ સાથે સાથે રહે છે, બુદ્ધિમાનોની પ્રતિભા બળ અને બોધ દ્વારા સમૃદ્ધ છે, તેજ અને દાન દ્વારા આ નગરમાં દિવ્યતાનું અવતરણ થયું છે. ૪૪. અહીં માર્ગા શબ્દ યુદ્ધનાં તી૨ માટે વપરાય છે, યાચના માટે નહીં. અહીં મિક્ષા શબ્દ સાધુમહાત્માઓની આહારચર્યા માટે વપરાય છે, ભીખ માટે નહીં, અહીં નિધન શબ્દ ફક્ત મૃત્યુના અર્થમાં વપરાય છે, ગરીબીના અર્થમાં નહીં, કેમકે અહીં પુષ્કળ સંપત્તિ છે. ૪૫. પાપમાં અને દોષ માટે ભીતિનો ભાવ છે. ધન અને વેપારમાં નીતિનું મહત્ત્વ છે. વાણીમાં અને કળામાં આકર્ષક પદ્ધતિઓ છે, માટે સ્ત્રીઓ મધમીઠાં ગીતો ગાતી રહે છે. ૪૬. આ નગરના રહેવાસીઓ બીજાનાં દુઃખને જોઈને, દયાને લીધે એ દુઃખી કરતાં પણ અત્યંત વધારે દુઃખી બની જાય તેવા છે - આવું વિધાતાએ વિચાર્યું. અને દયાની લાગણીથી વિધાતાએ આ નગરમાંથી દુ:ખોને હંમેશ માટે કાઢી મૂકચાં. ૪૭. આ નગરના સજ્જનો પાસે દોષો નથી, મધુરતા ઘણી છે, પ્રસન્નતા છે, તેજ છે, વિવિધ કાર્યોની રુચિ છે, મોંઘા શણગાર છે, ઔચિત્ય છે અને અવાજનું આકર્ષણ છે માટે તેઓ કાવ્યની ઉપમા પામે છે. કારણ કે કાવ્યો નિર્દોષ હોય છે, માધુર્ય-પ્રસાદ-ઔજસ ગુણથી યુક્ત હોય છે, નવરસથી સમૃદ્ધ હોય છે, અલંકારો ધરાવતા હોય છે, ઔચિત્યની કળાથી સંપન્ન હોય છે, વ્યંગ્ય અર્થને લીધે મનોહર હોય છે. ૪૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૭ Page #40 -------------------------------------------------------------------------- ________________ स्मरण भेदः समरस्य केवलमकारजन्योऽस्ति विचार्य तन्ननु । अमुत्र योधैस्समरेषु सत्स्वहो स्मरे निषेधस्सहसैव साध्यते ॥४९।। गजेन्द्रकुम्भान् करवालपातनैविदार्य मुक्ताफलदर्शनोद्धतैः । तथाऽत्र वीरः प्रबलं विहस्यते यथा न सिंहरपि हन्त ! रस्यते ॥५०॥ यमावतारैरिव सङ्गरे भटैः परास्यते दृष्टित एव शात्रवम् । य एव शस्त्रादिपरिग्रहोऽनणुस्स केलिमात्रं दृढदेहधारिणाम् ॥५१॥ तडागनीरः प्रतिबिम्बितातपै रविः सहस्त्रानन एव दृश्यते । तदाननैरेव रविस्स कोमलैविजीयते क्रूरकर: दृगाहतिः ॥५२॥ तरङ्गरेखावलिचित्रिताम्भसां मिथः समास्फालनकारिकम्पनैः । विरच्यतेऽलौकिकशब्द उच्चकैस्तमास्वदन्ते तटशायिनोऽनिशम् ॥५३॥ तटस्थलीस्थापितवस्त्रयामलास्तरन्ति कौपीनधरा नरा इह । तनुं च चित्तं च विमुच्य दूरतो यथाऽन्तरात्मा भगवत्प्रशस्तिकृत् ॥५४॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #41 -------------------------------------------------------------------------- ________________ H૨ અને સમર આ બે શબ્દમાં કેવળ પ્રકારનો જ ફરક છે. આવું વિચારીને આ નગરના સૈનિકો યુદ્ધના સમયમાં સુખને આરામથી છોડી દે છે. અર્થાત સૈનિકોને ભોગ કરતાં પરાક્રમ વધુ ગમે છે. ૪૯. સૈનિક તલવાર મારીને હાથીનાં કુંભસ્થળને ફાડી નાંખે છે. એમાંથી નીકળી પડેલા મોટા મોતીઓ જોઈને આ સૈનિકો પાગલ બની જાય છે. એ વખતે તેઓ સિંહની ગર્જનાને પણ ઝાંખી પાડી દે તેવું અટ્ટહાસ્ય કરતા હોય છે. ૫૦. યુદ્ધમાં ઉતરેલા સૈનિકો યમરાજના અવતાર જેવા હોય છે. તેઓ તીખી દષ્ટિથી શત્રુઓને હરાવી દે છે. તેમના પ્રચંડ દેહ પર જે શસ્ત્રોનો મોટો બોજો રહે છે તે કેવળ ક્રીડા માટે જ હોય છે. ૫૧. આ નગરમાં હજારો તળાવ છે. તેમાં સૂરજનો તડકો પડે છે તેને લીધે સૂરજના હજાર ચહેરા બન્યા હોય તેવું દૃશ્ય સરજાય છે. અલબત, આ તળાવ રૂપી સૂર્યચહેરાઓ કોમળ હોય છે તેને લીધે તીક્ષ્ણ તેજ ધરાવનારો અને આંખોને વાગનારો સાચો સૂર્ય હારી જાય છે. ૫૨. તળાવના પાણીમાં તરંગની હારમાળાઓનું ચિત્ર દોરાયેલું રહે છે. પાણીના તરંગો અરસપરસ એકબીજા સાથે અફળાય છે તેને લીધે કોઈ અલગ જ અવાજ ઉત્પન્ન થાય છે. કાંઠે સૂતેલા લોકો હંમેશા એ સાંભળવાની મજા લે છે. પ૩. ભગવાનની ભક્તિમાં ડૂબેલો અન્તરાત્મા, શરીર અને મનને ભૂલી જાય છે તે રીતે, કપડાની જોડને કાંઠે મૂકીને, ફક્ત લંગોટ પહેરીને પુરુષો આ તળાવોમાં તરતા હોય છે. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૧૯ Page #42 -------------------------------------------------------------------------- ________________ समुद्धतस्यन्दनवेगवेपिता महापथा राजगजानुवेल्लिताः । मनुष्यसङ्घातविमर्दिता अपि न यान्ति भङ्गं सुजनव्रतैरिव ॥५५॥ सतीजनैरिच्छितपूर्तये दिवा निशासु जातास्वभिसारिकाजनैः । समं समालम्बित एष मौनवान् पथस्य तत् साक्षिकताऽस्ति काऽद्भुता ॥५६॥ समस्य योग्यस्थलमादिशन्नयं स्वकर्मनिर्देशविधायकः खलु । अनेन जीवानिहगान्न काऽपि दिग् न कोऽपि भागो न च नास्ति दर्शितः ॥५७।। नियोगबद्धैर्नरपैर्भृशं भृतं शुभाशिषैविज्ञवरश्च सत्कृतम् । महाजनैतिधनैस्समादृतं भुवामधीशस्य बृहत् सभागृहम् ॥५८॥ नयोपदेशस्थ तत्त्वचिन्तया धनार्जनैर्व्यापृतिचिन्तनैस्तथा । विलासिनीनृत्यस्तैश्च वादनैः करोति धर्मार्थमनोऽनुरक्षणम् ॥५९।। धियामधिव्याप्तिभिराजिजित्वरैश्चमप्रधानैनिभृतार्थमन्त्रणा । सभागृहस्यैव विशेषकक्षके नृपेण काले क्रियतेऽभयप्रदा ॥६०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #43 -------------------------------------------------------------------------- ________________ આ નગરના મહામાર્ગો, તોફાની ઘોડાઓની ગતિથી ધ્રુજે છે, રાજહાથીના પગતળે ઘમરોળાય છે અને માણસોના ટોળાઓ દ્વારા દબાતા હોય છે છતાં, સજ્જનોએ સ્વીકારેલા વ્રતની જેમ એ અખંડ રહે છે, તૂટતા નથી. ૫૫. દિવસે ઇચ્છાપૂર્તિની પૂજા માટે સતી સ્ત્રીઓ રાજમાર્ગે ૫૨થી પસાર થાય છે, રાતે અભિસારિકાઓ રાજમાર્ગથી નીકળે છે, રાજમાર્ગ ચૂપચાપ બંનેને જોયા કરે છે. કેવો અદ્ભુત સાક્ષિભાવ ? ૫૬. દરેક લોકોને પોતપોતાનાં કર્મની આજ્ઞાનું પાલન કરાવતો હોય તે રીતે આ માર્ગ, ઉચિત સ્થાન દર્શાવ્યા કરે છે. એવી કોઈ જગ્યા નહીં હોય કે જે આ માર્ગે આ નગરના નિવાસીઓને નહીં બતાવી હોય. ૫૭. નગરીના મહારાજાનાં મહાન્ સભાગૃહમાં, આજ્ઞા માનનારા અનેક રાજાઓ બેઠા હોય છે, આશીર્વાદ આપનારા પંડિતો બેઠા હોય છે અને નીતિનું ધન ધરાવનારા મહાજનો બેઠા હોય છે. ૫૮. આ સભાગૃહમાં ધર્મ, અર્થ અને કામનું રક્ષણ એકી સાથે થાય છે. ન્યાયની વાતો અને તત્ત્વજ્ઞાનની ચર્ચા દ્વારા ધર્મ, પૈસાની પ્રાપ્તિ અને વેપારનાં આયોજનો દ્વારા અર્થ, વારાંગનાઓના નૃત્ય સાથે ગુંજતાં વાજીંત્રો દ્વારા કામ, આ રીતે ત્રણ પુરુષાર્થ રાજસભામાં સચવાય છે. ૫૯. રાજા, અત્યંત પ્રતિભાશાળી અને યુદ્ધના વિજેતા એવા સેનાપતિઓ સાથે સભાગૃહના જ વિશેષ ખંડમાં યોગ્ય સમયે ભયને હરનારી ખાનગી ચર્ચા કરતો હોય છે. ૬૦. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧ ૨૧ Page #44 -------------------------------------------------------------------------- ________________ विराजते विश्वविभूतिविश्रुता वसुन्धराया अवतंसिता वरा । अवन्ध्यविद्या विरताऽरतिव्यथा वियद्वितानाऽऽवसथावलिः पुरि ॥६१।। न रावणोद्गारगरानुषक्तया न वा वनेवासविलक्षरामया । समुन्नतद्वारिकया विकृष्णया पुरत्रयी पेशलया पराकृता ॥६२।। उद्यानेष्विव पाटलः सुरभिणा सौन्दर्यतश्चासते तारायामिव भार्गवः सितरुचिविद्योतते तेजसा । राकायामिव चन्द्रमा निवसति स्वच्छप्रभामेदुर एतस्यामधितिष्ठति प्रगुणितो माणिक्यसिंहः कृती ॥६३।। श्रीमाणिभद्रमहाकाव्यम् १ Page #45 -------------------------------------------------------------------------- ________________ આ નગરમાં ઘરોની શ્રેણિ શોભાયમાન છે. એ ઘરો સમગ્ર સમૃદ્ધિને લીધે પ્રખ્યાત છે, પૃથ્વીના મુગટ જેવા ભવ્ય છે, પ્રકૃષ્ટ વિદ્યાની ભૂમિ છે, દુઃખ અને ચિન્તાથી પર છે. આસમાનની છત તેમનાં શિરે શોભે છે. ૬ ૧. આ નગરીમાં રડવાનો ઝેરીલો અવાજ આવતો નથી (રાવણ નથી, માટે આ નગરી લંકા કરતા સુંદર છે, આ નગરીમાં રહેનારી રામાઓને સ્ત્રીઓને વનવાસ મળતો નથી (રામને વનવાસ નથી) માટે આ નગરીએ અયોધ્યાને જીતી લીધી છે, આ નગરીના દરવાજા ભવ્ય છે અને આ નગરી ઉજ્વળ છે (કૃષ્ણ નથી, માટે આ નગરીએ દ્વારકાને જીતી લીધી છે. આમ આ નગરીએ ત્રણ મહાનગરને હરાવ્યા છે. ૬ ૨. બગીચામાં સુગંધ અને સુંદરતા ધરાવતું ગુલાબ રહે, તારાઓની વચ્ચે સફેદ રંગે ઝળહળતો શુક્ર રહે, પૂનમની ગોદમાં સ્વચ્છ ચાંદની રેલાવતો ચંદ્ર રહે તે રીતે આ નગરીમાં પ્રભાવશાળી અને પુણ્યવાનું એવા માણિક્યસિંહ નામના શ્રેષ્ઠી વસે છે. ૬૩. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧ Page #46 -------------------------------------------------------------------------- ________________ सर्गः २ ( रथोद्धतावृत्तम्) रूपवानतिधनः कृपापरो दक्षिणो गुणरतिर्मतिस्थिरः । भोगभाजनमलं सदाऽऽस्तिको रत्नदीपसतुलोऽस्ति गेहवान् ॥१॥ स्निग्धदृङ् नतनिमेषकोमलो भूलता-विमल-कृष्णरोमवान् । कर्णगामि-नयन-विलोकते यद् भवेत्तदतिशायियौवनम् ॥२॥ वक्त्रकान्तिरिव सञ्चितोज्ज्वला मध्यनेत्रमनुभाति नासिका । श्वास-वेग-मृदु-कम्पनाऽञ्चिता दीपवतिरिव वर्तते नवा ॥३॥ गौरयोरिह कपोलयोश्शुभा पद्मरागरुचिरीषदस्ति सा । कामिनी-जन-मनो-विजित्वरी कामराज-वदन-स्मितिः किमु ॥४।। ओष्ठयोः कमलपत्रकान्तयोः कोणदेश-गत-सूक्ष्म-रेखयोः । शब्दवाहिकतया सुचारिणोदन्तवृष्णिभिरुदारचित्रणा ॥५॥ श्मश्रुराजिभिरुपावृतं मुखं दर्शनीयसुषमामनुत्तराम् । धारयत्यणुविराजना अपि कुर्वते हि महतां परां द्युतिम् ॥६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #47 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ર ગૃહસ્થ એવા માણિક્યસિંહ ઉત્તમ રૂપ ધરાવે છે, ભરપૂર સંપત્તિ ધરાવે છે, દયાવાનું છે, સહાયક છે, ગુણોના પ્રેમી છે, સ્થિરતાપૂર્વક વિચારનારા છે, ઉત્તમ ભોગોનું ભાજન છે, આસ્તિક છે. ઘરમાં એ રત્નના દીવાની જેમ સોહે છે. ૧. એમની આંખોમાં સ્નિગ્ધતા વસે છે, એમની આંખોનાં પોપચાં થોડો ઝૂકેલા રહે છે તેથી એ ક્રૂર દેખાતા નથી, એમની ભૂકૂટિના વાળ સ્વચ્છ, શ્યામ, ઝીણા છે, કાનને અડતી લાંબી આંખો દ્વારા એ જે વસ્તુને જુએ છે તે વસ્તુ અત્યંત સુંદર બની જાય છે. ૨. ચહેરાનાં તેજનું સંચિત રૂપ હોય તેવી નાસિકા, બે આંખની વચ્ચે શોભે છે. ચાલી રહેલા શ્વાસોને લીધે સુક્ષ્મ કંપન પામતી નાસિકા, દીવાની જયોતનું બીજું રૂપ હોય તેવી જણાય છે. ૩. એના ગોરા ગાલ પર સહેજ લાલાશ પથરાયેલી છે. એ કામદેવનું સ્મિત હોય તે રીતે સ્ત્રીઓનાં મનને જીતી લે છે. ૪. કમળની પાંદળી જેવા સુંદર હોઠ, મોંફાડની સૂક્ષ્મ રેખાથી સુંદર લાગે છે. શબ્દોનું માધ્યમ બનનારા આ હોઠોને દાંતની કાંતિ રંગી દે છે. ૫. દાઢીની રુંવાટીઓથી એનું મુખ આકર્ષક શોભાને ધારણ કરે છે. મહાન માણસો થોડા શણગારથી પણ ખૂબ સુંદર દેખાતા હોય છે. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨ Page #48 -------------------------------------------------------------------------- ________________ २६ कल्पिताः कचकृतार्हणायुजोः कर्णयोः कपिश-केसराङ्कयोः । कुड्मलेन सुकुमारकाययोः केलयः कनककर्णपूरयोः ॥७॥ शङ्करेण शिरसा सरिद्वरा धारितेति विजिगीषयेव सः । शुभ्र देहललितोऽञ्जनप्रभैः कुन्तलैर्नु यमुनामधारयत् ॥८॥ नीरजैर्न रविणा न नेन्दुना दिव्यमाननममुष्य सुन्दरम् । अभ्युपैति विमलं सरूपतां तन्मुखेन सदृशं हि तन्मुखम् ॥९॥ कन्धरा सुभगमस्तकन्धरा हारभारमतिसारमादरात् । आदधाति गुणधारणेन हि सार्थकाः खलु भवन्ति शक्तयः ॥ १० ॥ अंसदेशमवलोक्य दूरत एतदीयतनुशक्तिभाविताः । एतनै रविनमस्कृतौ प्रगे सैनिका अगणिता स्मरन्ति तम् ॥ ११॥ अब्ज - मार्दव - विलासिपाणिमान् मांसलोपचितिमत्प्रगण्डवान् । दादर्पित-कर- प्रकोष्ठभागातनोति मधुरौजसोर्युतिम् ॥१२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #49 -------------------------------------------------------------------------- ________________ એના કાન વાળથી ઢંકાયેલા રહે છે, કાન પર લાલકેસરનાં ટપકાં કરેલાં હોય છે, અધખીલેલી કળી જેવા નાજુક કાન પર સોનાની બુટ્ટી ક્રીડા કરે છે. ૭. શ્યામવર્ણના શંકરે માથા પર સફેદવર્ણની ગંગાને ધારણ કરી છે તેની સામે આ શ્રેષ્ઠીએ પોતાના ગૌર દેહના મસ્તક પર, શ્યામવાળના બહાને યમુનાને ધારણ કરી છે. ૮. આનું મુખ સાથે કમળની સરખામણી થઈ ન શકે, કેમ કે મુખ દિવ્ય છે, કમળ ભૌતિક છે. આનાં મુખ સાથે સૂર્યની સરખામણી થઈ ન શકે, કેમ કે સૂરજ ઉગ્ન છે, મુખ શાંત છે, આનાં મુખ સાથે ચન્દ્રની સરખામણી થઈ ન શકે, કેમકે ચંદ્ર પર કલંક લાગેલું છે, મુખ વિમલ છે. એનાં મુખ સાથે તો કેવળ એનાં મુખની જ સરખામણી થઈ શકે. ૯. મનોહર મસ્તક ધારણ કરનારી ડોક પર મોંઘા મોંઘા હારો ઝૂલતા રહે છે. શક્તિઓ તો ગુણોના સંપર્કને લીધે જ સુંદર બને છે. ૧૦. એના મજબૂત ખભાને દૂરથી જો ઈને પણ સૈનિકો પ્રભાવિત થાય છે. સવારે સુર્યનમસ્કારમાં શ્વાસ ખેંચતી વખતે અગણિત સૈનિકો એના જેવા શક્તિશાળી બનવાનું વિચારતા હોય છે. ૧૧. એના હાથની હથેળી કમળ જેવી કોમળ છે, તો બાહુઓ માંસલ છે અને કાં મજબૂત છે. આ રીતે તે મધુરગુણ અને ઓજસગુણની યુતિ સાધે છે. ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨ Page #50 -------------------------------------------------------------------------- ________________ वजभित्तिसबलेन वक्षसा धैर्य-धोरण-धुरावधारिणा । विघ्नकोटिमपहाय दूरतो वित्तकोटिरुपदीकृताऽञ्जसा ॥१३॥ कुक्षिराश्रुतगभीरनाभिना मेदतानववता सुलक्षणः । यौवनस्य च सुखस्य संश्रयं स्वास्थ्यमस्य निरवद्यमाहरत् ॥१४॥ मध्यमस्य हि सुवर्णरज्जुना नित्यबद्धमिति मेरुवर्णवत् । दीप्यमान-परिवर्तिभिर्ग्रहैः स्वर्णिनोऽस्य सुषमा मगध्यति ।।१५।। रोमलेशयुतयाऽस्य जङ्घया नोपमेयमिह वस्तु किञ्चन । वल्कवत्कदलकाण्डवार्तया न्यूनता भवति निविचारया ॥१६॥ पिण्डिकाबलवशैरिहाऽद्धिभिः निर्विकम्पचलनं विधीयते । सत्त्वमर्जितसुखं पदायताबद्धमुन्निरितकण्टकं पथि ॥१७॥ पादयामलमलं सदङ्गलीपञ्चकेन सहितं हिताध्वगम् । पञ्चतां व्रजति भासुरैर्नखैरस्य शस्यगमिनो दरिद्रता ॥१८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #51 -------------------------------------------------------------------------- ________________ વજજરની ભીંત જેવી છાતી, ધીરજ રૂપી વાહનની ધુરાને ધારણ કરે છે. આ છાતીએ કરોડો વિદ્ગોને દૂર ફંગોળી દીધા છે અને કરોડોની સંપત્તિને આત્મસાત કરી છે. ૧૩. મેદનો અભાવ અને ગંભીર નાભિ તેના પેટને શોભાવે છે. એની આ સુંદર કુક્ષિ, સુખ અને સ્વાસ્થને અનુકૂળ એવા ઉત્તમ આરોગ્યને દર્શાવે છે. ૧૪. સોનાના દોરાથી હંમેશા વીંટળાયેલી તેની કમ્મર, મેરુપર્વતની જેમ શોભે છે. કેમકે દેદીપ્યમાન અને ગોળાકારે ધારણ કરેલા આ અલંકાર દ્વારા તેની સોનેરી કમરને ગ્રહોની જેવું તેજ વીંટળાયેલું રહે છે. ૧૫. એની જાંઘ પર આછી રોમરાજી છે માટે તેની સરખામણી કોઈની સાથે થઈ શકે તેમ નથી. વલ્કલવાળી કેળની સાથે તેની સરખામણી છાજતી નથી કેમ કે તે સરખામણીમાં ન્યૂનતા છે. ૧૬. એના પગ જે પાનીના જોર પર સ્થિરતાપૂર્વક ગતિ કરે છે. તે પિંડીનું બળ, પગની મોજડીમાં બંધાયેલું છે. તે બળ રસ્તાના કાંટા ઉખેડી નાંખે છે અને સુખનું ઉપાર્જન કરે છે. ૧૭. સુંદર એવી પાંચ આંગળીઓથી શોભતા બે પગ કલ્યાણ માર્ગે ચાલતા હોય છે, મનહર ગતિએ ચાલનારા આ શેઠના પગના ચમકદાર નખોના પ્રતાપે દરિદ્રતાનો નાશ થાય છે. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨ ૨૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ अद्भुताऽस्य विमलस्मितच्छटा कान्तवाक्यरचना मनोहरा । निःस्वनेऽस्ति सहजा वशीकृतिः सौर व्यवहृतावलौकिकम् ॥१९॥ बुद्धयः सुरगुरोरुपार्जिताः सत्त्वमिन्द्रपरिदत्तमुत्कटम् । रामणीयकमनशिक्षितं व्यापकत्वमुदधेरिवोद्धृतम् ॥२०॥ सद्गुणा न गुणभावमागता दोषदृष्टिरिख दोषयाऽऽवृता । स्वर्णदानकरणातुरात्मना वर्जिता न हि निजा सुवर्णता ॥२१॥ वैभवेन स कुबेरजेतृणा ऽदान्निजाय नगराय धन्यताम् । मङ्गलानि सकलानि लब्धवान् रेखया करगया त्रिकोणया ॥२२॥ भूषणैः परिहितैः स्वविग्रह आक्रयं दिविजसर्वशर्मणाम् । कर्तुमस्त्ययमलं परन्तु स दिव्यलोकदययाऽकरोन्न तत् ॥२३॥ वासवोचितमहार्घचीवरैः पुण्यदेह-समलङ्कृति व्यधात् । वाससां बहुसुवर्णतन्तवो ऽदीप्यताऽस्य तनुकान्तिभिर्वता ॥२४।। ३० श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #53 -------------------------------------------------------------------------- ________________ એની હસવાની છટા, મનહર વાણી અદ્ભુત છે. એના અવાજમાં સાહજીક વશીકરણ છે. એનો વહેવા૨ અલૌકિક હદે રસાળ છે. ૧૯. બુદ્ધિ બૃહસ્પતિ પાસેથી મેળવી છે. સત્ત્વ ઇન્દ્ર દ્વારા મળ્યું છે. સૌન્દર્ય કામદેવે આપ્યું છે. ઉદારતા દરિયા પાસેથી મળી છે. ૨૦. ગુણોને ક્યારેય ગૌણ બનાવ્યા નથી. દોષદિષ્ટ તો જાણે અંધારામાં ચાલી ગઈ છે. સોનાનું દાન આપતા રહીને તેણે પોતાની ખાનદાની જાળવી રાખી છે. ૨૧. કુબેરને હરાવી દેવા સક્ષમ એવા વૈભવ દ્વારા તેણે ઉજ્જૈન નગરને ધન્ય બનાવ્યું છે. હાથમાં રહેલી ત્રિકોણ રેખા દ્વારા તે દરેક પ્રકારનો લાભ પામ્યો છે. ૨૨. પોતાના શરીર પર પહેરેલા અમૂલ્ય દાગીનાઓ દ્વારા તે દેવલોકના તમામ સુખો ખરીદી શકે તેમ છે, પરંતુ દેવલોકવાસીઓ ૫૨ દયા રાખીને તેણે તે સુખો ૫૨ કબજો જમાવ્યો નથી. ૨૩. ઇન્દ્ર પહેરે તેવા મોંઘાં વસ્ત્રો એ શરી૨ ૫૨ ધારણ કરે છે. એ વસ્ત્રો સાચા સોનાની જરીનાં બનેલાં હોય છે. તેનાં શરીરનું તેજ પામીને તે વસ્ત્રો ઝળહળ્યા કરે છે. ૨૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨ ૩૧ Page #54 -------------------------------------------------------------------------- ________________ योधनादुपरतेन तेन हि चक्रवर्तिविजयः सुखं कृतः । अस्ति यन्नवनिधानसङ्ग्रहो मन्दिरेऽस्य मणिकुट्टिमावते ॥२५॥ नामिताः सुगुणसाधुनाऽमिता श्रेष्ठिनोऽतिविभवाऽवलेपिताः । मान-मत्सरविहीनचेतसा सज्जना न धनसाधना जये ॥२६॥ आपणावलिषु राजतेतरां पण्यधाम नव-राजगेहवत् । मानवैः कलकलै-जैतागतैहिनैरभिनवैस्समाकुलम् ॥२७॥ स्नेहचिद्घनमना मनागपि दुःखवत्यनुगते दृशोः पदम् । अश्रुभिस्तदवलोक्यतां हरन् तस्य तुष्टिमतुलामदर्शयत् ॥२८॥ नापराधवति रोषदृष्टयो नाऽधनेषु परिहाससृष्टयः । तस्य सन्ति तत एव सद्मनि वर्धमान-विभवानुवृष्टयः ॥२९॥ प्रेष्यवर्गमपि मातृवत्सलः पारिवारिकपदं मुदाऽऽर्पयत् । तेनुरस्य महिमानमादरादासगेहगतमिष्टभुक्तयः ॥३०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #55 -------------------------------------------------------------------------- ________________ એનાં ઘરની જમીન મણિઓથી મઢેલી છે. આ ઘરમાં તેણે નવીનવી સંપત્તિઓ એકઠી કરી રાખી છે. એવું લાગે છે કે યુદ્ધ કર્યા વિના જ નવલા નિધાન મેળવી તેણે ચક્રવર્તીને હરાવી દીધા છે. ૨૫. તે ઉત્તમ ગુણો દ્વારા સજજનતાનાં શિખરે બિરાજે છે. અત્યંત વૈભવને લીધે અભિમાની બની ગયેલા અન્ય શ્રેષ્ઠીઓને તેણે અભિમાન અને ઇર્ષ્યા વિનાનું મન રાખીને હરાવી દીધા છે. સજજનો, પૈસાના જોરે જીતવાનું પસંદ કરતા નથી. ૨૬. નગરની દુકાનોમાં તેની દુકાન રાજાનાં નવાં ઘરની જેમ શોભે છે કેમ કે તેની દુકાન માનવો, ઘોંઘાટ અને અલગ અલગ વાહનો દ્વારા ઘેરાયેલી રહે છે. ૨૭. એ અત્યંત લાગણીશીલ છે. દુઃખી વ્યક્તિ નજર સમક્ષ દેખાય તો પોતાની આંખમાં આંસુ ભરી દઈને એ દુ:ખી વ્યક્તિને જોવાનું તે ટાળી દે છે અને તે દુ:ખી વ્યક્તિને ભરપૂર સંતોષ આપી દે છે. ૨૮. ગુનેગાર ઉપર ક્રોધ કરતો નથી, ગરીબોની મજાક મશ્કરી કરતો નથી માટે તેનાં ઘરમાં ધનની વર્ષા વધતી જ જાય છે. ૨૯. ઘરના નોકરોને પણ તે કુટુંબના સભ્ય જ ગણે છે. નોકરીના ઘેર રોજેરોજ ખવાતી મીઠાઈઓમાં આ શેઠનો પ્રભાવ જોવા મળે છે. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨ Page #56 -------------------------------------------------------------------------- ________________ याचनाकरजनाऽनुपस्थितेः खेदितो वनविहारचारणैः । गुप्तवेशरचनैरनेकशो गुह्यदानमलमादधादयम् ॥३१॥ नेति वाक्यममुना स्वकोशतो दूरदूरमपसारितं ततः । ओष्ठयोरिव तदेति कर्णयोनैव तत् कृतिकताऽस्य पश्यताम् ॥३२॥ वासुदेवमुखकृष्णताकर पूरितं निजसुवर्णधामभिः । अस्य गेहममलैः सुदामभिरक्षतैस्सुकलितैस्सुहृज्जनैः ॥३३॥ व्यस्मरन्न समुदीरितोऽर्चनैनम्रतां सकललोकसत्कृतैः । पुण्यतोऽपि गुणगौरवादसौ धन्यतां समधिकामिवावहन् ॥३४॥ तद्गुणानपरिमेयकान् हरिः पश्यतीव जलधेस्तले स्थितः । वेलयोच्छलदनन्तवीचिभिनित्यमेव गणयन् त्रपावशः ॥३५॥ सायकैरिव सुदीर्घदर्शिभिलक्ष्यवेधिभिरमध्यपातिभिः । साहसिक्यसुहितैरनूनकै(बलं जयति तत्त्वचिन्तनैः ॥३६।। ३ ४ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #57 -------------------------------------------------------------------------- ________________ દાન લેનારી વ્યક્તિ ન મળે તો તે નિરાશ બની જાય છે. ગુપ્તવેશ લઈને વનવિહા૨ કરે છે અને ઘણું બધું ગુપ્તદાન કરે છે. ૩૧. પોતાના શબ્દકોશમાંથી તેણે ના-શબ્દને દૂરદૂર કાઢી મૂકયો છે, તેના હોઠેથી ના નીકળતી નથી અને એટલે જ તેના કાનપર ના-શબ્દ પડતો નથી, મતલબ તેને કોઈ ના પાડતું નથી. કમાલ કહેવાય. ૩૨. એનાં ઘરમાં ઘણાં મિત્રો આવે છે. આ મિત્રોના ઘરો સોનેરી છે. આ મિત્રો એકદમ સ્વચ્છ છે. આ મિત્રોએ અખંડ એવી મોંઘી માળાઓ પહેરેલી છે. આવા ઘ૨ દ્વારા તે કૃષ્ણને પરાજય આપે છે કેમ કે કૃષ્ણનાં ઘરે આવેલો સુદામા નામનો મિત્ર એક જ હતો, તેનું ઘર સોનાનું નહોતું, તેનું શરીર મેલું હતું અને તેના હાથમાં તો ચોખા જ હતા. ૩૩. લોકો આદરસત્કાર કરે, બહુમાન આપે તો પણ તે નમ્રતાને ભૂલતો નથી. તે પુણ્ય કરતાં ગુણોને વિશેષ મહત્ત્વ આપવામાં ધન્યતા માને છે. ૩૪. એના અપરિસીમ ગુણોને જોઈને શરમાયેલા વિષ્ણુ દરિયાનાં તળિયે છૂપાઈને બેસી ગયા છે. ભરતીમાં ઉછળતાં મોજાં દ્વારા હંમેશા તે શ્રેષ્ઠીના ગુણોને ગણ્યા કરે છે. ૩૫. તેની પ્રતિભા તીર જેવા ટંકશાળી તત્ત્વચિન્તનથી શોભે છે. તીર ઉડીને દૂર સુધી જાય છે, તત્ત્વચિન્તન દીર્ઘદર્શી હોય છે. તીર લક્ષ્યનો વેધ કરે છે. તત્ત્વચિન્તન લક્ષ્યને સ્પષ્ટ બનાવી રાખે છે, તીર અધવચ્ચે પડી જતું નથી, તત્ત્વચિન્તન અધૂરું હોતું નથી. તીર અને તત્ત્વચિન્તનમાં સાહસનો પ્રયોગ થયેલો હોય છે. તીર ખૂટતાં નથી અને તત્ત્વચિન્તન થોડું હોતું નથી. ૩૬. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨ ૩૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ वास्तवानुगुणितां विचारणामादरेण हृदि धारयत्यसौ । कल्पनामपि च भावनामपि वास्तवादपगतां न धारयेद् ॥३७॥ कार्यनिर्णयमयं विचारितैलक्षशो वितनुते सुनिश्चितम् । तस्य चान्तमविचारितैः फलैरानयत्यनवधिं गतवरः ॥३८॥ कार्यकालमुचितं प्रतीक्षते कार्यबाधकबलं समीक्षते । कार्यकारणविधिं निरीक्षते कार्यमुद्गतफलं तथेक्षते ॥३९॥ तर्कशुद्धपरिणामधारणादुत्थिताऽस्य करणव्यवस्थितिः । अभ्युदायकदशावशाऽभवत् पूर्वयैव रविरुनर्ति श्रयेत् ॥४०।। अम्बुवाह इव नीरधारया वारिराडिव विशालवेलया । मेघकाल इव दिव्यविद्युता कम्बुरुज्ज्व लतयेव संयुतः ॥४१॥ भार्ययाऽनुपमया विराजते पुष्पपुञ्ज इव सौरभाञ्चितः । भूमिजानुखि कन्दराङ्कितोऽ सौ सुधायुत इव स्वधाधिपः ॥४२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #59 -------------------------------------------------------------------------- ________________ વાસ્તવિકતાને અનુરૂપ રહે તેવું જ તે વિચારે છે. કલ્પનામાં કે ભાવનામાં પણ તે વાસ્તવિકતાની ઉપેક્ષા કરતો નથી. ૩૬. કામ કરવાનું નક્કી કરતી વખતે તે લાખ્ખો વાર વિચાર કરીને પછી જ ચોક્કસ નિર્ણય લે છે. પરિણામે તેને ફળ મળે છે તે ધાર્યા કરતાં પણ મોટું હોય છે. ૩૮. કામ કરવા માટે યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે. કાર્યમાં વિદન બની શકે તેવાં પરિબળોની સારી રીતે ઓળખી લે છે. કાર્યમાં સહાયક બને તેવા પ્રયોગોને શોધી કાઢે છે અને આ રીતે તે કામને સફળ બનાવે છે. ૩૯. તર્કબદ્ધ રીતે પરિણામની કલ્પના કરીને તે કાર્ય કરવાનું શરૂ કરતો હોય છે માટે તેની ઉન્નતિ અવશ્ય થાય છે. સૂરજ ઉગવા માટે પૂર્વદિશાનો સાથ લે તે રીતે તે પરિણામની કલ્પનાપૂર્વક પ્રવૃત્તિનો સાથ લે છે. ૪૦. અનુપમ પત્નીની સંગાથે તે શોભે છે. કેવી રીતે ? મેઘ સાથે વર્ષો હોય, દરિયા સાથે ભરતી હોય, ચોમાસા સાથે વીજળી હોય, શંખ સાથે ઉજજવળતા હોય, ફૂલ સાથે સુગંધ હોય, પહાડ સાથે ખીણ હોય અને ઇન્દ્ર પાસે સુધા હોય તે રીતે આ શ્રેષ્ઠી અનુપમ પત્ની સાથે શોભે છે. ૪૧-૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨ Page #60 -------------------------------------------------------------------------- ________________ ३८ भागधेयमिव सर्वसौख्यकृत् साहचर्यमनयाऽनुभावयन् । विक्रियाविरहितैरयं सुखैः स्वर्गलोकमतिशेत उत्तमैः ॥४३॥ नीतिमान् करुणया वशंवद आत्मचिन्तनपरस्समाधिभाग् । मूर्तिमानिव च धर्म आर्हतः श्रावकेषु मुकुटस्थतां गतः ॥ ४४ ॥ सूर्याणामिव कोटिभिर्विरचितं तेजस्तदीयं महत् कारुण्यैरकलङ्कमस्ति यदतो दाहो न केषाञ्चन । एवं पुष्पकरण्डिनीजनमुखैरेकाग्रमालोकितः प्रेम्णामुत्सवमावहन् समभवत् साक्षात् स पुण्योदयः ॥ ४५ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् २ Page #61 -------------------------------------------------------------------------- ________________ સમસ્ત સુખોને આપનારાં સૌભાગ્ય જેવા સહવાસનો અનુભવ તે પત્ની સાથે મેળવે છે. વિકાર વિનાના અનેક સુખો દ્વારા તેઓ સ્વર્ગલોકને પરાજીત કરે છે કેમ કે દેવલોકમાં વૈશ્ર્યિવિદ્યા દ્વારા અનેક સુખો મળે છે અને તેમણે તો વિક્રિયા વિના જ સુખો મેળવ્યા છે. ૪૩. તે નીતિ જાળવે છે. દયાવાનુ છે, આત્માની ચિંતા કરે છે, સમાધિનો અનુભવ કરે છે. જૈનધર્મનું તે મૂર્તિમંત સ્વરૂપ છે. શ્રાવકોમાં તે શિરમોર છે. ૪૪. કરોડો સૂરજે ઘડ્યું હોય તેવું તેનું તેજ છે. ‘તેનાં દિલમાં અફાટ કરુણા છે, ઉગ્રતા નથી તેથી તે કોઈને દઝાડતો નથી' આવું વિચારનારા ઉજજૈનનગરવાસીઓ તેને હંમેશા સદ્ભાવથી જોયા કરે છે. સૌના પ્રેમને જીતવા દ્વારા તે સાક્ષાત્ પુણ્યનો અવતાર બન્યો છે. ૪૫. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨ ૩૯ Page #62 -------------------------------------------------------------------------- ________________ सर्गः ३ ( उपेन्द्रवज्रावृत्तम्) अथैकदा राजसभानिवृत्तः शुभस्सुधीरो बलवान् प्रतस्थे । नरेन्द्र-मन्त्रीश्वर-वाहिनीशैस्समं महः स्वं विकिरन् समन्ताद् ॥१॥ नयानुकूलो धनकोटिशाली करार्जितश्रिर्दुतदत्तसम्पद् । प्रशस्यनीतिस्स बभौ सभायां किमर्थशास्त्रस्य नवाऽवतारः ॥२।। शभासने स्वर्णमये विमुक्ते विवर्णता तत्र सुरालिकेऽभूत् । अगण्यताराखचितेऽपि खे स्यात् विनेन्दुना दर्शतिथिप्रचारः ॥३॥ सभामहास्तम्भविकीर्णकन्याशतानुभावोल्लसनस्मितेन । अमुष्य वक्त्रोपहितेन भित्तिः त्रपाऽभ्यसूयाभिरिवाचलाऽभूत् ॥४॥ सुधानिषेकं सततं वचोभिस्तथाऽकरोदेष सभाजनेषु । यथा व्रजन्तं तमवेक्षमाणो जनो बभूवाऽऽहरशून्यनासः ॥५।। पदे पदे द्वारसमीपतायां यदेव धैर्यं गुणवान् स दधे । ततोऽप्यपट्योऽस्य यशोऽवदाता अधीरतां वातहता विजग्मुः ॥६॥ ४० श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #63 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૩ એક વખત તે રાજસભામાં કાર્ય પતાવીને પ્રયાણ કરવા નીકળ્યો. તેનું સૌભાગ્ય રાજા જેવું જણાતું હતું. તેની બુદ્ધિમત્તા મંત્રી જેવી જણાતી હતી અને તેની તાકાત સેનાપતિ જેવી જણાતી હતી. ૧. રાજસભામાં તે અર્થશાસ્ત્રના નવા અવતાર જેવા દેખાતો હતો. અર્થશાસ્ત્રમાં અનુકૂળ વ્યવસ્થા બતાવી હોય છે. તે નયને અનુકૂળ હતો. અર્થશાસ્ત્રમાં અલગ અલગ કક્ષાની સંપત્તિઓ ગણાવી હોય છે, તેની પાસે કરોડો રૂપિયા હતા. અર્થશાસ્ત્રમાં ક૨ લેવા દ્વારા પૈસા મેળવવાનું માર્ગદર્શન છે, તે પોતાના હાથે પૈસા કમાતો હતો. અર્થશાસ્ત્રની પદ્ધતિથી તુરંત પૈસા મેળવી શકાય છે, તે દાન આપવામાં વિલંબ કરતો નથી. અર્થશાસ્ત્ર નીતિનો માર્ગ બતાવે છે, તે ઉત્તમ રીતે નીતિનું પાલન કરે છે. ૨. તે સોનેરી સિંહાસન પરથી ઊભો થયો તેને લીધે તે રત્નમટ્યું સિંહાસન ઝાંખુ પડી ગયું. આકાશમાં ભલે અસંખ્ય તારા હોય પણ ચન્દ્ર ન હોય તો અમાસની તિથિ જ ગણાય છે. ૩. રાજસભાના ભવ્ય સ્તંભો ૫૨ કોતરેલી કન્યાઓમાં પ્રાણ રેડી દે તેવું સ્મિત શ્રેષ્ઠીનાં ચહેરા ૫૨ પથરાયેલું હતું. તે સ્મિત જોઈને ભીંત, શરમ અને ઇર્ષ્યાના ભાવથી સ્તબ્ધ બની ગઈ. ૪. સભામાં બોલવાના અવસરે તેણે સૌને વાણી દ્વારા એવું અમૃત પાયું હતું કે તેની વિદાયને જોઈને સૌના શ્વાસ થંભી ગયા. (અમૃત પીનારા દેવો શ્વાસ લેતા નથી.) ૫. ધૈર્યપૂર્વક, પગલે પગલે તે દરવાજાની નજીક પહોંચ્યો પરંતુ તેના યશથી ઉજળા બનેલા પડદાઓ હવાની સાથે અધીર બની ઉછળવા લાગ્યા. ૬. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૧ Page #64 -------------------------------------------------------------------------- ________________ प्रणामिदौवारिककुन्तनामकृतप्रयाणस्समवाप बाह्यम् । सुराज्यलक्ष्म्या नतनेत्रदृष्ट्या स सम्मतः किं गृहदर्शनार्थम् ।।७।। सभापरित्यागिनि पूर्वमस्मिन् रवे रुचस्स्वर्णरुचो निपेतुः । ततो गलत्स्वेदकणैस्स गौरै श्चकार सर्वा अपि तास्स्ववर्णाः ॥८॥ प्रतिस्वरूपेण भुवं श्रितेन सितेतरणाऽनुगतः स्वपीठे । व्यतीतमायुष्कमिव स्मरन् स बभौ किलाऽऽत्मस्मृतिजागरूकः ॥९॥ गतस्स यावच्चरणैः पुरस्ताद् विहङ्गिकायानभृतस्तु तावत् । महान्ति पुण्यानि किलाऽस्य गातुमुपस्थिता दण्डभृतोऽप्यदण्डाः ॥१०॥ सुयोगवाही शुभदृष्टिपातो ग्रहो यथोच्चः जनिपत्रिकायाम् । निषत्तिभागत्र विराजते स्म समुन्नतैर्भाग्यभरैस्समय॑ः ॥११॥ पथे सरन्ती शिबिका जनाढ्ये समुद्रनीर विललास नौवत् । स्थिरासनः श्रेष्ठिवरस्सुवासा न मध्यमस्तम्भपदं बभार ? ॥१२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #65 -------------------------------------------------------------------------- ________________ દ્વારપાળોએ ભાલા નમાવીને તેમને પ્રયાણની અનુમતિ આપી. ભાલા નમ્યા તે બહાને રાજલક્ષ્મીએ આંખનો ઇશારો કરીને તેને ઘરે જવા અનુમતિ આપી હોય તેવું લાગ્યું. ૭. તે સભાની બહાર આવ્યો ત્યારે પહેલાં તો સૂરજનાં સોનેરી કિરણો તેની પર પથરાયા, પછી - શરીરના પસીનાના બિંદુઓ દ્વારા તેણે સોનેરી કિરણો પોતાના દેહવર્ણ જેવા ગૌર બનાવ્યા. ૮. જમીનપર શ્યામ પડછાયો તેની પાછળ ચાલતો હતો. જાણે કે વીતેલું આયુષ્ય યાદ કરીને તે આત્માની ચિંતા કરતો હતો. ૯. તે થોડાક પગલાં ચાલ્યો એટલામાં પાલખી ઊંચકનારા સેવકો તેની સમક્ષ આવી ગયા. હાથમાં દંડ હોવા છતાં તેઓ સજાપાત્ર ન હતા. તેઓ જાણે શ્રેષ્ઠીના મહાનું પુણ્યનું ગાન કરવા આવ્યા હતા. ૧૦. જન્મપત્રિકામાં રહેલો ગ્રહ, શુભયોગ અને શુભદૃષ્ટિ પામીને ઉચ્ચ બને છે તેમ સારાં કાર્યો કરનારો અને પવિત્ર નજર ધારણ કરનારો શ્રેષ્ઠી આ પાલખીમાં બેસીને ઉત્તમ ભાગ્ય દ્વારા પૂજ્ય બન્યો હતો. ૧૧. દરિયામાં નાવ સરકતી હોય તે રીતે માર્ગ પરથી એ પાલખી આગળ ચાલી. સ્થિર અને સુંદર વસ્ત્રવાળા શ્રેષ્ઠી નાવની મધ્યમાં રહેલા કૂવાથંભ જેવા લાગતા હતા. ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૩ Page #66 -------------------------------------------------------------------------- ________________ ४४ समुद्धतैः पादगतैर्भुजिष्याः प्रकम्पयन्तो बहु मार्गभागान् । अचालितस्कन्धयुगैरकम्पं तमावहन्तः कुसृतिं व्यकुर्वन् ॥१३॥ गवाक्षिकास्थायिवराङ्गनानां मनांसि नेत्राणि वचांसि जहे । स्मरन्ति तं नेतरदक्षिभागे नयन्ति ता मुग्धतयैव मूकाः ॥१४॥ जयध्वनिस्तोमसमर्थ्यमानः प्रयातवानेष महाट्टमार्गम् । गृहाङ्गणासन्नगते च तस्मि - न्नमन्दमुच्चावचघोषणाऽभूत् ॥१५॥ अमुष्य वर्धापनमक्षतानामजस्त्रवृष्ट्या परिवारकन्याः । अकुर्वताऽऽयातमिवावलोक्य दिशास्त्रियश्चक्रधरं प्रमोदात् ॥ १६ ॥ स यावदाक्रीडमियाय तावत्प्रियं जगौ पालितकोकिलालिः । घनेषु पर्णेषु तिरोहिताऽपि प्रतिस्वर्गेहमियं विवेश ॥१७॥ विलासिचूडाचलितं वितन्वन् स्वबर्हविस्तारणकौतुकेन । विलोकयन् श्रेष्ठिनमात्मभावैमन्त्रयन्नृत्यविधौ मयूरः ॥ १८ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભોઈઓ મજબૂત રીતે પગલાં માંડીને રસ્તાઓને ધ્રુજાવતા આગળ ચાલ્યા પરંતુ ખભા હલે નહીં અને પાલખીમાં શ્રેષ્ઠી કંપે નહીં તે રીતે ઊચકવાનો જાદુ તો તેમણે કર્યો જ. ૧૩. ગવાક્ષમાં ઊભી રહેલી સ્ત્રીઓનાં મનનું, આંખોનું અને વચનનું તેણે અપહરણ કરી લીધું તેથી તે સ્ત્રીઓ તેના સિવાય બીજાનો વિચાર કરતી નથી, બીજું કાંઈ જોઈ શકતી નથી અને તેની યાદમાં ખોવાઈને ચૂપ થઈ ગઈ છે. ૧૪. મહામાર્ગપરથી જયજયકારપૂર્વક પ્રયાણ કરીને તે ઘરઆંગણે પહોંચ્યો ત્યારે તેની સમક્ષ સ્વાગત માટેનો મોટો કોલાહલ મચી ગયો. ૧૫. ચક્રવર્તીને આવેલા જોઈને દિશાકુમારીઓ વધામણા કરે તે રીતે તેને આંગણે આવેલો જોઈને પરિવારની કન્યાઓએ ચોખાથી વધામણાં કર્યા. ૧૬. ઘરના બગીચામાં તેનો પ્રવેશ થયો ત્યારે પાળેલી કોયલોએ મીઠા સૂરો છેડયા તેના પડઘા ઘરમાં પડ્યા. પાંદડાઓમાં છૂપાયેલી કોયલો આ રીતે ઘરમાં પહોંચી ગઈ. ૧૭. પોતાની પાંખો ફેલાવી રહેલો મોર, પોતાની સુંદર કલગી નચાવતો શ્રેષ્ઠી સમક્ષ આવ્યો અને શ્રેષ્ઠીને આત્મીયતાપૂર્વક નૃત્ય કરવા માટે આમંત્રણ આપવા લાગ્યો. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૫ Page #68 -------------------------------------------------------------------------- ________________ ४६ शुकस्तु चञ्च्वा धृतधातुदण्डः स्वपक्षनिस्ताडितपञ्जरस्तम् । अवेक्ष्य रागातिशयादुदग्रं चकार चित्कारमनेकवारम् ॥१९॥ मुखाग्रकेशा चलमानकर्णा करञ्जनेत्रैरमुमीक्षमाणा । धरालुठत्पुच्छवती सुमन्दं जगाद मार्जारकनी किमेनम् ? ॥२०॥ जहावथाऽऽलिन्द्रपदानुपाताद् विहङ्गिकां दासगणं ददन् स्वम् । सतां सदा त्यक्तिभिरेव दानै स्समं समाख्या बत भिन्नशब्दैः ॥ २१ ॥ स देहलीमैच्चरणानुचारैर्व्यधादिहामुष्य मुदा प्रसूनैः । सधर्मिणी स्वागतमादरेण महेद् वसन्तर्तुकलैव माघम् ॥२२॥ गतश्रमे श्रेष्ठिनि धौतपादे पटान्तराधायिनि भोजनार्थम् । निमन्त्रणायाऽस्य वधूस्समायात् महान् हि मानव्यसनेन बद्धः ||२३|| रसाकुलं स्नेहमयं मनोज्ञं सुदर्शनं पात्रनियोजितञ्च । अवाप्य भोज्यं स्वजनेन तुल्यं परां स तुष्टिं समवाप धन्यः ||२४|| श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #69 -------------------------------------------------------------------------- ________________ ઘરના પોપટે તેને જોઈને ચાંચથી પાંજરાના સળિયા પકડી લીધા અને પાંખો પીંજરા પર પછાડતા પછાડતા એ પ્રેમના આવેશમાં એકદમ જોરથી ચિત્કાર કરવા લાગ્યો. ૧૯. મોઢા આગળ વાળ રમાડતી, કાનને હલાવતી, પાલતુ બિલાડી માંજરી આંખે તેને જોઈને જમીન પર પૂંછડી ઘસતા ઘસતા ધીમેથી શું બોલી તે સમજાયું નહીં ? ૨૦. સેવકોને પૈસા આપીને તેણે પાલખીમાંથી ઓસરી પર પગ મૂક્યા. સજજનો ત્યાગ અને દાન એક સાથે જ કરે છે. ૨૧ પગલાં માંડીને તે ઉંબરે આવ્યો. તેની ધર્મપત્નીએ ફૂલો દ્વારા આનંદપૂર્વક તેનું સ્વાગત કર્યું. મહા મહિનાને તો વસંતઋતુ જ લાડ કરી શકે. ૨૨. શ્રેષ્ઠીએ થોડો આરામ કર્યો, પગ ધોયા, કપડાં બદલ્યાં તે પછી તેમની ધર્મપત્ની તેમને જમવાનું આમંત્રણ આપવા આવી. મહાન પુરુષોને માન વિના ચાલતું નથી. ૨૩. સ્વજનો જેવું સુંદર ભોજન પામીને તે સંતોષ પામ્યો. સ્વજનો આનંદિત હોય, ભોજન સ્વાદિષ્ટ, સ્વજનો પ્રેમાળ હોય, ભોજન ઘીવાળું. સ્વજનો મનગમતા હોય, ભોજન ભાવતાં. સ્વજનોને જોવાનું ગમે, ભોજન પણ ગમે. સ્વજનો યોગ્ય સ્થાને જ વ્યવહાર રાખે ભોજન પાત્રમાં પીરસાય. ૨૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૭ Page #70 -------------------------------------------------------------------------- ________________ स्वकक्षमासाद्य विराममुद्रामुपाश्रितोऽपृच्छदयं स्वपत्नीम् । न दुग्धपाकग्रहणं कृतं किम् ? तनौ न शाता तव वर्तते किम् ? ॥२५॥ अवाप्य तां भावगभीरपृच्छां नता मुखेनाऽभवदङ्गना सा । स्रवद्भिरेवाशुजलैरमुष्या अवाप्तवानुत्तरमिभ्यवर्यः ॥२६॥ अतर्कितैरश्रुजलैरवाक्यः सुकोमलालिङ्गनबन्धनैस्ताम् । अदात् समाश्वासनमुत्तमोऽसौ हरेत् खलु स्पर्शगिराऽपि दुःखम् ॥२७॥ विशालवक्षोधृतमस्तकायाः शिरोजभारो बहुपुष्यगन्धी । सकम्पनस्कन्धचरत्करस्य बभूव तस्य श्वसनेन धन्यः ॥२८॥ गृहे कदाचिन्न हि दुःखमित्थं विलोकितं केनचिदित्यकाण्डम् । स्वकीयदुर्भाग्यमिवोच्चरन्ती तदश्रुपीडा न विराममाप ॥२९॥ गवाक्षपाल्यामुपवेशयन् तां तदंसमीषत् समपीडयत् सः । तदाननालोकनविह्वलाक्षो निरूचिवान् प्रीतिरसार्द्रवाचम् ॥३०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #71 -------------------------------------------------------------------------- ________________ જમ્યા બાદ પોતાના ઓરડામાં આરામ માટે બેસીને તેણે પત્નીને પ્રશ્ન પૂછુયો : ‘કેમ આજે દૂધપાક ન લીધો ? તબિયત સારી નથી ?' ૨૫. ગંભીરતાપૂર્વક પૂછાયેલો આ પ્રશ્ન સાંભળીને પત્નીએ મુખ નીચે ઝૂકાવ્યું. એની આંખમાંથી આંસુ નીકળવા લાગ્યા એ જ એનો શ્રેષ્ઠીને અપાયેલો જવાબ હતો. ૨૬. અચાનક પત્નીની આંખમાં આંસુ જોઈને શ્રેષ્ઠી સ્તબ્ધ થઈ ગયો. પત્નીને હળવેથી ભેટીને તેણે આશ્વાસન આપ્યું. સ્પર્શની વાણી પણ દુ:ખને હરે છે. ૨૭. શ્રેષ્ઠીપત્નીનું મસ્તક શ્રેષ્ઠીની છાતી પર ટેકવાયેલું હતું. શ્રેષ્ઠીપત્નીના ધ્રુજતા ખભા પર શ્રેષ્ઠીના બે હાથ મૂકાયેલા હતા. ફૂલોની સુવાસવાળા શ્રેષ્ઠીપત્નીના લાંબાવાળને શ્રેષ્ઠીના શ્વાસો અડતા હતા. ૨૮. આ ઘરમાં આ રીતે કોઈએ દુઃખ જોયું નથી, આવા અકસ્માત દુર્ભાગ્યને જાહેર કરતી હોય તે રીતે તે આંસુની પીડા શાંત ન થઈ. ૨૯. શ્રેષ્ઠીએ રડી રહેલી પત્નીને ઝરૂખાની પાળે બેસાડી. તેના ખભા પર ધીમેથી હાથ દબાવ્યો. તેના ચહેરા સામે જોયું. નિરાશ બનીને પ્રેમસભર વાણીમાં શ્રેષ્ઠીએ કહ્યું : ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૪૮ Page #72 -------------------------------------------------------------------------- ________________ त्वदक्षिकान्तिं परिपायिनो हि प्रसन्नता मे सहजाऽस्खलन्ती । त्वदश्रुभिधौंतसुखस्य मेऽथो विधिश्शरण्योऽस्ति किमत्र कुर्वे ॥३१॥ तवाधराणां मधुरे रसेऽस्त्रैनिधीयते क्षारजलानि हन्त ! । स्वकीयसौन्दर्यमयि त्वमेवं विसर्जयन्ती न पुराऽसि दृष्टा ॥३२।। कपोलयोरुज्ज्वलयोः शुभाङ्गि ! तवाक्षिनीराणि ननु व्रजन्ति । शशाङ्कबिम्बग्रसनाय बद्धैः सगोत्रतां राजततारजालैः ॥३३॥ विनाऽप्यलङ्कारमिहाऽऽस्यशोभा तवाऽस्ति नीररपि वर्धते सा । परन्तु भावास्तव वेदनानां व्यथानुबद्धं तनुते मनस्कम् ॥३४॥ विमर्शनानि हृदयेन चेतस्तनोति ते देवि ! निरुद्धवाचः । सकम्पवक्षोजनिपातितानि जलानि तस्मादविरामभाञ्जि ॥३५॥ वचोनिबद्धं न भवेद् यदेव तदीक्षणेङ्गैर्वदसि प्रिये त्वम् । किमस्ति नेत्रैरपि नोद्यते यद अभदरे ! किं कथय प्रिये ! माम् ॥३६।। श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #73 -------------------------------------------------------------------------- ________________ તારી ચમકતી આંખોની કાંતિને જોઈને મારી પ્રસન્નતા અખંડ રહે છે. આ આંખોમાંથી નીકળતાં આંસુઓએ મારાં સુખોને દૂર કરી નાંખ્યા છે. હું શું કરું ? વિધાતા જ મારું શરણ બની શકશે. ૩૧, તારા મીઠા હોઠો પર આંસુઓ ખારો રસ લગાડી રહ્યા છે. તારાં સૌન્દર્યને તું તારા જ હાથે બગાડવા બેઠી હોય તેવું આજે પહેલીવાર જોવા મળે છે. ૩૨. તારા ગોરા ગાલ પર આંસુઓ સરકી રહ્યા છે તે ચન્દ્રમાને બાંધી લેવા માટે ફેલાયેલી ચાંદીના તારની જાળ જેવા લાગે છે. ૩૩. તારા ચહેરો એટલો સુંદર છે કે દાગીના વિના પણ સુંદર દેખાય છે, આંસુઓ સાથે પણ તારો ચહેરો ખૂબસૂરત લાગે છે. પરંતુ તારા ચહેરા પર દુ:ખના ભાવો અંકાયા છે તે મારાં મનને દુઃખી કરી દે છે. ૩૪. તારી લાગણીઓને જાળવનારું હૃદય, તારા વિચારોને સાચવનારા મનની વાત સાંભળી રહ્યું છે તેવું લાગે છે. કેમકે તું ચૂપ છે અને તારા આંસુઓની ધારા તારી ધ્રુજતી છાતી પર ટપકી રહી છે. ૩૫. બોલી ન શકાય તેવી વાતો તું આંખના ઇશારે જણાવતી હોય છે, આંખથી પણ ન જણાવી શકાય એવું શું બની ગયું છે ? મને કહીશ તું ? ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ तवाङ्गमुष्णं हृदयानुतापैरभाषितामाश्रितमास्यमस्ति । ममाङ्गमास्यञ्च तवानुकारर्निबध्यतामित्थमिवेच्छसि त्वम् ॥३७॥ तवाश्रुबिन्दुप्रतिबिम्बितानि मम स्वरूपाणि निभालय त्वम् । ममैव चित्तस्य विखण्डितस्य मयोपसेव्ये ! शकलानि सन्ति ॥३८॥ त्वदीयदुःखाऽऽकलनेन चित्ते ममाऽभवद् दुःखमवर्णनीयम् । ततोऽधिकं संप्रति दुःखहेतुमजानतो मेऽस्ति तवैव भर्तुः ॥३९॥ तवार्चनीयौ पितरौ कथं स्तः ? कथं कुमार्यस्तव सन्ति सख्यः ? । अवज्ञया केन कदाऽसि दूना ? किमस्ति वाञ्छा तव काचिदूना ? ॥४०॥ गृहादमुष्माद् भगवत्कृपाभिविनिर्गतं भामिनि ! दुःखमात्रम् । प्रिये ! तवोत्सङ्गमुपागतेन भविष्यचिन्तानिहतोऽस्मि तेन ॥४१॥ भवन्ति दुःखानि मनःकृतानि परो निमित्तीभवति प्रबुद्धे ! । मनःस्थली मार्जय मार्दवेन क्षमाधनेनाऽर्जय शुद्धसौख्यम् ॥४२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #75 -------------------------------------------------------------------------- ________________ હૃદયની વેદનાને લીધે તારું શરીર ઉષ્ણ છે, તારું મુખ મૌન છે. મારું હૃદય અને મારું મુખ તારા જેવી જ અવસ્થા પામે એવું તું ઇચ્છી રહી છે ? ૩૭. તારાં આંસુના એક એક બિન્દુમાં મારા પડછાયા પડે છે તે તું જો . મારું મન ભાંગી ગયું છે તેના એ ટુકડાઓ છે. ૩૮. તું દુ:ખી છે તે જાણીને મને અસહ્ય દુઃખ થયું છે પરંતુ તારો પતિ હોવા છતાં તારાં દુ:ખનું કારણ હું જાણતો નથી તેનું દુ:ખ મને વધારે છે. ૩૯. તારા પૂજનીય માતાપિતાની તબિયત સારી છે ? તારી કુમારવય ધરાવતી સખીઓનું આરોગ્ય સારું છે ? કોઈએ તારું અપમાન કર્યું ? ક્યારે ? તારી કોઈ ઇચ્છા અધૂરી છે ? ૪૦. ભગવાનની કૃપાથી આ ઘરમાં કોઈ દુઃખોને સ્થાન નથી મળ્યું. આજે તારા ખોળામાં દુ:ખ આવ્યું છે. મને આ ઘરનાં ભવિષ્યની ચિન્તા સતાવી રહી છે. ૪૧. તું તો સમજદાર છે. દુઃખ તો મનને લીધે થાય. સામો માણસ તો કેવળ નિમિત્ત બને છે. તારા મનને કોમળ બનાવી દે. તને કોઈએ તકલીફ આપી હોય તો તેને માફ કરી દે. ચલ, ખુશ થઈ જા. ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૩ Page #76 -------------------------------------------------------------------------- ________________ ममाऽस्ति गोप्यं सुभगे ! किमु त्वद् यतोऽस्ति मद् हन्त ! तवापि गूढम् । अयं हि योगोऽस्ति मिथोऽस्मदीयो विशुद्धिमान् दर्पणदर्पधारी ॥४३॥ सर्मिणी त्वं मम जीवनस्य समग्रविस्तारमुपावृताऽसि । प्रभा यथा चन्द्रमसोऽविभिन्ना नभस्तलालङ्करणं तनोति ॥४४।। अलं वचोभिर्मम मौनमस्तु प्रतीक्ष्यसे त्वं वचनार्थमत्र । मदीयशब्दैस्तव चेन्न शाता त्वदीयशब्दैर्मम साऽस्तु देवि ! ॥४५।। निशम्य पत्युर्वचनानि तस्या बभूव वेगो द्विगुणोऽश्रुपाते । तथापि बाष्पत्रुटदक्षराणि विचक्षणोवाच वधूर्वचांसि ॥४६॥ भवान् मयाऽनेकभवान् सहाऽभूभवत्सहायः शुभवान् ममाऽऽत्मा । त्वयाऽनुसेव्यान् विभवानुपास्य भवे भवे यावदियां भवान्तम् ॥४७।। मनोस्थानां शरणं त्वमेव क्षणे क्षणे संस्मरणं त्वमेव । मुदामरं विस्तरणं त्वमेव व्यथापदां संहरणं त्वमेव ॥४८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #77 -------------------------------------------------------------------------- ________________ તારાથી મેં કશું છૂપાયું નથી. તું મારાથી શું છૂપાડી રહી છે ? આપણો આ ભાવનાત્મક સંબંધ અરીસા જેવો પારદર્શી છે. ૪૩. ચન્દ્રમાથી અભિન્ન એવી ચાંદની સમગ્ર આકાશમાં પથરાઈ જાય છે તેની જેમ, પત્ની તરીકે તું મારાં સંપૂર્ણ જીવન પર પથરાયેલી છે. ૪૪. હું વધારે તો શું કહું? તું જ કાંઈ બોલે તો સારું છે. મારા શબ્દોથી તને શાંતિ ન મળતી હોય તો હું ચૂપ. તારા શબ્દોથી તો મને શાંતિ મળશે. તું કાંઈક બોલ, ૪૫. પતિના આ શબ્દો સાંભળીને પત્નીનું રડવાનું બમણું થઈ ગયું. છતાં તે બુદ્ધિશાળી પત્નીએ ડૂસકાં ભરતાં ભરતાં તૂટતા અવાજે બોલવાનું શરૂ કર્યું. ૪૬. તમે અનેક ભવોથી મારી સાથે છો. મારો આતમાં તમારો સાથ પામીને પુણ્યશાળી બન્યો છે. તમારાં સુખોનો સ્વીકાર કરીને મારે જનમોજનમ તમારી સાથે રહેવું છે. અને તમારી સાથે મોક્ષમાં જવું છે. ૪૭. મારા મનોરથમાં તમે છો ! ક્ષણે ક્ષણે સ્મરણમાં તમે છો. મારા આનંદનો વિસ્તાર તમે છો. મારી વેદનાનો અંત તમે જ તો લાવો છો. ૪૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ भवान् यथा वेत्ति मनो मदीयं तथा स्फुरदर्शन ! वेद्मि नाहम् । कथं नु कुर्यां भवतोऽपमानं त्वयाऽवबुद्धस्य निदर्शनेन ॥४९॥ सति त्वयि स्वर्गमिहैव मेऽस्ति त्वया विना नारकदुःखमत्र । अवेहि चित्तं भवदेकनिष्ठं सुयोग्यहेतुप्रथितव्यथार्तम् ॥५०॥ त्वदेकचिन्तार्चितचेतसश्चेत्तमोऽवलेपश्चिरदुःखदायी । कलङ्कमेतन मदीयमस्ति तदस्ति कस्येति च चिन्तय त्वम् ॥५१॥ वसन्ति नेत्रेषु मदीयभाषाः सुमस्य पत्रेषु सुवासितेव । त्वया विनाऽवैतु परः कथं तां मधुव्रतेनेव सुगन्धधाराम् ॥५२॥ त्वदङ्गणे कुञ्जरराजकुम्भजलैविनिधीतरजस्यहं चेद् । भवेयमेषा किल रङ्गरेखा तदापि सौभाग्यसुखं मम स्यात् ॥५३॥ हृदि त्वदीये प्रभवन्ति चिन्ता मया कृतास्ताः कृपया सहस्व । व्यथामहं मातृपदारविन्दे स्थिता जगामेति विदाङ्कुरुष्व ॥५४।। श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #79 -------------------------------------------------------------------------- ________________ તમે મારા મનને જેટલું જાણો છો તેટલું તો હું પોતે પણ જાણતી નથી. તમે મારાં મનને જાણતા હો અને હું તમારી સમક્ષ એ વાતનું પુનરાવર્તન કરું તો એ તમારું અપમાન ગણાય. હું કેવી રીતે તમારું અપમાન કરું ? ૪૯. તમે સાથે છો તો અહીં જ સ્વર્ગ છે. તમે દૂર છો તો અહીં જ નરક છે. મારું મન તમને જ સમર્પિત છે. ચોક્કસ કારણને લીધે મનમાં વ્યથા નીપજી છે. ૫૦. મારું મન તો તમારા વિચારોમાં જ રમતું હોય છે. મારાં મનમાં જો આવો અંધકાર પથરાયો હોય અને દુઃખ આપતો હોય તો એ મારો દોષ નથી, એ દોષ કોનો ? તે તમે જ વિચારી લો. ૫૧. ફૂલની પાંદડીમાં સુગંધ વસે તેમ મારી આંખોમાં જ મારી ભાષા વસે છે. ભ્રમર વિના બીજું કોઈ સુગંધ ન માણી શકે તેમ તમારા સિવાય બીજું કોઈ મારી ભાષા ન સમજી શકે. પ ૨. તમારાં ઘરનાં આંગણે મોટા હાથીઓ બંધાયેલા છે. એમનાં મદજળથી આ ઘરનાં આંગણની ધૂળ ધોવાય છે. આવાં તમારાં ઘરનાં આંગણિયે હું રંગોળી બનીને પડી રહું તો પણ મારું સૌભાગ્ય ગણાયપ૩. તમારા હૃદયમાં મારાં કારણે ચિન્તા જાગી છે તેની હું માફી માંગું છું. આપણી આદરણીય માતાનાં ચરણકમળની સેવામાં રહીને મને આ દુઃખનું કારણ જાળવા મળ્યું છે. તેટલું જ હું આપને જણાવું છું. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૭ Page #80 -------------------------------------------------------------------------- ________________ वचोभिरात्मानमिवार्पयन्ती ननाम सा यातवती विरामम् । समर्थिततद्वचनो धनी सः तया समं मातृसमक्षमायात् ॥५५॥ विनीतयोर्मस्तकयोर्जनित्री करद्वयीं सा व्यमुचत् पवित्राम् । सुते च वध्वां च समानचित्तं निदर्शयन्ती निजमात्मनीनम् ॥५६॥ निजाङ्गनावेदनयाऽर्तिशाली नतः समापृच्छदुदन्तमस्याः । व्यथाहतो मातृमुखं ददर्श जलाल्पतायां शशिनं यथाऽब्धिः ॥५७।। व्यलोक्यतायं तनुजो जनन्या विगोपितान्तर्व्यथया सतोषम् । नदीव सा निर्झरसङ्गमेन परं प्रमोदं समवाप तेन ॥५८॥ जगाद सा पुत्र तवाऽऽश्रयेण पुराणि देशस्य विकासभाञ्जि । ममाऽऽश्रयेऽसि प्रगुणो महस्विन् ! अनन्तपुण्यं तदिदं मदीयम् ॥५९॥ तवैव पृच्छासु रतिर्ममाऽस्ति तव प्रशंसासु कृतार्थताऽस्ति । तवोन्नती मोदमहं वहामि सुतेषु सर्वस्वमिवास्ति मातुः ॥६०।। श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #81 -------------------------------------------------------------------------- ________________ પોતાના શબ્દો દ્વારા પોતાનાં મનનું સમર્પણ કરીને નમસ્કારપૂર્વક શ્રેષ્ઠીપત્નીએ બોલવાનું પૂરું કર્યું. તેથી વાતનો સ્વીકાર કરીને શ્રેષ્ઠી તેની સાથે માતા સમક્ષ આવ્યો. ૫૫. વિનયપૂર્વક નમેલાં પતિપત્નીનાં મસ્તક ઉપર તે માતાએ બે પાવન હાથ મૂક્યા. કલ્યાણ કરવાની દૃષ્ટિએ પુત્ર અને વધૂમાં એકસમાન ચિત્ત છે તેવું જણાવવા તેણે બંનેનાં માથે એક એક હાથ મૂકવા હતા. ૫૬. પોતાની પત્નીનાં દુ:ખે દુ:ખી થયેલા શ્રેષ્ઠીએ વિનયપૂર્વક માતાને હકીકતની પૃચ્છા કરી. ઓટમાં આવેલો દરિયો ચન્દ્ર સામે જુએ તે રીતે નિરાશ બનેલા શ્રેષ્ઠીએ જવાબ માટે માતા સમક્ષ જોયું. ૫૭. માતાએ પોતાનાં મનની વ્યથા છૂપાવીને સંતોષપૂર્વક પોતાના દીકરા સમક્ષ જોયું. ઝરણું મળે તેથી નદી ઉભરાય તેમ પુત્રને જોઈને તે અત્યંત પ્રસન્ન બની. ૫૮. માતાએ કહ્યું : વત્સ ! તારા આધારે માલવદેશના શહેરો વિકાસ પામી રહ્યા છે. મારો આશરો લઈને વિકાસ પામે છે તે મારું ઊંચું પુણ્ય છે. ૫૯. તારા વિશે કોઈ પૂછવા આવે તો હું રાજી થાઉં છું. તારી પ્રશંસા સાંભળવા મળે તો હું કૃતાર્થતા અનુભવું છું. તારી પ્રગતિ જોઈને મને રાજીપો મળે છે. માતાનું સર્વસ્વ દીકરામાં સમાઈ જાય છે. ૬૦. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૩ ૫૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ ६० विहाय देवार्चनपुण्यभारं न मे रसः कुत्रचनाsत्र लोके । स एव रागो मम भावनायां विबाधनामातनुते मदङ्ग ! ॥ ६१ ॥ त्वमर्हतामर्हणमत्यजो यद्दिनात्ततो मे विरतिः पयस्सु । अखण्डिताऽद्यावधि वर्तते मां तवाङ्गनासङ्गतिरत्र चाऽस्ति ॥६२॥ श्रुत्वा मातृवचांसि भक्तहृदयो निःस्तब्धतामागतस्तन्द्रायामिव निष्पतन्न समभूत् प्रत्युत्तरोच्चारकः । किङ्कर्तव्यविमूढतामुपगतः शून्यत्वमापन्नवान् चाणक्योपमधीबलोऽपि नितमां मौनं समालम्बितः ॥ ६३ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ३ Page #83 -------------------------------------------------------------------------- ________________ મને ભગવાનની પૂજાનાં પુણ્યમાં રસ છે. બીજે કશે મને રસ નથી. મારો પૂજાનો પ્રેમ જ મને પરેશાન કરી રહ્યો છે. ૬ ૧. તે ભગવાનની પૂજા કરવાનું છોડી દીધું છે. તે કારણે મેં દૂધ પીવાનું છોડી દીધું છે. આજ સુધી એ ત્યાગ ચાલુ છે. મારી સાથે તારી પત્ની પણ છે. ૬૨. માતાની વાણી સાંભળીને તે એકદમ સ્તબ્ધ બની ગયો. તેના હૃદયમાં માતા માટે ખૂબ ભક્તિ હતી. માતાની વાત સાંભળીને તે બેહોશ થઈ ગયો હોય તે રીતે ચૂપ થઈ ગયો. શું કરવું તે એને સમજાયું નહીં. તેનાં અસ્તિત્વ પર શૂન્યાવકાશ પથરાઈ ગયો. તેની પાસે ચાણક્ય જેવી બુદ્ધિ હતી છતાં તે અવાક થઈ ગયો. ૬૩. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૩ Page #84 -------------------------------------------------------------------------- ________________ 4 ६२ सर्गः ४ (तोटकवृत्तम्) करपङ्कजपूजितमातृपदे नतमस्तकलक्षितमातृकरे । क्षणमौनवति स्वयमाविरभून्मधुरा वचनावलिरिष्टगुणा ॥१॥ धरणीतलसंस्थितिमान् तनुजः स्थिरतामिव धारयति स्म हृदि । चतुराणि वचांसि मुदा रचयन् निजमातरमित्थमुदाहृतवान् ॥२॥ मम नेत्ररुचिस्त्वमविस्खलिता मम वाग्रचना त्वमसि स्फुरिता । तनुशक्तिरसि त्वममात्रमिति: त्वमिहैकतमा सकलाऽसुकला ॥३॥ कृपया तव मां प्रभवत्यनघा गुणसम्पदुपावृतशर्मरसा । तव नामनिनादनिवेशितया ऽ शितया सुधयेव सुखं सततम् ॥४॥ कृतरोमविकस्वरता भवतीपिकपञ्चमकस्वरतारसुवाक् । इतरश्रवणेष्वरतां हि श्रुतिं विदधाति तथा स्व- रतां प्रकृतिम् ॥५॥ तव वत्सलचित्तसरोजरसे मकरन्दमनस्कमवेहि सुतम् । मुहुरेव मुहुर्मम ते सविधे समवेतसुखस्य तु खेन तुला ॥६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #85 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૪ શ્રેષ્ઠીએ પોતાના હાથ માતાના પગ પર મૂક્યા, માથું નમાવ્યું. માતાએ તેનાં માથે હાથ મૂક્યો. ક્ષણભર તે ચૂપ રહ્યા. પછી તે આપોઆપ સુંદર વાણીથી બોલવા લાગ્યા. ૧. શ્રેષ્ઠી જમીન પર બેઠા. જાણે પૃથ્વીની સ્થિરતા તેમને મળી ગોઠવણપૂર્વક રજૂઆત કરતાં કરતાં તે આ પ્રમાણે બોલ્યા. ૨. મારી આંખોનું જીવંત તેજ તું છે. મારી વાણીની ધારામાં તું છે. તું મારા દેહની અસીમ શક્તિ છે. તું જ મારા જીવનનો એકમાત્ર પ્રાણ છે. ૩. તારી કૃપાથી મને નિર્દોષ ગુણો અને તે દ્વારા સુખો મળ્યાં છે. તારાં નામનાં ઉચ્ચારણનું મને વ્યસન છે કેમ કે તારું નામ બોલવામાં મને અમૃતપાન જેવો આનંદ હંમેશા મળે છે. ૪. કોયલના કંઠે ઉઠતા પંચમ સૂર જેવી તારી વાણી સાંભળીને મારી રોમરાજી વિકસ્વર બને છે. તારો અવાજ સાંભળ્યા બાદ બીજું કાંઈ સાંભળવાનું ગમતું નથી. તારો અવાજ મને મારી ભીતરમાં ડૂબાડી દે છે. ૫. તારા પ્રેમભરેલાં મનમાં વસેલા આનંદને હું ભમરો બનીને પી શકું છું કેમકે હું તારો દીકરો છું. તારી પાસે વારંવાર આવવા દ્વારા મને જે સુખ મળે છે તે આસમાન જેવું અસીમ હોય છે. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪ Page #86 -------------------------------------------------------------------------- ________________ मम मातरितीव निशम्य वचस्तव हास्यमिहास्यगतं भवति । सुभगस्मितमुत्सुकनेत्रमिदं मुखमेव तवाऽखिलशर्मकरम् ॥७॥ मम पद्मयतेर्वचनादितरन हि कारणमर्चनबाधनकृत् । गुरवो ह्यतिशायितमातृपदा मम बोधकरा इति तेऽस्तु रतिः ॥८॥ गुरुपार्श्वगतेन मयाऽवगतं प्रतिमाऽर्चनमुत्कटपापमयम् । रविगैव तमोहतदृक्षु मुधापथचारणवारणकारणता ॥९॥ श्रुणु तद्वचसामणुभागमहं कथयामि यथामति तर्कयुतम् । शिशुखेलनकैरिव मद्वचनैस्तव चेतसि मा प्रभवन्तु रुषः ॥१०॥ प्रतिमास्ववचस्सु न जीविततासहचारितरागदशा भवति । तदभावमतिस्तदभाववति रचनीयतया कथमेव भवेत् ॥११॥ अथ जीववियोगवति प्रभवेदितरागदशा जडवस्तुभरे । गृहभित्तिषु पात्रकुलेषु तथा वसनेषु कथं हि न पूज्यपदम् ? ॥१२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #87 -------------------------------------------------------------------------- ________________ હું ‘મા' બોલું છું તે સાંભળીને તારો ચહેરો હાસ્યથી છલકાઈ ઉઠે છે. સુંદર મજાનું સ્મિત અને વિશાળ આંખો સાથે તારો ચહેરો જોઉં છું તો મને દુનિયાનાં તમામ સુખો મળી ગયા હોય તેવું લાગે છે. ૭ યતિ પદ્મનાભસૂરિજીના શબ્દોએ જ મારી પાસે પૂજાનો ત્યાગ કરાવ્યો છે. માતા કરતાં પણ ગુરુનો મહિમા મોટો છે. ગુરુના બોધને હું અનુસરું છું માટે તારે ખુશ થવું જોઈએ. ૮. પ્રતિમાની પૂજા કરવામાં ઘણું પાપ બંધાય છે તેવું ગુરુ પાસેથી મને જાણવા મળ્યું છે. અંધારામાં ખોટા રસ્તે ચાલી રહેલાને અટકાવવાની તાકાત ફક્ત સૂરજમાં જ હોય છે. ૯. તેમણે મને કહ્યું છે તેનો અંશમાત્ર હું તને મારી બુદ્ધિ મુજબ સમજાવું છું. નાના બાળકની રમત જેવી આ વાતો સાંભળીને તું મનમાં કોપ લાવીશ નહીં. ૧૦. મૂર્તિઓ બોલતી નથી. મૂર્તિમાં જીવંતતા નથી માટે મૂર્તિમાં જડતા છે. આમ મૂર્તિમાં રાગનો અભાવ, જડતા સ્વરૂપે છે જ. મૂર્તિમાં રાગ નથી માટે મૂર્તિમાં રાગના અભાવની સ્થાપના કરવી તે યોગ્ય નથી. જે ન હોય તેની સ્થાપના કરાય. જે હોય તેની ફરીથી સ્થાપના કરી શકાય નહીં. ૧૧. જીવવિહોણી વસ્તુમાં વીતરાગભાવની સ્થાપના થઈ શકતી હોય તો ઘરની ભીંતોમાં, વાસણોમાં અને કપડાઓમાં પણ પૂજ્યતા વીતરાગભાવની સ્થાપના કરવી ઘટે. ૧૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪ = ૬૫ Page #88 -------------------------------------------------------------------------- ________________ अनुयोगितभावमुपासितवान् समयज्ञतयाऽनघतां लभते । प्रतियोगितभावमपास्तफलं बत द्रव्यमुपाश्रयतेऽज्ञतरः ॥१३।। इशिताववधाशयमावहतामुपदेशविरुद्धमिवाचरणम् । कुसुमाम्बुविराधनसाधनया कथमर्हणया शुभधर्ममतिः ॥१४॥ मृतकेन रतिक्रियया सुरतं न बुधानुमतं बत दोषहतम् । प्रतिमासु जडास्वपि पुष्पफलैघनसारजलैर्न फलेग्रहिता ॥१५॥ यदि कल्पतरु डचित्रपटे रचितो ददते फलमेकमपि । ननु मूर्तिगतो भगवानरजाः शममातनुते मम तर्हि परम् ॥१६॥ हृतकर्मतनुर्भगवानितवान् शिवमेनमथो वपुषैव पुनः । प्रतिमासु निबद्धतयाऽऽकलयनभवं भववासिनमारचयेद् ॥१७॥ कुसुमाऽशनचित्रनिरीक्षणकृत् किमु सौरभतृप्तिभुगस्ति जनः । भगवचनामनुसेवितवान् किमु चिद्घनमेकरसो भजते ॥१८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #89 -------------------------------------------------------------------------- ________________ ભાવ-નાં સહચારી આલંબનનો સ્વીકાર કરનાર શાસ્ત્રજ્ઞા જાળવે છે અને નિર્દોષતા પામે છે. ભાવવિહીન આલંબન ફળ આપતું નથી. કેવળ દ્રવ્યનો આધાર તો અજ્ઞાની જ લે. ૧૩. અહિંસાની વાતો કરનારી વ્યક્તિ, પૂજા કરે તે ઉપદેશથી વિપરીત આચરણ કરવા જેવું છે. જે પુજામાં ફૂલો અને પાણી જેવા એકેન્દ્રિયની વિરાધના થાય છે તેને ધર્મ શી રીતે કહેવાય ? ૧૪. મૃતક સાથે સંભોગ કરવાની પ્રવૃત્તિ, પંડિતોને માન્ય નથી અને દોષપાત્રો પણ છે. કેમ કે તેનાથી ફળ મળતું નથી. તો મૂર્તિ પણ જડ છે. તેની પર ફૂલ, પાણી અને ચંદનના લેપનો પ્રયોગ કરવાથી ફળ ન મળે. ૧૫. જડ એવાં ચિત્રમાં દોરેલું કલ્પવૃક્ષ જો એક વાર પણ વાંછિત ફળ આપી શકે તો જ મૂર્તિમાં વસેલા ભગવાનું સુખ આપી શકે. ૧૬. ભગવાનું કામણ શરીરનો ત્યાગ કરીને મોક્ષમાં જતા રહ્યા છે. તેમને મૂર્તિ સાથે જોડવા દ્વારા ફરીથી શરીરમાં બાંધવાના ન હોય, આ તો શિવવાસીને ભગવાસી બનાવવાની વાત થઈ જાય છે. ૧૭. ચિત્રામાં ફળ જોઈને સુગંધ મળે છે ? ચિત્રમાં આહાર જોઈને પેટ ભરાય છે ? તમારે ના જ કહેવી પડશે. તો પછી ભગવાનની સ્થાપનાને પૂજવાથી આત્માનો આનંદ શી રીતે મળી શકવાનો ? ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪ Page #90 -------------------------------------------------------------------------- ________________ अथ मन्त्रपदैः परमात्मवती प्रतिमाऽपि भवेदिति चेन्न यतः । स्वयमेव न मन्त्रनुतेन भजन् विभुतामुपले न हि धातुमलम् ॥१९॥ परिपूर्णमतेश्च समग्रदृशः कथनानि तथा रचनानि वृथा । विमलात्मदशामधियातवतां स्मरणेन हि नाशमुपैति भवः ॥२०॥ न हि वाग्घटना न हि देहरयो न हि चक्षुषि काचन पक्ष्मगतिः । प्रतिभाप्रतिभाववियोगवति प्रभूताधियमत्र वहामि कथम् ॥२१॥ मुखवस्त्रसमावृतवक्त्रममुं विशदागमपाठरतं तनुजम् । यदि धर्मविहीनमवैषि तदा तव भावसमर्चनमस्तु कुतः ॥२२॥ मम पापपराहरणाहरिणी त्वमसीत्यहमर्चनजातमघम् । परिहत्य विशोधितकर्ममल: तव दु:खकरोऽभवमद्य कथम् ॥२३।। अहमहणयाऽपि विना विदधे समतागुणसाधनमात्मकृते । वनितावलिनर्तनकेन विना स्वरवादनमप्यतिमोदकरम् ॥२४॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #91 -------------------------------------------------------------------------- ________________ મંત્રના પદો બોલવાથી જડમૂર્તિમાં ભગવાનની સ્થાપના થાય છે તેવું ના કહેશો. કેમ કે મંત્ર બોલનાર પોતે જ જો મંત્ર દ્વારા પોતાને ભગવાન નથી બનાવી શકતો, તો એ પથ્થરને ભગવાન શું બનાવી શકવાનો ? ૧૯. ભગવાન પૂર્ણજ્ઞાની અને સર્વદષ્ટા છે. તેમની આગળ બેસીને બોલબોલ કરવી, તેમની આંગી કરવી આ બધું તદ્દન વ્યર્થ છે. ભગવાને તો અત્યંત નિર્મળ બની ગયા છે. તેમને યાદ કરો તેટલામાં જ સંસારનો નાશ થવા માંડે. ૨૦. મૂર્તિમાં વાણી નથી, દેહનાં સ્પંદન નથી, આંખોના કોઈ પલકારા નથી, પ્રતિભા પણ નથી અને પ્રતિભાવ પણ નથી. આવી મૂર્તિમાં ભગવાન છે તેવું શી રીતે માનું ? ૨૧. મોઢે મુહપત્તી બાંધીને હું આગમોનું વાંચન કરું છું. તું મને અધર્મી માનીશ તો તારી માટે ભાવપૂજાનો અવકાશ જ નહીં રહે. ૨૨. મને પાપો છોડવાનો ઉપદેશ તે જ આપ્યો છે કાયમ. તો આજે હું પૂજાનું પાપ છોડીને મારા આત્માને નિષ્પાપ બનાવી રહ્યો છું. આમાં તને દુઃખ થાય તેવું શું છે ? ૨૩. હું પૂજા કર્યા વિના પણ આત્માના લાભ માટે સમતાનો ગુણ સાધી રહ્યો છું. સ્ત્રીઓનું નૃત્ય ન હોય તો પણ એકલું સંગીત ખસૂસ આનંદ આપે છે. ૨૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪ Page #92 -------------------------------------------------------------------------- ________________ विरतेष्वरविन्दसुलोचनया निजपुत्रवचस्सु मनःक्लमिषु । लघु निश्वसितेन समुत्तरितं वचनोत्तरतामिव दुःखमगात् ॥२५॥ विमलाक्षियुगे स्थिरमश्रुजलं प्रससार न कान्तकपोलपटे । प्रतिबिम्बभयादिव पुत्रतनोः प्रतिमापरिहारणपापमतेः ॥२६।। क्षणधोरणिरैदुपशान्तरवैन हि किञ्चिदभूद् वचनोच्चरणम् । किमु शब्ददलैः परिवाररसक्षयकारणताऽवगता स्वगता ॥२७।। चलितोद्दिनकालमरुल्लहरी दहमानरवेरनुजेव गृहे । रजसामुपवाहिकयेव तया रचिताऽसमताऽखिलसत्त्वतनौ ॥२८।। पवनैर्जवनैर्भवनैकवने घटिता घनघोरघटाध्वनयः । विकटोत्पतदावरणावलिभिमिथआहतिजङ्गमकाररिभिः ॥२९॥ अनिलोत्कटकम्पितपत्रशिखातरुताण्डवनादपरम्परया । गृहवाटत आगतया भवने जलधिप्लवघोषणयोपमितम् ॥३०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #93 -------------------------------------------------------------------------- ________________ મનને દુઃખી કરનારી વાત દીકરાએ પૂર્ણ કરી. કમળ જેવી સુંદર આંખો ધરાવનારી માતાએ હળવો નિસાસો વ્યક્ત કરીને જવાબ આપ્યો. દુઃખો શબ્દોમાં બાંધી શકાયા નહીં. ૨૫. તેની નિર્મળ આંખોમાં પ્રકટ થયેલાં આંસુ, તેના ગાલ પર ઉતર્યા નહીં. પ્રતિમાનો વિરોધ કરવાનું પાપ કરનારા દીકરાનો પડછાયો લેવાથી એ આંસુઓ ડરતા હતા માટે એ આંસુ આંખની બહાર નીકળ્યા જ નહીં. ૨૬. સુમસામ રીતે ક્ષણો વીતી. કાંઈ જ વાતો થઈ નહીં, શબ્દો સમજતા હતા કે અમારા આવવાથી પરિવારનો સ્નેહ તૂટવા લાગશે માટે શબ્દો ઉચ્ચારમાં આવ્યા જ નહીં. ૨૭. ભરબપોરની ગરમ હવા = લુ વહેવા લાગી. તે સળગી રહેલા સૂરજની નાની બહેન જેવી હતી. તે હવા ઘરમાં ધૂળ લઈ આવી અને ત્રણેય આતમાને તેણે બેચેન બનાવી દીધા. ૨૮. હવા જોરથી વહેવા લાગી. ભવન રૂપી વનમાં વાદળાઓનો ગડગડાટ થતો હોય તેવો ઘોર અવાજ ઉઠ્યો કેમ કે પડદાઓ બેફામ ફડફડવા લાગ્યા હતા અને બારીબારણાં જોરથી અફળાવા લાગ્યા હતા. ૨૯. ઘરની બહાર ઉદ્યાન હતું. તેના વૃક્ષોનાં અસંખ્ય પાંદડાઓ હવાને લીધે ધ્રુજતાં હતાં. એને લીધે વૃક્ષોનું તાંડવનૃત્ય ચાલતું હોય તેવો ઘોર ધ્વનિ ગુંજવા લાગ્યો. એ અવાજ હવાની સાથે ઘરમાં આવ્યો તે દરિયાઈ ભરતી જેવો બનીને સંભળાયો. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪ ૭૧ Page #94 -------------------------------------------------------------------------- ________________ कृतभीष्मतमोष्मतनूत्तपने समये त्रिकसङ्गतिरुत्तमवाग् । जननीप्रियनि:स्वनशीतरसैरुपयातवतीच्छितजोषगतिम् ॥३१॥ तव वाचमतर्कितत्त्वयुतामनुपीतवती कथयामि किम् । तव संस्करणं मयकैव कृतं क्षतिरत्र ममैव तव क्षतिसु ॥३२॥ सुकृतार्जनमात्मनि साक्षिकतामनुपेत्य सतां न भवेद् बलवत् । न पराश्रयितां भजते गुणवान् विशदीकृतमाशयमारचयन् ॥३३॥ मसिकारचितैर्जडपत्रगतैमैतिजागरणं मतमक्षरकैः । सुरसन्निधिभिर्बहुमन्त्रपदैः प्रतिमास्वपि जीविततामननम् ॥३४॥ प्रतिमाऽऽकृतिरस्ति गुणस्मरणादुपयोगवती रतिरोषजये । उपमावदिहैकगुणस्मरणान्न जडत्वमुखस्मरणस्य भयम् ॥३५॥ मृतकान्त्यविधावपि जीविततास्मरणेन विषादमतिर्भवति । भगवत्यपि मूर्तिगते समताऽऽ कलनेन प्रसादमतिर्भवति ॥३६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #95 -------------------------------------------------------------------------- ________________ ભયાનક ગરમીથી શરીરને તપાવી દેનારા એ સમય સાથે ત્રણ વ્યક્તિઓ જોડાઈ હતી. ત્રણેય સુંદ૨ વાતો કરવા સમર્થ હતી. માતાનો મીઠો અવાજ ઠંડા પાણીની જેમ વહેતો થયો અને એ બેઠકને અનુકૂળ ગતિ મળી. ૩૧. દીકરા ! કલ્પનામાં પણ ન આવે એવી વિચિત્ર વાતો તારાં મોઢે મેં સાંભળી. શું કહું તને ? તારામાં સંસ્કારો તો મારા જ ઉતર્યા હોય એટલે તારી ભૂલ એ મારી જ ભૂલ ગણાય. ૩૨. સજ્જનો આત્માને સાક્ષી બનાવ્યા વિના સારાં કામ કરે તો તેમને બળ મળતું નથી. વિચારપૂર્વક નિર્ણય કરવો હોય તો બીજાની દોરવણી ૫૨ આધાર રાખીને ચાલવાનું છોડી દેવું પડે. સજ્જનો સ્વયંપ્રજ્ઞાથી નિર્ણય લે છે. ૩૩. કાળી શાહીથી લખાયેલા અને સૂકા પાંદડા પર રહેલા એવા અક્ષરો દ્વારા જો બોધ થઈ શકે છે તો દેવતાઈ સાન્નિધ્ય ધરાવતાં ઘણાબધાં મંત્રાક્ષરો દ્વારા પ્રતિમામાં જીવિતતાની બુદ્ધિ પણ થઈ શકે છે. ૩૪ પ્રતિમા એ સ્થાપના છે તેના દ્વારા ભગવાનના ગુણોનું સ્મરણ થાય છે. આ રીતે પ્રતિમા એ રાગદ્વેષને જીતવા માટે ઉપયોગી છે. ઉપમા જેમ એક ધર્મના સ્મરણ પૂરતી સીમિત છે તેમ મૂર્તિમાં સ્થાપના પણ ભગવાનના ગુણોના સ્મરણ પૂરતી સીમિત રહે છે તેથી જડતા વિ. દોષોના સ્મરણનો પ્રસંગ આવતો નથી. ૩૫ મૃતકને અગ્નિદાહ વિ. ક્રિયાઓ થાય ત્યારે જીવિતતાની યાદ આવવાથી જ વિષાદ થતો હોય છે. ભગવાનને મૂર્તિ રૂપે જોઈને જીવિત પ્રભુ સાથેની સમાનતાનો બોધ થવા દ્વારા પ્રસન્નતા મળે છે. ૩૬ શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪ ૭૩ Page #96 -------------------------------------------------------------------------- ________________ यत एव शिवं गतवान् भगवानत एव हि बिम्बगतो विहितः । अभवस्य भवेद् भजना भवहृत् किल सूत्रपदैरिव मूर्तिनुतैः ॥३७॥ प्रियया खलु चित्रकलाकृतया प्रतिबोधमुपैति रतिर्विशदा । जडभोज्यरसैरपि जीवमनो मदमेति न किं विविधैस्सहसा ॥३८॥ असुघातदुराशयसंवलिता कृतयोऽघविनिर्मितयो नियतम् । तदसंवलितास्तु शुभाः कृतयो बहुपुण्यकरा इति बोध्यमिदम् ॥३९।। यतनासहिता करणिर्भवति स्वकरूपवधो लघुदोषयुतः । अनुबन्धवधस्तु किलाऽयतनाजनितो न हि पूजनया क्रियते ॥४०॥ पवनादिकजीववधायिणी कथमाद्रियते श्रमणैविहृतिः । सलिलादिवदेव भवेन्मरुतामपि जीवविराधनमत्र न किम् ॥४१॥ धृतसंयम एष तनोतु ततस्तनुचालनकर्मविसर्जनिकाम् । स्थिरदेह उपोषितमात्रतपा गतिमेतु परामपि शीघ्रमयम् ॥४२॥ ७४ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #97 -------------------------------------------------------------------------- ________________ ભગવાનું મોક્ષમાં ગયા છે માટે જ ભગવાનને મૂર્તિમાં સ્થાપિત કર્યા છે. સૂત્રના પદો જેમ ભવહારી છે તેમ ભવાતીત બનેલ પ્રભુની ભક્તિ પણ ભવહારી છે. ૩૭ ચિત્રામાં દોરાયેલી પ્રિયતમાને જોઈને રાગનું જાગરણ થાય છે જ, જુદાજુદા ભોજનો જડ હોવા છતાં જીવનાં મનને આનંદ આપતા જ હોય છે. ૩૮ જીવહિંસાના દુષ્ટ ભાવથી સહિત હોનારી ક્રિયાઓ પાપજનક છે. જેમાં જીવહિંસાનો ભાવ ન હોય એવી ક્રિયાઓ પવિત્ર હોય છે. એ પુણ્યનું કારણ બને છે. ૩૯ જયણાપૂર્વકની ક્રિયામાં દોષ ઓછો લાગે છે અને એ ક્રિયામાં થનારી હિંસા એ સ્વરૂપ હિંસા છે. જયણા વિનાની પ્રવૃત્તિ એ અનુબંધ હિંસા છે. પૂજા દ્વારા એ હિંસા થતી નથી. ४० જીવહિંસા થવા માત્રથી જ જો પ્રવૃત્તિ ખરાબ બની જતી હોય તો પવન, ભૂમિ વિ. જીવોની વિરાધના કરનારી વિહારની પ્રવૃત્તિ સાધુઓ શું કામ આદરે છે ? પૂજામાં જેમ જલ આદિની વિરાધના છે તેમ વિહારમાં વાયુ આદિની વિરાધના છે. ૪૧ જીવહિંસા થવા માત્ર જ જો પ્રવૃત્તિ ખરાબ બની જતી હોય તો શ્રમણોએ સંયમ લીધા બાદ, દૈહિક હલનચલનનો ત્યાગ કરી દેવો જોઈએ. દેહને સ્થિર રાખીને, મારો ઉપવાસ જ કરતા રહીને સાધુએ શીધ્રુવેગે પરલોકમાં પ્રયાણ કરી દેવું જોઈએ. ૪૨ શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૪ ૭૫ Page #98 -------------------------------------------------------------------------- ________________ ७६ तव जीवितदर्शनतोऽप्यधिका प्रभुमूर्तिनिभालनजातमुदः । हृदये विलसन्ति सदा मम तत् प्रमितेरुचितं रुचितर्कबलम् ॥४३॥ मम नामनि नाम निरूपयसि दिविजातसुखानि सुजात ! कथम् । अभिधानमिदं बत शब्द इति नहि भावमयं न हि जीवितवद् ॥४४॥ अथ नाम विभोरुपदीक्रियते गुणगौरवसंस्मृतिहेतुतया । प्रतिमामपि सद्गुणधारणया भगवद्भजनार्थमुपैषि न किम् ॥४५॥ अगमिष्य उपोढमहाघभरां गृहितां परिहाय मुमुक्षुपथे । अजनिष्य उपाश्रितपञ्चयमो मम तोषमनन्तमवर्ण्यतमम् ॥ ४६ ॥ परमद्य तु मद्यतुलामितया गिरया कुगुरोर्मम दुःखकरः । कथमत्रभवानभवद्भगवत्प्रतिमालघुताकरणग्रहिलः ॥४७॥ तव दारसमक्षमहं व्यथयाऽ कथयं न किलोचितमेतदपि । स्थितिपालनमिच्छति साधुजनो जलराशिसहोदरतां घटयन् ॥४८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ४ Page #99 -------------------------------------------------------------------------- ________________ મારી જ વાત કરું. તું જીવતો જાગતો મારી સામે ઊભો છે. તને જોવામાં મને આનંદ મળે છે. પરંતુ ભગવાનની મૂર્તિ જોઈને મને જે આનંદ મળે છે તે તો તારાથી સવાયો છે. મારો આ અનુભવ જ મારી માટે પ્રમાણરૂપ તર્ક છે. ૪૩. તને મારાં નામમાં પણ સ્વર્ગીય સુખનો અનુભવ થાય છે ને ? મારું નામ તો શબ્દ છે. શબ્દ તો જડ છે. જડમાં ભાવ ન હોય, જડમાં જીવંતતા ન હોય. તો પછી મારાં નામમાં તને આનંદ કયાંથી આવે છે ? ૪૪. તું એમ કહીશ કે : ભગવાનનું નામ ભગવાનના ગુણોને યાદ કરાવે છે. તો મારે પણ એ જ કહેવું છે : ભગવાનના ગુણોને યાદ કરવા માટે જ મૂર્તિ છે. ગુણોને યાદ કરવા તું નામ સ્વીકારે છે તો મૂર્તિને કેમ ન સ્વીકારી શકે ? ૪૫. તું પાપમય ગૃહસ્થ અવસ્થા છોડીને સાધુ બની ગયો હોત, પાંચ મહાવ્રતો તે સ્વીકારી લીધા હોત તો તારા દ્વારા મને અવર્ણનીય આનંદ મળી શકત. ૪૬. પરંતુ તું તો ખોટા ગુરુની દારુ જેવી વાતના નશામાં આવીને મને દુઃખી બનાવી રહ્યો છે. તું ભગવાનની મૂર્તિની લઘુતા કરવાનું શીખ્યો કંઈ રીતે ? મને આ સમજાતું જ નથી. ૪૭. દુઃખના આવેશમાં આવીને તારી પત્નીની હાજરીમાં મેં વધારે પડતી વાતો તને કહી દીધી. તે મારી ભૂલ છે. દરિયા જેવા વિશાળ દિલના સજ્જનો મર્યાદા જાળવવામાં સતર્ક હોય છે. ૪૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪ ૭૭ Page #100 -------------------------------------------------------------------------- ________________ वचनावलिनाऽप्यलमुल्बणया स्वयमेव विचारणमर्हसि भोः । विमलान्तिमहेमगुरोश्चरणे व्रज नूनमपेक्षिततर्क इति ॥४९॥ गुरुमत्र परीक्षणया प्रथम तपनीयवदेव विलोक्य बहु । परिचारकताविषयीकुरुते मतिमाननुपेक्षितदोषलवः ॥५०॥ विरता वचनैर्जननीति सुतः शिरसा प्रणतैरवधार्य वचः । गुरुहेमसमागमवाञ्छनया समदर्शयदुत्तमवैनयिकीम् ॥५१॥ परिवारमभिन्नमिवाकलयन् निजनिश्चयमात्मसमं ह्यमनत् । द्वयमेव समं गणयेद् रजनी ननु तारकवृन्दमुदग्रतमः ॥५२॥ पयसामिव चास्ति घृतस्य तयोनियमोऽनियताऽवधिकः कठिनः । अवगम्य यथास्थितमेतदपि गहिवर्य उदासमना अभवत् ॥५३॥ श्रान्तानामथ चर्चया समभवत् साहाय्यकारी रविः पाश्चात्यं पथमागतः समुचितस्थापत्यसौवर्ण्यकृत् । आयाता हिमता स्वभावसुभगक्षिप्रानदीस्पर्शनाद् वायौ मन्दगतौ मदोन्मदकरे वार्ता गताऽस्तं तया ॥५४॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #101 -------------------------------------------------------------------------- ________________ હું ગમે તેમ બોલું તેનો પણ અર્થ નથી. તું જ જાતે વિચાર. તારે તર્ક લડાવવા હોય તો શ્રીહેમવિમલસૂરિજી પાસે જા. ૪૯. સોનાની પરીક્ષા કરીને પછી જ ખરીદાય તે રીતે ગુરુની પણ પહેલા પરીક્ષા કરવી જોઈએ. કોઈ પણ દોષની ઉપેક્ષા ન કરવી. એમ લાગે કે ગુરુ ઉત્તમતા ધરાવે છે તે પછી જ તેમની સમક્ષ સમર્પિત થવું. ૫૦. માતાએ બોલવાનું પૂરું કર્યું. દીકરાએ મસ્તક ઝૂકાવીને માતાની વાતનો સ્વીકાર કર્યો. શ્રીહેમવિમલસૂરિજી મ.ને મળવાની ઇચ્છા વ્યક્ત કરીને તેણે માતાનો સંપૂર્ણ વિનય જાળવ્યો. ૫૧. તે પોતાનાં કુટુંબને પોતાનાથી અભિન્ન ગણતો હતો, તો પોતાના પૂજાવિરોધી નિર્ણયને પણ આત્મા તરીકે સ્વીકારતો હતો. રાતનું કામ આવું જ હોય છે. રાત તારાને પણ પોતાના ગણે અને અંધકારને પણ પોતાનું માને. ૫૨. માતાને અને પત્નીને દૂધની જેમ ઘી-ની બાધા છે અને એ બાધા ક્યારે પૂરી થશે તે નક્કી નથી તે જાણીને આ શ્રેષ્ઠી ઉદાસ બની ગયો. ૫૩. લાંબા વાર્તાલાપને કારણે તે સૌ થાકી ગયા હતા. સૂરજ પશ્ચિમ તરફ ઢળ્યો અને સુંદ૨ મજાની હવેલીને સોનેરી રંગે રંગવા લાગ્યો તેને કારણે તે સૌ આરામ જેવો અનુભવ પામ્યા. સાહજીક રીતે સુંદર એવી ક્ષિપ્રાનદીને અડીને આવી રહેલી ધીમી અને માદક હવા સાથે ઠંડક ઘરમાં પ્રવેશી અને તેમની ચર્ચા પર પડદો પડ્યો. ૫૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૫ ૭૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ सर्गः ५ (भुजङ्गप्रयातवृत्तम्) नभस्यस्तमभ्यस्तवत्यंशुवाहे तमिस्र बभूवाऽक्षिनिर्बाधकारि । पथं सन्तमालोकितुं नो शशाक शशाङ्कानुपेतो जनः कश्चनापि ॥१॥ अयाद् ध्वान्तधाराभिरारम्भसङ्घ स्समं घोषणादिस्वरो विश्रमत्वम् । तमोभीरुसत्त्वैः प्रदीपप्रभाभियूँहोत्सारितं गह्वरत्वं तमोऽगात् ॥२॥ मरुघृष्टकोटिध्वजस्फूर्तशब्दैः स्वसम्पद्यशोगीतमाकर्ण्यमानः । तमिस्राऽऽद्ययामान्तकाले प्रतस्थौ धनीशोऽटनार्थं पुरीसीमदेशे ॥३॥ दृशामप्रवेशं दिशामप्रकाश जगज्जातमाघातमायात्तमोभिः । अनातङ्कमस्ताघनक्तं नगर्या बहिस्तात् स दधे भुजङ्गप्रयातम् ॥४॥ सरित्तीरचारैः प्रयान् नीरनिष्ठान्यनन्तान्यहो तारकान्यालुलोक । रविस्मारणैरेकसर्गेण नूनं धरादेवतादिव्यचक्षुर्जलानि ॥५॥ शनैरेष घोरेन्धकारेण्ग्रगामी सुदूरं ददर्शेषदग्निस्फुलिङ्गान् । स्फुरत्कौतुकोऽभ्याशमेति स्म तेषां तमायाः कषे स्वरखासमानाम् ॥६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #103 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૫ આકાશના છેવાડે સૂરજ ડૂબી ગયો. અંધારું આંખોને નડવા લાગ્યું. ચંદ્ર ઉગ્યો નહોતો માટે સામે રહેલા માર્ગને પણ કોઈ જોઈ શકતું નહોતું. ૧. અંધારાને લીધે ઘરની પ્રવૃત્તિઓની સાથે સાથે અવાજો ઓછા થવા લાગ્યા. અંધારાથી ડરનારા લોકોએ ઘરમાં દીવા કરીને અંધારાને ઘરમાંથી કાઢી મૂક્યું તેથી ઘરબહાર રહેલું અંધારું ઘનઘોર બની ગયું. ૨. શ્રેષ્ઠીનાં ઘરની ઉપર કોટિધ્વજ હવામાં ઝૂલતો હતો. તેનો ફફડવાનો અવાજ જાણે શ્રેષ્ઠીની સંપત્તિના યશને ગાતો હતો. શ્રેષ્ઠી એ રોજ સાંભળતા. રાતનો પહેલો પહોર પૂરો થયો. શ્રેષ્ઠી એકલા નગરની સીમા પર ફરવા નીકળ્યા. ૩. તિની કલાના પૂરી અંધકારને લીધે આખું જગત દૃષ્ટિ માટે અગોચર બની ગયું હતું. દિશાઓ પણ સૂઝતી ન હતી. આવી ગાઢ રાતે શ્રેષ્ઠી કોઈ પણ જાતના ડર વિના સાપની જેમ નગર બહાર સરક્યા. ૪. નદીના કિનારે ચાલતા ચાલતા તેમણે પાણીમાં પડછાયેલા અનન્ત તારાઓ જોયા. સૂરજની યાદમાં ખિન્ન બનીને રોઈ રહેલી પૃથ્વીદેવીનાં આંસુ જેવા એ દેખાતા હતા. પ. ધીમે ધીમે એ આગળ ચાલ્યો. દૂર દૂર તેમને થોડા આગના ભડકા દેખાયા. અંધારી રાતમાં કષના પથ્થર પર સોનાની રેખા ચમકે તેમ ભડકા ચમકતા હતા. કૌતુકથી તે નજીક ગયા. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ Page #104 -------------------------------------------------------------------------- ________________ अयं भस्मलीनास्थिभागानुखण्डध्वनिश्रावणः पादयोरप्यभीतः । अलातप्रतिच्छायकाक्षोऽवबुध्य स्थलीमन्तशय्याभुवोऽस्थादवाणिः ॥७।। झिरीकासमुत्ताननिःस्वानमग्निपरच्छन्दमन्दज्वलत्काष्टशब्दम् । शृगालीदतीपाट्यमानाङ्गभागैः शवैरुग्रगन्धैरुपाघृष्टधूलिम् ॥८॥ फणिस्फारफूत्कारफेलाविलानां वटानां जटानां घटानां फटानाम् । जडानामधस्तात्त्रिशूलाय॑वेदीसमक्षं कपालीक्रियाक्रूरघोषम् ॥९॥ महीशानमृत्योर्महानृत्तमञ्च भयानां स्यान्निर्दयानां शयानम् । श्मशानं तमोनिर्मितिस्थानमेकं बभूवाऽस्य साक्षादनेत्रानुभावम् ॥१०॥ त्रिकम् । समन्तात् स सूक्ष्मीकृताक्षोऽनुपश्यन् स्मृतावाप किञ्चिन्निदध्यौ च किञ्चिद् । अथान्वेषयन् किञ्चिदालोक्य कञ्चिद् अकिञ्चित्करत्वेन वन्ध्यश्चचाल ॥११॥ पदाघातरावप्रतिश्रावमात्रग्रहैरेषकः प्राप्तवान् स्थाणुमेकम् । तदाकारनिर्णेतुकामः समीपं समागत्य मूढीभवन्मानसोऽभूत् ॥१२।। श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #105 -------------------------------------------------------------------------- ________________ ચાલતા ચાલતા એમના પગ નીચે રાખમાં દબાયેલા હાડકા તૂટવાનો અવાજ સાંભળીને એ આશ્ચર્ય પામ્યા. એમની પાસે શસ્ત્ર નહોતા પણ તે ગભરાયા નહીં. ચિતાની આગનો પડછાયો તેમની આંખમાં પડ્યો. એમને સમજાયું કે આ સ્મશાન છે. એ ચૂપચાપ ઊભા રહ્યા. ૭. તમરાઓનો તીવ્ર અવાજ સંભળાતો હતો. આગથી લપેટાઈને ધીમે ધીમે સળગી રહેલા લાકડામાં તડતડ અવાજ થતો હતો. વિચિત્ર ગંધ મારી રહેલા મડદાઓ ધૂળ પર ઘસડાયા હતા અને શિયાળના દાંતથી એ શબનાં અંગો ફાટી ગયા હતા. ૮. નાગના ભયાનક હૂંફાડા સાથે ફીણ ઊડતા હતા. વડની વડવાઈઓનો સમૂહ સ્થિર બની ગયેલા નાગની જેમ લટકતો હતો. એની નીચે વેદિકા સમક્ષ, ત્રિશૂલ અને અર્થ મૂકીને કાપાલિકો મ્યાનક અવાજે ક્રિયા કરતા હતા. ૯. એ સ્મશાન, મૃત્યુ નામના સમ્રાટની નાટ્યશાળા હતું. અચાનક આક્રમણ કરી બેસનારા ઉપદ્રવોની શય્યાભૂમિ હતું, અંધકારની જનમભૂમિ હતું. શ્રેષ્ઠીએ નજર સમક્ષ આવું અગમ સ્મશાન જોયું. ૧૦. ઝીણી આંખે એ ચારે બાજુ જોવા લાગ્યા. એમને કંઈક યાદ આવ્યું. એમણે કંઈક વિચાર કર્યો. એમણે કંઈક શોધવાનું શરૂ કર્યું. એમને કંઈક મળ્યું. એ હિંમતભેર આગળ ચાલ્યા. ૧૧. પોતાનાં પગલાના અવાજના પડઘા સાંભળતા સાંભળતા એ એક ટૂંઠા પાસે આવ્યા. એ શું છે, તે નક્કી કરવા માટે તે એકદમ નજીક ગયા. એમનું મન ભ્રષ્ટ થઈ ગયું. ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ Page #106 -------------------------------------------------------------------------- ________________ ८४ तमोलीनतायामपि प्रौढभावाच्छवस्थैर्यवत्त्वेऽपि च श्वासवत्त्वात् । शिलानिश्चलत्वेऽपि देहे मृदुत्वा ललक्षैष तत्कालमानन्दसूरिम् ॥१३॥ उदन्तं मुनेः पूर्वमासाद्य सोऽयं द्विषन्नागतस्तत्परीक्षार्थमत्र । तथा चिन्तयामास दृष्ट्वा च साधुं यथा कर्पूरेणेव नष्टं शुभत्वम् ॥१४॥ अहो ! मूर्तिवज्जाड्यमालम्बितोऽसौ स्मशानेऽत्र सम्मोहिनीसाधनार्थम् । स्थितोऽसौ प्रयोगैरमीभिर्हि नूनं जनानां मनस्सु प्रभावं तनोति ॥ १५ ॥ निजैगौरवैरेव तुष्टिं दधानः कथं साधनासौख्यभुक् साधुरेषः । अहो ! ख्यातिलाभार्थमायान् स्मशानं स्वयं निःस्पृहत्वाद्धि दूरं जगाम ॥ १६ ॥ विभोमूर्तिमालम्बनं सज्जनानां वदन्नेष मूर्ति विहायैव गुप्तम् । इहाऽऽगादहो दुर्जनानां चरित्रम् वचस्यन्यदस्ति क्रियायां तथाऽन्यद् ॥१७॥ स्मशानस्य वैजन्यमाश्रित्य काञ्चित् क्रियामत्र सम्पादयेत्तावदेनम् । करोमि च्युतस्थैर्यमापन्नभीतिं मुधा सै मुग्धान् यथा नावृणोति ॥ १८ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #107 -------------------------------------------------------------------------- ________________ એમણે જોયું કે આનન્દવિમલસૂરિજી મ. કાયોત્સર્ગ કરી રહ્યા છે. અંધકાર હોવા છતાં તેમની ભવ્યતા તાદૃશ થતી હતી. એ શબની જેમ સ્થિર હતા પણ શ્વાસ ચાલુ હતા. પથ્થરની જેમ એ નિશ્ચલ હતા પણ એમનો સ્પર્શ કઠોર નહોતો. આ રીતે તેમને એણે ઓળખી લીધા. ૧૩. આ મહાત્મા સ્મશાનમાં ધ્યાન કરે છે તેની એમને પહેલેથી ખબર જ હતી. તેમની પરીક્ષા કરવા માટે જ તે આક્રોશપૂર્વક આવ્યા હતા. સાધુને જોઈને તેમણે જે વિચાર કર્યા તેને લીધે, તેમની સજજનતા કપૂરની જેમ ઉડી ગઈ. ૧૪. તે વિચારવા લાગ્યા : અરે, આ સાધુ પણ એમના પંથની મૂર્તિની જેમ જ જડતા ધારણ કરીને ઊભો છે. સ્મશાનમાં એ સંમોહિનીવિદ્યા સાધતો હોય એવું લાગે છે. આ રીતે ઊભો રહીને ચિત્રવિચિત્ર પ્રયોગો દ્વારા તે લોકોનાં મનનું વશીકરણ કરતો લાગે છે. ૧૫. પોતાની મોટાઈમાં જ આને મજા આવે છે. આ સાધુને સાધના સુખ તો શાનું મળ્યું હોય ? પોતાની ખ્યાતિ વધારવા એ સ્મશાનમાં આવ્યો છે, તેની નિ:સ્પૃહતાનું લિલામ થઈ ગયું છે. ૧૬. સારા માણસોને આ કહે છે કે સાધના માટે મૂર્તિનું આલંબન લો. અને પોતે મૂર્તિને છોડી ગુપ્ત જગ્યાએ આવી બેઠો છે. દુર્જનોની લીલા કેવી હોય છે ? એમના મનમાં કાંઈ હોય અને એમની વાતોમાં કાંઈ હોય. ૧૭. સ્મશાનનાં એકાંતમાં રહીને એ કોઈ તંત્રવિદ્યા સિદ્ધ કરી શકે તે પહેલા જ તેને ચલિત કરીને ડરાવી દઉં તો ભોળા લોકોને એ આંજી નહીં શકે. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ Page #108 -------------------------------------------------------------------------- ________________ ८६ विचिन्त्यैवमत्यन्तमाविष्टचेताः करेण ज्वलत्काष्टखण्डं गृहीत्वा । तदुद्द्योतविद्योतितास्यं मुनीन्द्रं भयातीतमालोक्य पार्श्वस्थितोऽभूत् ॥१९॥ मुनेर्नासिकायाः समक्षं कृशानोशिशखामानयन्नन्त्यजेनेव पापः । मुनेर्दर्शनान्नृत्यतां न ह्यजानत् स्मशानानलानां मुदं रोषणान्धः ॥ २० ॥ मुखे भ्रूलतायां कपोलेऽधरे च श्रुतौ मीलिताक्षौ पतत्तीव्रतेजः । शुचिः पावकश्चेति शब्दद्वयाख्यां ददौ सार्थकत्वं तदा चित्रभानोः ॥ २१ ॥ मुनेर्मा ज्वलद्दाहपीडा भवन्तु विचार्येति नीराधिदेवेन किन्तु । कृता स्वेदधारा मुनेर्भालपट्टे तदेकैकबिन्दून् किमग्निर्ननाम ॥२२॥ अचन्द्रा निशा वह्निभास्वन्मुखेन सहस्त्रांशुनोद्योतितेवाथ साधोः । परं राहुवत् पार्श्ववर्ती स गेही न तेजस्वितांशे प्रणीतिं जगाम ॥ २३ ॥ समत्वाधिरूढे मुखे स्वार्थ भावं समाधिस्पृशोर्नेत्रयोर्दम्भदोषम् । प्रसन्नस्मिते चाधरे वाक्छलानि स पश्यन्नबोधावधीरो बभूव ॥ २४ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #109 -------------------------------------------------------------------------- ________________ આ રીતે આવેશપૂર્ણ વિચાર કરીને શ્રેષ્ઠીએ હાથમાં સળગતું કાષ્ટ લીધું. સાધુના ચહેરા પર તેનાથી ઉજાસ પથરાયો. સાધુ નિર્ભય હતા. એ વધુ નજીક આવ્યા. ૧૯. નીચ માણસની જેમ, સાધુના નાકની સમક્ષ એમણે આગની જવાળા ધરી, મુનિનાં દર્શનથી એ આગની જવાળાઓ નૃત્ય કરવા લાગી. પરંતુ આંખે રોષનો અંધાપો હોવાથી તેમને સ્મશાનની આગનો આનંદ દેખાયો નહીં. ૨૦. આગનું તેજ ક્યાં ક્યાં ફેલાયું હતું ? મુખ પર. ભૂલતા પર, ગાલ પર, હોઠો પર. કાનમાં. બંધ આંખો પર. મુનિનાં પવિત્ર શરીરની નજીક આવીને આગ પવિત્ર બની તેથી અગ્નિના પર્યાયવાચી બે શબ્દો વિ અને વિક્ર સાર્થક બન્યા. ૨૧. સાધુને આગની પીડા નડવી ન જોઈએ તેવું જલદેવતાએ વિચાર્યું અને મુનિના કપાળ પર જલદેવતાએ પસીનાની ધારાનું નિર્માણ કર્યું. અગ્નિદેવતાએ જલદેવતાના એક એક બિન્દુને નમસ્કાર કર્યા. ૨૨. ચન્દ્ર વિનાની રાત હતી. આગથી દેદીપ્યમાન બનેલો મુનિના ચહેરા સૂરજ બનીને રાતને અજવાળવા લાગ્યો. પરંતુ પાસે ઊભેલા શ્રેષ્ઠી રાહ જેવા હતા. તેમને આ તેજ ન ગમ્યું. ૨૩. તેમને સાધુનાં સમતાભર્યા મુખ પર સ્વાર્થ દેખાતો હતો, સાધુની સમાધિભરી આંખોમાં દંભ દેખાતો હતો, પ્રસન્ન સ્મિતરેખા ધરાવતા હોઠો પર વાણીની રમત દેખાતી હતી. અજ્ઞાનને કારણે તે અધીર બની ગયા. ૨૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ Page #110 -------------------------------------------------------------------------- ________________ मुनेः श्वासगत्या चलन्ती हविर्भुकशिखामीक्षमाणोऽन्धदृष्टिः द्रुतं सः । निरातङ्कमास्योद्गकेशान् विविक्तान् तया हन्त पस्पर्श तस्यैव दुष्टः ॥२५॥ चकम्पेऽग्निरेतन्महापातकेन समग्राशितां निन्दितुं किं स्वकीयाम् । स्वभावाद् यतः कूर्चरोमप्रसारिगतैरिष्टनाशङ्करोऽशङ्करोऽभूत् ॥२६॥ क्षणादेव भस्मीभवत्कर्चकेशोऽ ग्निरेखाविनिर्दह्यमानत्वगेषः । स्मशानस्य साङ्गत्यतो देहजाड्ये स्थितोऽध्यासयन्नेव निर्जीवतुल्यः ॥२७॥ तमोबद्धरात्रौ यथा मेघराजो वहन् विद्युतं गर्जना आतनोति । मुखस्पर्शिनी साधुरुल्कां दधानो रवं नैव तद्वच्चकारात्ममग्नः ॥२८॥ समानक्रियायां समानस्थलेऽपि विभिन्नस्वभावाद्विभिन्नोऽभिबोधः । यतो ज्वालया कर्मनाशस्य साधोः स्मृतिः श्रेष्ठिनो विस्मृतिः कर्मबन्धे ॥२९॥ प्रकोपं भयाति व्यथाबाधमिच्छन् प्रशान्ति विभीति समत्वं निरीक्ष्य । मुनेस्तेजसा दग्धपूर्वग्रहोऽसौ शिखां नाशयन्नश्रुनेत्रो ननाम ॥३०॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #111 -------------------------------------------------------------------------- ________________ આંધળા જેવી આંખોથી તે આગની જવાળાને જોવા લાગ્યા. એ જવાળા સાધુના શ્વાસની ગતિથી કાંપતી હતી તેણે તુરંત જ સંકોચ રાખ્યા વિના સાધુની દાઢી પર એ જવાળા ચાંપી દીધી. ૨૫. આગ બધું ભરખી જાય. આગનો એ સ્વભાવ છે. આજે આગ પોતાના આ સ્વભાવની નિંદા કરવા માટે જ ધ્રુજવા લાગી. કેમ કે સાહજીક રીતે જ દાઢીના વાળમાં પ્રસરવા દ્વારા એ આગે પુણ્યનો નાશ કરી નાંખ્યો હતો. ૨૬. પળવારમાં દાઢી બળી ગઈ. ચહેરાની ચામડી દાઝવા લાગી. સ્મશાનના મડદાની અસર ઝીલતા હોય તે રીતે સાધુ-મડદાની જેમ સ્થિર રહીને એ આગને વેઠતા રહ્યા. ૨૭. અંધારી રાતે વાદળાઓ વીજળીના ચમકાર સાથે ગર્જના કરે છે. પરંતુ આજની અંધારી રાતે પોતાનાં મુખ પર આગને ધારણ કરી હોવા છતાં સાધુએ કોઈ અવાજ ન કર્યો. એ આત્મામાં મગ્ન રહ્યાં. ૨૮. ક્રિયા અને સ્થાન સમાન હોવા છતાં વ્યક્તિ બદલાય તેમ વિચાર બદલાતા હોય છે. કેવી રીતે ? એ જ જવાળાને લીધે સાધુને કર્મના નાશનો વિચાર આવ્યો. એ જ જવાળાને લીધે શ્રેષ્ઠી કર્મબંધને ભૂલી ગયા. ર૯. શ્રેષ્ઠીને એમ હતું કે – સાધુ ગુસ્સો કરશે, પરંતુ સાધુ તો એકદમ શાંત રહ્યા. શ્રેષ્ઠીને એમ હતું કે સાધુ ડરી જશે એને બદલે સાધુ નિર્ભયપણે ઊભા રહ્યા. શ્રેષ્ઠીને એમ હતું કે સાધુ દુઃખી બનશે તેને બદલે સાધુ તો સમતામાં રહ્યા. સાધુના આવા તેજથી તેના પૂર્વગ્રહો બળીને ખાખ થઈ ગયા. તેણે જવાળા બુઝાવી દીધી. રડતી આંખે તેણે સાધુને નમસ્કાર કર્યા. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ ૮૯ Page #112 -------------------------------------------------------------------------- ________________ स्वपञ्चाङ्गलीस्पृष्टकर्णोऽस्थिरासुः स्वकार्येण मूढोऽधिरूढो व्यथायाम् । जगादाऽक्षरन्यासवन्ध्यं कथञ्चिद् मुखश्यामलो दग्धवज्जिह्वयाऽऽर्तः ॥३१॥ बुवन्निभ्यराडुत्तराभावतोऽयं वचोव्यर्थतां ज्ञातवान् पापतप्तः । चिताङ्गारवद् वाक् शशाम स्वयं हि स तस्थौ शवः किं श्वसन् चित्तशून्यः ॥३२॥ पतत्तारकान्येव पश्यन् स्वनेत्रस्रवबिन्दुतुल्यान्यगण्यानि खेऽसौ । स्वपुण्यानि नष्टानि जानन्ननाशः स्वबद्धान्यनिष्टानि गर्हन् प्रतस्थे ॥३३॥ मुहुस्साधुसन्तापकत्वं स्मरन् स्वं वलद्ग्रीवया भालयन् तं तमस्याम् । मुने तितो वाऽघसङ्घातभीतेः स धावन्निवायातवानात्मगेहे ॥३४।। तमने तमङ्गेषु वातेन तापो ऽभवत्तीवचिन्तासितीभूतकेशम् । निजाक्ष्णोः समक्षं ज्वलन्तं यतास्यं मुहुद्देश्यमानं न माष्टुं शशाक ॥३५॥ शयानः करं ताडयन् मस्तकेन शिरस्स्फालयन् पार्श्वदण्डेऽविचारम् । न निद्रामवापापि पापित्वपङ्क कलङ्काङ्कितात्मानमेयात् कुतः सा ॥३६।। श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #113 -------------------------------------------------------------------------- ________________ પોતાના હાથની પાંચ આંગળીઓ તેમણે પોતાના કાન પર દબાવી. તેમના શ્વાસ ધ્રુજી ઉઠ્યા. પોતાની પ્રવૃત્તિથી તે ગભરાઈ ઉઠ્યા. આગથી દાઝુયા હોય તે રીતે એમનું મોટું શ્યામ થઈ ગયું. તેમણે ભાંગ્યાતૂટ્યા અક્ષરે કાંઈક બોલવા પ્રયત્ન કર્યો. પરંતુ તેમની જીભ અટકી ગઈ હતી. ૩૧. તે કાંઈક બોલ્યા તો ખરા, પણ તેમને ઉત્તર ના મળ્યો. પોતાનું બોલવાનું નિરર્થક છે તેવું તેમને સમજાયું. તેમને પાપનો પસ્તાવો થયો. ચિતા પરના અંગારા આપમેળે ઠરી જાય તેમ તેમની વાણી ઠરી ગઈ. તે શ્વાસ લઈ રહેલા મડદાની જેમ જડ બનીને ઊભા રહ્યા. ૩ ૨. પોતાના આંખમાંથી સરતા આંસુઓ જેવા ખરતા તારાઓને આસમાનમાં તેમણે જોયાં. પોતાનાં પુણ્યનો નાશ થયો છે તેવું એમને સમજાયું. પોતે પાપો બાંધી લીધા છે તેવું પણ એમને સમજાયું. તે પાછા ચાલ્યા. ૩૩. મેં સાધુને સંતાપ આપ્યો છે તેવું યાદ કરીને વારંવાર પોતાની જાતને ઠપકો આપતા આપતા તે ચાલ્યા. ડોક વાળીને તે અંધારી રાતમાં મુનિને જોવા મળ્યા. પછી મુનિનો ડર લાગ્યો હોય કે પાપનો ડર લાગ્યો હોય તે રીતે ભાગતા ભાગતા ઘરે આવી ગયા. ૩૪. ચિંતાને લીધે તેમનાં માથાના વાળ ધોળા થઈ ગયા. અગાસીમાં તે આવ્યા તો હવાને લીધે પણ તેમને ગરમી લાગવા માંડી. પોતાની આંખ સામે સતત દેખાતું સાધુનું સળગી રહેલું સુખ તે ભૂંસી શકતા નહોતા. ૩૫. પથારીમાં સૂતા સૂતાં તે પોતાના કપાળ પર હાથ કૂટતા રહ્યા. પથારીની ઇસ પર માથું અફાળતા રહ્યા. તેમને ઊંઘ પણ ન આવી, પાપન કાદવથી ખરડાયેલાને ઊંઘ આવે જ શી રીતે ? ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૫ Page #114 -------------------------------------------------------------------------- ________________ पुनस्तत्र यात्वा स्मशाने मुनि तं प्रणम्य क्षमायाचनामेव कुर्याम् । इति ध्यातवान् लज्जयैवाऽवबद्धः न यातुं न च स्थातुमप्युद्यतोऽभूत् ॥३७॥ दृशोस्साधुदाहावलोकाघवत्योन निद्राऽनुकूलाऽभवत्तत्र नक्तम् । स्वकृत्येन पीडां स्वयं संविदानो गलच्छक्तिरुद्ध्वस्तशान्तिस्स आसीत् ॥३८॥ निशा निर्दिशाऽऽसीत्तमोभिः प्रणुन्नैर्यमीनीरमग्नेव पूर्निश्चलाऽऽसीत् । गृहं भस्मनाच्छन्नमासीन्नु कृष्णं तनुस्सर्पदष्टेव चासीज्जडाऽस्य ॥३९।। विधायोपधानेऽश्रुधाराङ्करेखां स्वधर्मोदकैरास्तरं पूर्णमाम् । मुखश्यामतामुग्रनिश्वाससगैंरवाप्यातिचक्राम रात्रिं कथञ्चित् ॥४०॥ समुत्थाय नित्यानि कर्माणि तन्वन्नशब्दोऽत्वरोऽसावनुत्साहवाही । अपात् किं किमादच्च किं पर्यधत्तेति जज्ञौ न सोऽध्यात्मयोगीव भिक्षुः ॥४१॥ न दृष्टिः पपाताऽङ्गनायां जनन्यां न भृत्येषु काचिद् बताऽऽज्ञा प्रवृत्ता । न केशादिशोभार्थमादर्शवीक्षा । नवः कोऽपि माणिक्यसिंहो विरागी ॥४२।। श्रीमाणिभद्रमहाकाव्यम् ५ Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્યાં જઈને ફરીથી સાધુની માફી માંગું ?' તેવો વિચાર તેમને આવતો રહ્યો. સાથોસાથ - એમને ત્યાં જતાં શરમ લાગી. એટલે તે જઈ પણ ન શકવા અને રહી પણ ન શક્યા. ૩૭. સળગી રહેલા સાધુને જોવાનું પાપ કરનારી આંખને નિદ્રાએ સાથ ન આપ્યો. પોતાનાં ઘોકૃત્યને લીધે તે મનોમન વેદના અનુભવતા રહ્યા. એમની શક્તિ ગળી ગઈ હતી. એમની શાંતિ નાશ પામી ગઈ હતી. ૩૮. ઘોર અંધકારને લીધે દિશા સૂઝતી ન હતી. ઉજ્જૈની નગરી જાણે યમુનાનાં પાણીમાં ગરક થઈ ગઈ હતી. તેમનાં ઘ૨ ૫૨ જાણે સ્મશાનની કાળી રાખ પથરાઈ ગઈ હતી. અને સાપે ઝેરીલો ડંખ માર્યો હોય તે રીતે તેમનું શરીર જડ બની ગયું હતું. ૩૯. કિયા પર આંસુઓની ધારાની રેખા અંકાઈ ગઈ. પસીનાની ભીનાશથી પથારી ચીકણી થઈ ગઈ. લાંબા નિસાસાને લીધે મોઢું શ્યામ થઈ ગયું. મહામહેનતે તેમણે રાત પૂરી કરી. ૪૦. સવારે ઉઠીને તેમણે નિત્યકર્મો પતાવ્યા. તે બોલતા નહોતા. તેમનામાં સ્ફૂર્તિ ન હતી. તેમનામાં ઉત્સાહ નહોતો. અધ્યાત્મની સાધના કરનારા સાધુની જેમ જ તેમને ભાન નહોતું કે મે શું ખાધું, શું પીધું અને શું પહેર્યું.' ૪૧. એમની નજ૨ ન પત્ની પર પડી, ન માતા ૫૨. એમણે નોકરોને કોઈ આદેશ ન કર્યો. વાળ સજાવવા અરીસામાં મોઢું પણ ન જોયું તેમણે. જાણે કે માણેકચંદજી વિરાગી બની ગયા હતા. ૪૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૫ ૯૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ स निस्सृत्य गेहादनौत्सुक्यभग्नोऽपि चित्तानुतापोपजातत्वराभिः । चलन्नेव कोषीवियुक्पद् नगर्या पथेन प्रतस्थे यथा श्रान्तसिंहः ॥४३।। स हट्टान् निवासान् चतुष्कान्यतीत्य समायातवान् साधनाऽऽवासपार्श्वम् । निदध्यावस्थायुको द्वारभागे मुनि पातकानां मले मेघतुल्यम् ॥४४॥ धर्मग्रन्थसमर्थितोचितवचोव्यक्तिक्षम पर्षदालोकान्तःकरणार्पितोत्कटशमं वैराग्यविस्तारिणम् । आचार्यप्रवरं समाधिनिलयं सार्वज्यवाचस्पति हेमाद्यं विमल गुरुं मुनिकुले नक्षत्रनाथोपमम् ॥४५॥ युग्मम् । श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #117 -------------------------------------------------------------------------- ________________ તે ઘરેથી નીકળ્યા. કોઈ ઉત્સુકતા નહોતી તેમનામાં. છતાં મનમાં પસ્તાવો હતો તેથી ઝડપ મેળવીને ચાલવા લાગ્યા. તેમણે પગમાં ચંપલ ધારણ કર્યા નહોતા. મહાનગરીના મુખ્યમાર્ગ પરથી તે થાકી ગયેલા સિંહની જેમ પસાર થયા. ૪૩. દુકાનો અને ઘરો અને ચૌરાહાઓ પસાર કરીને તે ઉપાશ્રય પાસે પહોંચ્યા. દરવાજે ઊભા રહીને તેમણે શ્રી હેમવિમલસૂરિજી મ.ને જોયા. તે પાપોની મલીનતા દૂર કરવા માટે જળવર્ષા સમાન દેખાતા હતા. ૪૪. ધર્મશાસ્ત્રોને અનુસા૨ના૨ી વાણીની રજૂઆત કરવાનું તેમનામાં સામર્થ્ય હતું. સભાજનોને તે અત્યંત આનંદ આપી રહ્યા હતા. તેમના દ્વારા વૈરાગ્યભાવ જાગ્રત થતો હતો. સાધુમંડલની વચ્ચે તે ચન્દ્રમાની જેમ દીપતા હતા. આચાર્યોમાં તે શ્રેષ્ઠ હતા. સમાધિનું તે ધામ હતા. અને તે પ્રભુશાસનના મર્મજ્ઞ હતા. ૪૫. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૯૫ Page #118 -------------------------------------------------------------------------- ________________ सर्गः ६ (द्रुतविलम्बितवृत्तम् ) विमलपर्षदि धर्मकथामृताऽऽ चमनलीनजनेष्वयमासत । गुरुगिरा गुणगीतिगभीरया रसमयान् समयान् समयान्न सः ॥१॥ मुनिरुवाच भवभ्रमणोद्धते रतिवशेऽरतिवत्यनलं गुरुः । मदिरयाऽऽहतचेतनवत्स्वहो दिनकरो न करोति विबोधनम् ॥२॥ अनवबुद्धभविष्यदशैर्जनैविरचिता नितमां ममतावशाद् । कुशलकर्मलवाऽऽप्तधनादिके ध्रुवमतिर्वमति व्रतपात्रताम् ॥३॥ प्रथमतो मतिमोहनमेदुराः सपदि सद्गुणनिग्रहलालसाः । अनुचिताऽऽचरणाचरणाग्रहा सुखलवा खलवागिव दुस्सहाः ॥४॥ अविरतं परिवाररतिर्मुदा सुगृहिधर्मधिया यतते जनः । त्रिविधपापमयं तमुपाश्रितः न किमदुग्धमदुग्ध गवाञ्चलम् ॥५॥ नियतपुण्यहरी भयविस्तरी क्लमकरी सुखभुक्तिरिहात्मनः । बहुमलाविलदेहसमागमरसिकता सिकतास्वदनोपमा ॥६॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #119 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૬ ઉજળી સભા ધર્મકથાનું અમૃત માણી રહી હતી તેમાં શ્રેષ્ઠી બેઠા. ગુણોનું વિવેચન કરનારી ગંભીર ગુરુવાણીમાં તરબોળ બનીને તે સમયનું ભાન ભૂલી ગયા. ૧. ગુરુ બોલ્યા : રાગ અને દ્વેષને વશ થઈને ભવનું ભ્રમણ વધારી રહેલા જીવોને ગુરુ બચાવી શકતા નથી. મદિરાથી બેહોશ થઈને પડેલા માણસોને સૂરજ પણ જગાડી શકતો નથી. ૨. પોતાનાં ભવિષ્યને નહીં જાણનારા લોકો, પુણ્યદ્વારા પ્રાપ્ત થયેલી ધન વગેરે સામગ્રીને મમતાને લીધે શાશ્વત માનીને જીવે છે. આ માન્યતા તેમને વિરતિ માટે અયોગ્ય ઠેરવે છે. ૩. સુખો થોડા હોય છે જે દુર્જનની વાણીની જેમ દુ:ખદાયક બને છે. સુખ અને દુર્જનની વાણી સૌથી પહેલાં મનને લલચાવે છે, પછી સારા ગુણોને ઘટાડવામાં એકદમ સક્રિય બને છે, ત્યાર બાદ અયોગ્ય કાર્યો કરવાનો રસ પેદા કરે છે. ૪. લોકો ગૃહસ્થધર્મ તરીકે પરિવાર પર પ્રેમ રાખીને સતત પ્રવૃત્તિશીલ રહે છે. મનવચન-કાયા દ્વારા પાપમાં જોડાઈ રહેલા પરિવારને ખુશ રાખીને ધર્મ થાય છે તેવું માનનારો, વસૂકી ગયેલી ગાયને દોહતો હોય છે. પ. સુખનો ભોગવટો અવશ્ય પુણ્ય ઓછું કરે છે, ભય વધારે છે, શ્રમ આપે છે, અનેક મળથી ભરેલા દેહના સમાગમ દ્વારા સુખ માટેનો પ્રયત્ન, રેતીને ચાખવાની પ્રવૃત્તિ જેવો નિષ્ફળ છે. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ Page #120 -------------------------------------------------------------------------- ________________ प्रबलदोषसमादरणोद्यते निरनुविद्धमनस्यनुतापतः । न किल दातुमलं गुरुरुत्तमां कुशलवागलवागसि सन्मतिम् ॥७।। इति हृदि स्थितशास्त्रजलोदधिप्रथितवाक्यतरङ्गसहस्त्रवान् । करुणयाऽरुणयाऽनुगतोऽवहद् व्युपरमं परमङ्गलवाञ्छुकः ॥८॥ अथ निशम्य महामुनिदेशनां निजकपातकसंस्मृतिविह्वलः । विहितपापसमूहनिवारणेऽ मितरसोऽतरसोत्थितवानसौ ॥९॥ प्रणतमौलिरयं हि कराञ्जलिविहितभालतलस्सविधे गुरोः । किमु किमाह न सन्ततवाहिनाऽ धनमदो नमदोष्ठगताश्रुणा ॥१०॥ अनुपलक्षितया व्यथयाऽऽकुलं तमवलोक्य गुरुस्समप्रश्नयत् । सुकुल ! तापभरः कतमो हृदि गुणवसन्त ! वसन् तव बाधते ॥११॥ भवति दुःस्थितिभिर्यदि शोचनं भगवदहणमाचर तद् रयाद् । तव सुधारससोदरगीतिकाश्रवणकिन्नर ! किन्न रतिः प्रभौ ? ॥१२॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #121 -------------------------------------------------------------------------- ________________ મોટા દોષોનું સેવન કરે, મનમાં તેનો પસ્તાવો ન રાખે, આવા મહાપાપીઓને ગુરુ પણ સદબુદ્ધિ આપી નથી શકતા. ૭. ઉત્તમ કરુણાથી સંપન્ન અને હૃદયમાં રહેલાં શાસ્ત્રના સમુદ્રમાંથી પ્રકટેલાં વચનો રૂપી હજારો તરંગોને ધારણ કરનારા ગુરુભગવંતે વ્યાખ્યાને પૂર્ણ કર્યું. તેઓ સૌનાં હિતની વાંછના રાખતા હતા. ૮. મુનિભગવંતની દેશના સાંભળીને શ્રેષ્ઠીને પોતાનું પાપ યાદ આવ્યું. તે ગભરાઈ ગયા. પોતાના તમામ પાપોને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનીને તે ધીમેથી ઉઠ્યા. ૯. કપાળે અંજલિ રાખીને તે ગુરુ પાસે ઊભા રહ્યા. તેમનું માથું ઝૂકેલું હતું. તેમનામાં ધનનું અભિમાન બચ્યું નહોતું. બીડાયેલા હોઠ સુધી પહોંચતાં આંસુઓની અખંડ ધારા દ્વારા તેણે ગુરુને બધું જ જણાવી દીધું. ૧૦. તેમની વેદના શું છે તે ગુરુ જાણતા ન હતા. ગુરુએ તેમને કહ્યું : તારામાં ગુણોની વસંત ખીલેલી છે. તને ક્યો સંતાપ મનમાં નડી રહ્યો છે ? ૧૧. ‘જો , દુઃખોને કારણે શોકનો અનુભવ થતો હોય તો તું ભગવાનની પૂજા અવશ્ય કર. અમૃતના રસ જેવું સંગીત સાંભળવામાં તું કિન્નર જેવો રસિયો છે. તને ભગવાનમાં કેમ રતિ નથી ? ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૯૯ Page #122 -------------------------------------------------------------------------- ________________ जडतया यदि मूर्तिरयि ! प्रभोन मनसः परितोषविधायिनी । कथय वेणुबिलादथ वीणया कथमदीपि मदी पिकपञ्चमः ॥१३॥ सुभगबिम्बनिभालनरागिणो जिनगृहोचितपूजनकारिणः । परमया कृपया भगवानयं वितनुतेऽतनु ते हृदये शमम् ॥१४॥ हृदयहारिणि पापनिवारिणि चरितचारिणि संशयवारिणि । इति वदत्यवदातगुणे गुरौ हृततमास्ततमास्थिषतादरम् ॥१५॥ परमुपोढविचारमुदाहरन् किल भवेयमपाहृतकण्टकः । इति विचिन्त्य विनम्रगिराऽमुना स जगदे जगदेकधुरन्धरः ॥१६॥ गुरुवरैरथ सङ्घमहाजनैनयनविस्तृतिवाहितया श्रुतः । ध्वनिरमुष्य गभीरिमसम्भृत उपमितस्सहसा सह सागरैः ॥१७।। सहजवत्सलमातृसगोत्रतां प्रियकरैर्वचनैखि बिभ्रता । शुभवता भवता मम सह्यतां दुरपराधपराऽधरवञ्चना ॥१८॥ १०० श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #123 -------------------------------------------------------------------------- ________________ મૂર્તિ જો જડ હોવાને લીધે મનને આનંદ આપતી નથી તો વાંસળી અને વીણા પણ જડ છે, તેમાંથી કોયલનો પંચમસૂર કેવી રીતે નીકળે છે ? ૧૩. તું સુંદરમૂર્તિનાં દર્શન કરવાનો આનંદ લે. જિનાલયમાં પૂજા કરવાનું શરૂ કર. તું આટલું કરીશ તો ભગવાનું અનહદ કૃપા કરીને તને અઢળક શાંતિ આપશે. ૧૪. ગુરુ બોલ્યા તેમાં હૃદયને આનંદિત કરવાનું સામર્થ્ય હતું, પાપનું નિવારણ કરવાની શક્તિ હતી, ચારિત્રાની પ્રેરણા હતી, સંશયને દૂર કરવાની ક્ષમતા હતી. ઉત્તમગુણોને ધારણ કરનારા ગુરુભગવંતની વાણી દ્વારા શ્રેષ્ઠીનું અજ્ઞાન દૂર થયું. તેણે ગુરુભગવંતમાં અખૂટ શ્રદ્ધા બાંધી લીધી. ૧૫. હું જો મારા મનની વાત જણાવીશ તો મારા સંશય દૂર થઈ જશે આવો વિચાર કરીને તેમણે જગતના શ્રેષ્ઠ મહાપુરુષને પોતાની વાત જણાવી. ૧૬. ગુરુભગવંતોએ અને સંઘમહાજને આશ્ચર્યથી વિશાળ બનેલી આંખો સાથે તેમના અવાજને સાંભળ્યો અને આ ગંભીર ધ્વનિ સમુદ્રના ઘોષ જેવો છે તેની સરખામણી કરી. ૧૭. શ્રેષ્ઠીએ કહ્યું :-આપ મધુર વચનોને લીધે સહજ વાત્સલ્યમયી માતા જેવા જ છો. આપ પુણ્યનો અવતાર છો. આપ મારા અપરાધી હોઠોની રમતને સહન કરી લેવા કૃપાવંત થશોજી. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ तव समक्षमणुक्षमताबलाद् यदपि वच्मि तदस्ति समर्पणम् । त्वयि कुतर्कमुमुक्षुतयाऽऽश्रितः कथमहंयुमहं युनजानि तम् ॥१९॥ गुणिजनोऽर्हति नार्हति पूजनां जल-वनस्पति-पुष्पविराधिकाम् । अवधमार्गमतेरिह जीवितव्रजहतिं जहति श्रमणा अपि ॥२०॥ सततजीवविबाधनमर्चने रसवतीरचनेष्विव सम्भवेत् । इति सदागमबोधपुरस्कृते भवति तीव्रतरा व्रतरागिता ॥२१॥ मम मनो यमपञ्चकपालनैरभयदानमनुत्तरमाधृते । भगवदर्चनतो विरतेऽधुना विगतसङ्गर ! सङ्गरसि त्वयि ॥२२॥ मम वचो कलयन्नकलं भवान् ध्रुवमभूद् विषकण्ठसहोदरः । मयि करोतु कृपाकमलालय ! हृदयदेव ! यदेव तवेप्सितम् ॥२३।। इति वदत्यमुमाह गुरुः शृणु न कथया कथयानि यथेच्छया । यदपि वच्मि तदस्ति निदेशितं भगवताऽङ्गवता निजपर्षदि ॥२४॥ १०२ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #125 -------------------------------------------------------------------------- ________________ હું તમારી સમક્ષ જે કાંઈ પણ કહું છું તે મારું સમર્પણ જ છે તેવું આપ માનજો. હું કુતર્કોથી મુક્ત બનવા માટે બોલું છું. હું કોઈ અભિમાનને વચ્ચે લાવી રહ્યો નથી. ૧૯. પૂજામાં પાણી, વનસ્પતિ અને ફૂલની વિરાધના થાય છે. ગુણવાન આવી પૂજા ન કરી શકે, અહિંસાનું પાલન કરવા માટે જ સાધુભગવંતો ષટ્કાયની વિરાધનાનો પરિહાર કરે છે. ૨૦. રસોઈ બનાવવામાં જેવી વિરાધના છે તેવી જ વિરાધના પૂજા કરવામાં છે. વિરાધનાથી બચવાનો માર્ગ, વ્રતનું પાલન છે તેવું શાસ્ત્રનો બોધ પામ્યા પછી સમજાય છે. ૨૧. આપે પાંચ મહાવ્રતોનું પાલન કરીને અભયદાનનો સ્વીકાર કર્યો છે. હું પ્રભુની પૂજાથી દૂર થઈ ગયો છું પરંતુ મારે તમારા સંગમાં રહેવું છે. આપનામાં સંઘર્ષનો લેશ પણ નથી. ૨૨. મારાં આ અયોગ્ય વચનોને આપે સાંભળ્યા. આપ જરૂ૨ વિષ ગળી જનારા નીલકંઠ શંકર જેવા છો. આપ કરુણાના અવતાર છે. આપ મારાં હૃદયના આરાધ્ય બન્યા છો. હવે આપ મારી માટે જે યોગ્ય લાગે તે કરો. ૨૩. આવું શ્રેષ્ઠીએ કહ્યું તે પછી ગુરુએ કહ્યું : હું મારી ઇચ્છા મુજબ વાર્તા કહી રહ્યો નથી. જે કહું છું તે ભગવાને જીવતેજીવત, પર્ષદામાં કહેલી વાત છે. ૨૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૩ Page #126 -------------------------------------------------------------------------- ________________ भवति देशनयाऽपि च दर्शनाद् भगवतो भविनां कृतकृत्यता । शिवगतौ गतवत्यधिनायके भवति तेन विनाऽथ विनाथता ॥२५।। सकलशास्त्रदलं परमार्थवाग लसति तीर्थकृतामिव देशना । किमु भवेत् खलु तैरपि साधुभिः विरचितैरचितैस्तु गृहस्थितैः ॥२६॥ विशदमागमसूत्रमनेकशः श्रुणु पिपासुतयाऽसुदयावशः । द्रुपदजाऽर्चनडम्बरकारिणी निगदिताऽगदिताऽशुभनाशतः ॥२७।। विषयविक्रियया क्रियया भवे दहति देहयुगात्मसुखं क्षणाद् । जिनपमूर्तिसमर्हणतुष्टयस्त्वविषयान् विषयानिह तन्वते ॥२८॥ प्रभुसरूपतया प्रभुबिम्बत: प्रभुसमत्वधिया प्रभुदर्शनाद् । परिगलन्ममता-मद-मत्सरो भवति काममकाममतिर्जनः ॥२९॥ प्रकटदर्शनमिष्टकृदीशितुः कुशलपुण्यसमागमकारणम् । तदिव मूर्तिनिभालनतो ननु गुणविशाल ! विशा लभते सुखम् ॥३०॥ १०४ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #127 -------------------------------------------------------------------------- ________________ ભગવાનના દર્શન અને ભગવાનની દેશના દ્વારા ભવ્ય જીવો કુતાર્થતા મેળવે છે. ભગવાન મોક્ષે જાય તે પછી ભગવાન વિના ભવ્ય જીવો અનાથ બની જાય છે. ૨૫. ભગવાનની દેશના જેવો જ પ્રભાવ મહાનું શાસ્ત્રોનો છે. તેની રચના મહાપુરુષોએ કરી છે પરંતુ જો ગૃહસ્થો આ શાસ્ત્રો ન સાંભળે તો લાભ શી રીતે થાય ? ૨૬. તને જીવદયામાં રસ છે. તું એકાગ્ર બનીને ઉત્તમ આગમસૂત્રોનું શ્રવણ કર. આગમોમાં જણાવ્યું છે કે ઠાઠમાઠ પૂર્વક પૂજા કરનારી દ્રૌપદીએ પૂજા દ્વારા પાપનો નાશ કર્યો. તેને કોઈ દોષ લાગ્યો નથી. ૨૭. વિષયના વિકારવાળી પ્રવૃત્તિઓથી સંસારી જીવો આત્માનાં સુખનો નાશ કરી દે છે. ભગવાનની પૂજામાં જે આનંદ મળે છે તેના દ્વારા વિષયોના આકર્ષણને અવકાશ રહેતો નથી. ૨૮. ભગવાનની મૂર્તિ ભગવાન જેવો આકાર ધરાવે છે. આવી મૂર્તિનાં દર્શન પ્રભુની ઉપસ્થિતિ જેવો જ અનુભવ આપે છે. તેના દ્વારા મમતા અભિમાન અને ઇર્ષાને ઘસારો પહોંચે છે. અને આગળ વધતા ઇચ્છાના અભાવનું સુખ મળે છે. ૨૯. હે ગુણવાનું ! સાક્ષાત્ ભગવાનનું દર્શન પુણ્યનો બંધ કરાવે છે. તે રીતે જ , મૂર્તિનાં દર્શનથી આ વિશ્વ પણ સુખ મેળવે છે. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૫ Page #128 -------------------------------------------------------------------------- ________________ यतनयाऽर्चनकारिणि हिंस्त्रता न खलु कूपनिदर्शनतो मता । शुभरसाद् ह्रियते कृतिसम्भवोऽ घविसरो हरिणा हरिणादिवत् ॥३१॥ जितबृहस्पतिरस्ति धिया भवान् मम वचोरह आकलयोत्तमम् । परिहरोन्मतमादृतसन्मतो जिनवरं नवरं व्रज पूजय ॥३२॥ गुरुनिरुक्तमवेत्य धनीश्वरः सकलसंशयमुक्तिमवाप्तवान् । प्रकृतिना कुरुतेऽत्र जगत्यपि ननु विभातविभा तमसां हतिम् ॥३३।। स निरुवाच निशम्य वचस्तव हृदयमाग्रहबन्धनमत्यजत् । विकलबुद्धिरहो सततं मुधा सुगुणकार्षमकार्षमहं मदम् ॥३४।। सदयमातृमनःपरितापनो गृहवतीशुभवाक्यविरोधनः । समभवं भवमार्गविवर्धनः सकलहा कलहायितमानसः ॥३५॥ अकरवं करवंशकवह्निना मुनिमुखज्वलनं पितृकानने । अहमनन्ततमस्स्वनुलोपितः नियतिना यतिनायक ! वञ्चितः ॥३६॥ १०६ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #129 -------------------------------------------------------------------------- ________________ પૂજાની પ્રવૃત્તિમાં જયણાને જાળવવા દ્વારા વિરાધનાથી બચી શકાય છે. જે થોડી ઘણી વિરાધના પૂજામાં છે તે કૂવો ખોદનારી વ્યક્તિને લાગતી તરસ જેવી છે. કૂવો ખોદનાર પસીને રેબઝેબ થઈ જાય છે, થાકી જાય છે પરંતુ ઊંડી જમીનમાંથી પાણી નીકળે એટલે એ થાક - ગાયબ થઈ જાય છે અને તેની તરસ શાંત થઈ જાય છે તે રીતે પૂજા કરતી વખતે સ્વરૂપ હિંસા થાય છે પરંતુ પૂજા દ્વારા થનારી આત્મશુદ્ધિને કારણે તે વિરાધનાનું પાપ દૂર થઈ જાય છે. સિંહ, હરણ જેવા પશુઓને ભગાડી દે છે એ જ રીતે પૂજાજનિત આનંદ, પ્રવૃત્તિજનિત પાપને ભગાવી દે છે. ૩૧. તારી બુદ્ધિ તો બૃહસ્પતિને પણ હરાવી દે તેવી છે. મારા શબ્દોનો ઉત્તમ ભાવ તું સમજી લે, ખોટા માર્ગનો ત્યાગ કરીને સાચા માર્ગનો સ્વીકાર કરી લે, અને હવે ભગવાન પાસે જા અને પૂજા કર. ૩૨. ગુરુની વાણી સાંભળીને શ્રેષ્ઠીના બધા જ સંશયો દૂર થઈ ગયા. પરોઢનું અજવાળું કુદરતી રીતે જ અંધકારને દૂર કરતું હોય છે. ૩૩. શ્રેષ્ઠીએ કહ્યું : તમારી વાત સાંભળીને મારા હૃદયે પૂર્વગ્રહનો ત્યાગ કર્યો છે. અત્યાર સુધી મંદબુદ્ધિવાળો હું સતત અભિમાનમાં રહ્યો અને ગુણોને ગુમાવતો રહ્યો. ૩૪. મે મારી કરુણામયી માતાને દુઃખ આપ્યું. મારી પત્નીની ઉત્તમ વાતોનો વિરોધ કર્યો છે. લેશમય મન રાખીને મેં બધું જ ગુમાવ્યું છે અને સંસાર વધાર્યો છે. ૩૫. હે ગુરુદેવ ! વિધાતાએ મારી સાથે કેવી છલના કરી ? હું અગાધ અંધકારમાં ડૂબી ગયો અને હાથમાં આગ લઈને મેં સ્મશાનમાં સાધના કરી રહેલા સાધુનું મુખ પણ બાળ્યું. ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૭ Page #130 -------------------------------------------------------------------------- ________________ गलतु गर्हितग्रन्थिगणा गणिन् । चलतु चारुचरित्रजचर्चरी । ज्वलतु जित्वर ! जागृतिजागृविः मदवनी च वनी चरति प्रभौ ॥३७।। मुनिप ! गेहमलङ्क मे सकृद् मनसि धारय शब्दममुं लघु । यदपि वाक्यमनादरतोऽलपं सहजविस्मर ! विस्मर तद् रयाद् ॥३८॥ त्वयि वदत्युपगेहमहं प्रभो ! नवतरामुपयामि सुधर्मिताम् । प्रकटमस्ति च कामिजनेष्वपि जलदगजितमजितमन्मथम् ॥३९॥ तव चरित्रपवित्रपदाम्बुजैः सुरभिते त्वभितः सति मे गृहे । न विचरेयमहं गृहगोऽपि सन् सुगुणमण्डल ! मण्डलवद् भवे ॥४०॥ इति धनिप्रथितैरनुवर्तनैगुरुरमुष्य विलोक्य सदाग्रहम् । सकलसङ्घयुतोऽगमदत्वरं शुभवने भवनेऽस्य सवादनम् ॥४१॥ गुरुवरागमनोल्लसदात्मनो धवलकान्तिविलासवृता बभुः । धनिकमातृवधूप्रभृतेस्तदा ऽऽननघटा न घटा इव राजताः ॥४२।। १०८ श्रीमाणिभद्रमहाकाव्यम् ६ Page #131 -------------------------------------------------------------------------- ________________ મારાં ઉદ્યાનમાં અને મારા ઘરમાં આપ પધારો. આપનાં પગલાં થશે એટલે મારા અધમ પાપો દૂર થઈ જશે, આપના સુંદર ચારિત્રનું પવિત્ર સંગીત ચોમેર રેલાશે, મારા ઘરમાં જાગૃતિની પવિત્ર જયોતિ પ્રકટશે. ૩૭. હું આપની સમક્ષ જે કાંઈ ગેરવ્યાજબી વાતો બોલી ગયો તે આપ ભૂલી જજો. આપે કામદેવતાને સહસા જીતી લીધો છે. આપ મારાં ઘેર પધારો, મારી આ વિનંતી અવધારો. ૩૮. મારા ઘરે આવીને આપ ધર્મોપદેશ આપશો તો મારા ધર્મમાં નવો જુસ્સો આવશે. વાદળાની ગર્જના સાંભળીને પ્રેમીજનોના પ્રેમમાં ગાઢ ઉમેરો થતો હોય છે તે સૌ જાણે છે. ૩૯. તમારાં ચારિત્રથી પાવન થયેલાં ચરણકમળ મારા ઘરને સંપૂર્ણ પવિત્ર બતાવી દેશે. અને આપની કૃપા મળશે તેથી હું શ્વાનની જેમ સંસારમાં પરિભ્રમણ કરતો હતો તે બંધ થઈ જશે. ૪૦. શ્રેષ્ઠીવરની આવી વિનંતી સાંભળીને ગુરુએ તેમના સાચા ભાવને ઓળખ્યો. અને વાજતેગાજતે સકલસંઘ સાથે તેમના ઉદ્યાન સહિત ઘરમાં પધાર્યા. ૪૧. ગુરુદેવનાં આગમનથી અત્યંત ઉલ્લાસનો અનુભવ કરી રહેલા શ્રેષ્ઠીવર, તેમની માતા અને તેમની પત્નીનાં ચહેરા આનંદની કાંતિથી ચમકી ઉઠ્યા તેથી જાણે ચહેરાઓ ચાંદીના કુંભ જેવા દેખાવા લાગ્યા. ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬ ૧૦૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ प्रकटसप्तनयैस्तनयः प्रभोस्तमकरोदकरोदकपूजिनम् ।। विशदबोधनतं धनतत्सदं विसमरं समरत्नरजा: गृहे ॥४३॥ यतनया भगवद्चनार्चनानियमसङ्ग्रहवान् गुरुवाक्यतः । सततमेति धनी गृहमन्दिरे गजगतेन गते नगराद् गुरौ ॥४४॥ मूर्तिं मङ्गलमालिकामुपलवन् माऽऽलोकयन्तु प्रजा इत्यालोच्य विशालपुष्परचनैः श्रेष्ठी मुदाऽपूजयत् । अर्चा तद्विहितां विलोक्य जननी-वध्वोः प्रमोदोऽभवत् पुण्यानां परिवर्धनं प्रभवति प्रत्यक्षमेवार्चनात् ॥४५॥ ११० श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #133 -------------------------------------------------------------------------- ________________ ભગવાને ફરમાવેલા હોવાથી ભગવાનના પુત્ર સમાન એવા સાતનય દ્વારા ગુરુએ ઉપદેશ આપ્યો, શ્રેષ્ઠી પોતાના હાથમાં પાણી લઈને પૂજા કરતા નહોતા તે બદલ તેમને સાચી સમજણ આપી. બોધ પામીને શ્રેષ્ઠી નમ્ર બન્યા. અને શ્રેષ્ઠીનાં ઘરમાંથી ક્લેશની વિદાય થઈ ગઈ. એ મુનિવરને રત્ન અને માટી પ્રત્યે સમાન ભાવ હતો. ૪૩. ગુરુની પ્રેરણાથી શ્રેષ્ઠીએ જયણાપૂર્વક મૂર્તિપૂજા કરવાનો નિયમ લીધો. હાથી જેવી ગતિથી ગુરુ વિહાર કરી ગયા. હવે શ્રેષ્ઠી રોજ ઘરમંદિરમાં પૂજા કરવા લાગ્યો. ૪૪. ‘મૂર્તિ તો મંગલનો અવતાર છે. લોકો તેને પથ્થર માને તે ઠીક નહીં.” આવું વિચારીને શ્રેષ્ઠી ઘણાં બધાં ફૂલોની આંગી કરીને મૂર્તિની પૂજા કરતા હતા. તેમને પૂજા કરતા જોઈને તેમની માતા અને પત્નીને અનહદ આનંદ થયો. પૂજા કરવાથી પુણ્ય વધે છે તે સાક્ષાત સિદ્ધ બાબત છે. ૪૫. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૧૧ Page #134 -------------------------------------------------------------------------- ________________ सर्गः ७ (स्रग्विणीवृत्तम् ) वैभवैरुत्तमैः श्रेष्ठिनो मन्दिर देवपूजारसैरेकतानाऽस्ति चित् । अर्हतामहणायां सदा स्निह्यता चन्द्रकान्तोपमा चित्तशुद्धिर्भवेत् ॥१॥ नीरधारामुदारां स विस्तारयन् मज्जति स्मात्मनि स्त्रस्तरागाङ्घसः । नेत्रकोणस्थिताऽऽनन्दवारिष्वपि बिम्बबिम्बच्छलादर्हतां स्नापयन् ॥२॥ मूर्तये चान्दनैर्लेपनैरङ्गली मुद्रिकालङ्कृतां स्थापयन् सर्वतः । वस्त्रकोशावृतार्धाननो चौरवत् लुट्यति स्मैष किं शान्तिरत्नं विभोः ॥३॥ पुष्पमालां विशालां गले रोपयन् पञ्चवर्णाञ्चितां प्रीतपञ्चेन्द्रियः । स्पर्शनोच्चारणप्राणनेत्रश्रुतिष्वर्हतामस्तितामेकतारोऽन्वभूत् ॥४॥ स्वर्णरत्नाङ्कितस्थालिकास्थापितदीपकेनार्हतां लोकयन् केवलम् । प्रार्थयत्युत्तमस्नेहवागीश्वराद् आत्मनोऽवर्णितां लोकनामात्मना ॥५॥ उर्ध्वगत्योच्चतामाप्तुकामामिव धूमरेखां दधानेन धूपेन सः । सौरभोन्मादिना सिद्धशिलागतानात्मनः प्रेषयत्युद्धरां पूजनाम् ॥६॥ ११२ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #135 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૭ શ્રેષ્ઠીનું મન, મંદિરમાં ઉત્તમ વૈભવનો વિનિયોગ કરવાપૂર્વક ભગવાનની પૂજા કરવામાં એકતાન છે. પરમાત્માની પૂજામાં જેને આનંદ આવે છે તેનું મન ચન્દ્રકાન્ત મણિ જેવી વિશુદ્ધિને પામે છે. ૧. પરમાત્મા પર પાણીની ધારા વરસાવી રહેલા શ્રેષ્ઠીવર્ય રાગદશાને ભૂલીને આત્મામાં ડૂબી જાય છે. એમની આંખમાં આનંદનાં આંસુ ઉભરી આવે છે. એ આંસુમાં મૂર્તિનો પડછાયો પડે છે તેથી જાણે આંખનાં આનંદાશ્રુથી પણ તે પ્રભુનો પ્રક્ષાલ કરતા હોય તેવું જણાય છે. ૨. વસ્ત્રકોશથી અડધું મુખ ઢાંકેલું રાખીને તે ચન્દ્રનપૂજા કરવા માટે પ્રભુને આંગળીથી સ્પર્શ કરે છે ત્યારે તે ભગવાનની ભીતર રહેલ શાંતિરૂપી રત્ન ચોરી રહ્યા હોય તેવું દેખાય છે. ૩. ભગવાનના ગળે તે મોટ્ટીમજાની માળાનું આરોપણ કરે છે. માળામાં પંચવર્ણનાં ફૂલો ગૂંથેલાં હોય છે. શ્રેષ્ઠીવર્ય પ્રભુને સ્પર્શે છે, પ્રભુનું નામ ઉચ્ચરે છે, શ્વાસમાં પ્રભુને ધારણ કરે છે, આંખથી પ્રભુને જોતા રહે છે અને પ્રભુની સ્તવના સાંભળતા રહે છે માટે તેમની પાંચેય ઇન્દ્રિયો પ્રસન્ન બને છે. અને તેઓ પરમાત્મામાં એકરાગ બની જાય છે. ૪. રત્નોથી મઢેલી સોનાની થાળીમાં દીવો મૂકીને શ્રેષ્ઠી ભગવાનનાં કેવળજ્ઞાનનાં દર્શન કરતા હોય તેવું લાગે છે. પ્રભુ પ્રત્યે અત્યંત આદર ભાવ ધારણ કરીને તેઓ પ્રાર્થના કરે છે કે “મારા આત્મા દ્વારા મારા આત્માને જોઈ શકું એવી શક્તિ આપો.' ૫. જાણે ઉચ્ચગતિ પ્રાપ્ત કરવા માંગતી હોય તે રીતે ઉપર તરફ વહી રહેલી ધૂમની રેખા ધરાવતા અને સુવાસથી મઘમઘતા ધૂપ તે ભગવાન્ સમક્ષ ધરે છે અને સિદ્ધશિલામાં રહેલા ભગવંતોને પૂજા પાઠવે છે. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૧૩ Page #136 -------------------------------------------------------------------------- ________________ ११४ स्वस्तिकालेखनैरक्षतैरक्षतैरक्षता दक्षताऽदर्शि तेनार्हणे । शुभ्रपुत्रैश्च पुण्यानि देवाश्रयेऽ स्थापयद् भक्तिभावाँश्च सर्वानपि ॥७॥ मुक्तिकाङ्क्षी फलान्यर्हतामर्पयन् निश्चलं सत्फलत्वं जगामात्मनः । स्वादुभिः सुष्ठुभिः निर्मलैस्तैः फलैः भद्रनिर्घोषणा स्वस्य चैत्येऽकरोत् ॥८॥ द्रव्यमध्यर्घमायुक्तवानद्भुतं शुद्धनैवेद्यपूजाविधाने धनी । देवतासम्मुखे स्थापिता मिष्टयो लेभुरेवामृतादुच्चकक्षस्थितिम् ॥९॥ नित्यमेवं वितत्याष्टपूजा विभो - रुद्यतः श्रेष्ठिमाणिक्यसिंहः कृती । अष्टकर्मक्षयैरष्टसौख्ये शिवे यातुमष्टाभिमानापहारोत्तमः ॥१०॥ व्यापृतिं पालिकायां नगर्यां मरौ साधिकां विन्दते रैवतां रैवतः । विष्णुसीमन्तिनीप्रेमलीलावशोऽ वन्तिकातोऽपि दूरं वसन्नार्हतः ॥११॥ आनुरूप्यं शरवेलया निर्जला वायवो वारिदा तद्भुवा यन्त्यरम् । साहचर्येण दीर्घेण नो किं भवेद् उत्तमानामपि भ्रंश आत्मस्थितेः ॥ १२ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #137 -------------------------------------------------------------------------- ________________ અખંડ ચોખા દ્વારા સાથિયો દોરીને તે પોતાની પૂજા કરવાની અખંડ દક્ષતાને વ્યક્ત કરે છે. સફેદ ઉજળા ચોખાના બહાને તે પોતાનું પુણ્ય અને પોતાના પવિત્ર ભાવો પ્રભુને સમર્પિત કરે છે. ૭. તે મોક્ષની ઇચ્છાપૂર્વક પ્રભુ સમક્ષ ફળ ધરે છે. તે દ્વારા તે પોતે ઉત્તમ પુણ્યવાન છે તેવું પૂરવાર થાય છે. આસ્વાદ્ય, સુંદર અને સ્વચ્છ ફળો દ્વારા તે પોતાનાં મંદિરમાં પોતાનાં કલ્યાણની ઉદ્ઘોષણા કરે છે. ૮. ઉત્તમ નૈવેદ્યપૂજામાં તે મોંઘાં દ્રવ્યો પ્રભુ સમક્ષ મૂકે છે. પ્રભુ સમક્ષ મુકાયેલી મીઠાઈ, અમૃત કરતાં પણ વધારે પવિત્ર બની જાય છે. ૯. શ્રી માણેકચંદજી શેઠ આ રીતે રોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે. આ પૂજા દ્વારા તે આઠ કર્મોનો ક્ષય કરી, આઠ મહાન્ સુખોનાં નિધાન સ્વરૂપ મોક્ષમાં જવા તૈયાર થાય છે. આઠ પ્રકારનું અભિમાન ટાળવા તે ઉદ્યમશીલ છે. ૧૦. ધનવાનોમાં સર્વશ્રેષ્ઠ એવા માણેકચંદજી શેઠ વિશેષ વ્યાપાર કરવા માટે મરુદેશના પાલી નગરમાં રહે છે. જૈનધર્મમાં કુશળ એવા શ્રેષ્ઠીવર્ય, લક્ષ્મીનાં ઉપાર્જન માટે અવંતીનગરથી દૂર રોકાયા છે. ૧૧. શરદ ઋતુને લીધે હવામાંથી અને વાદળામાંથી ભીનાશ ઓસરી ગઈ. હવા અને વાદળા શરદઋતુને લીધે મરુદેશની ભૂમિની જેમ કોરા થઈ ગયા. ઉત્તમ માણસો પણ લાંબા સમય માટે જેમની સાથે રહે તેમની અસરમાં આવીને પોતાના મૂળ સ્વભાવને ગુમાવી બેસે છે. ૧૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭ ૧૧૫ Page #138 -------------------------------------------------------------------------- ________________ पूर्णिमा राजते चन्द्रमा भ्राजते भानुनाऽहानि ताप्यन्त उग्रांशुना । सैकतेऽस्मिन् मरावुड्डयन्ते कणा मेघनिर्याणतुष्ट्याऽभितोऽप्युच्चिताः ॥१३॥ रात्रिरासैर्मरौ तीव्रतौर्यत्रिकैरुत्सवस्तन्यते ग्रामलोकै रणद् । यात्रिवृन्दान्नवीनान् शरज्जागृतान् वर्णिताशीर्वचा: प्रीतिभिः पाण्डुरः ॥१४॥ उष्ट्रकूटो पटैरावृताङ्गोऽपि सन् शीतकालेन सम्बाधित रेणुभिः । पीडितो हैममङ्गीकृतं दर्शयन् धावनेषुषरे जाड्यमालम्बते ॥१५।। भित्तिभागान् गवाक्षान् मृशन्ती भुवं शीतता शीघ्रमायाति शय्यास्थलीम् । कम्बलच्छन्नदेहानहो मानवान् निद्रिताभावरोगेण बध्नात्यलम् ॥१६॥ शीतता सूर्यमुद्यान्तमाक्रामति धूमिकाविस्तरस्सर्वदिक्षु प्रगे । तत्पराभूतिना खिन्नतां लम्भितैश्शादपुष्पैस्तुषारच्छलाद् रुद्यते ॥१७॥ शैशिरा वायवो वृक्षपत्रोच्चयान् पातयन्तस्त्वरन्ते जरासोदराः । काष्ठशेषे तरावंशुमाली करैवैद्यवद् दत्त उष्णं सुवर्णौषधम् ॥१८॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #139 -------------------------------------------------------------------------- ________________ પૂનમની રાત સોહામણી હોય છે. ચાંદો ચમકદાર હોય છે. દિવસે સૂરજનો તાપ ઉગ્ર હોય છે. ચોમાસું જતું રહ્યું છે તેની ખુશાલીને લીધે, રેતાળ મરુદેશની ગિર્દ ચારેકોર ઉડી રહી છે. ૧૩. ગીત-સંગીત અને નૃત્યના સથવારે રાતના રાસનો ઉત્સવ જામે છે. ચોમાસું પૂરું થયું હોવાથી પ્રવાસ માટે તૈયાર થયેલા નવાનવા યાત્રિકોને પ્રેમથી આશીર્વાદ આપવા માટે રાજસ્થાનની ગ્રામીણ પ્રજા આવા રણકતા અને પ્રેમાળ ઉત્સવ રાખે છે. ૧૪. શિયાળો આવે છે. ઊંટોનાં શરીર પર વસ્ત્રો ઢાંક્યા હોય છે, તો પણ શિયાળાની અસરથી ઠરી ગયેલી રેતીને લીધે તેમને પીડા થતી હોય છે. રેતીની ઠંડી પગમાં ભરાઈ ગઈ છે તેવું બતાવવા માટે જ ઊંટો, રેગિસ્તાનમાં એકદમ ધીમે ધીમે ચાલે છે. ૧૫. ઠંડી, મકાનોની ભીંતોને અને ગોખલાઓને અડતી અડતી શય્યા સુધી આવી પહોંચે છે. કાંબળ ઓઢીને સૂતેલા માણસોને અનિદ્રાના રોગમાં બાંધી રાખે છે, આ ઠંડી. ૧૬. સવારે ચોતરફ ધુમ્મસ ફેલાવીને ઠંડી ઉગતા સૂરજ પર આક્રમણ કરે છે. સૂરજની હાર થાય છે તે જોઈને કોમળ ઘાસ અને કોમળ ફૂલો ખેદ પામે છે અને ઝાકળબિંદુનાં બહાને રડવા લાગે છે. ૧૭. શિશિર ઋતુના જરા જેવા વાયુઓ વૃક્ષોનાં પાંદડાને નીચે પાડીને ઝડપથી વહ્યા કરે છે. પાંદડાં બધાં જ ખરી જાય છે અને વૃક્ષ કેવળ ઊભું થડ બની રહે છે. સૂર્ય પોતાનો તડકો આવાં વૃક્ષોને અડાડે છે. તડકો હૂંફાળો અને સોનેરી હોય છે. એવું લાગે છે કે સૂરજ વૈદ બનીને વૃક્ષોનો ઉપચાર કરે છે કેમ કે વૈદ્ય વૃદ્ધ માણસને પોતાના હાથે, સુવર્ણમિશ્ર એવી ઉષ્ણપ્રકૃતિની દવા આપતા હોય છે. ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૧ ૭ Page #140 -------------------------------------------------------------------------- ________________ रेणुभूमौ हि कोऽपि प्रसादोऽभवच्छीततालाघवादुष्णतासंयमाद् । धूलिरेखावलिस्सङ्ख्ययाऽनन्तकाऽ ब्धेस्तरङ्गैस्समा चञ्चला नृत्यति ॥१९॥ कूपवापीसरस्स्वप्सु कुम्भान् क्षिपन्अञ्चलैरावृताऽऽस्योऽङ्गनानां गणः । कङ्कणक्वाणितैर्मस्तके तान् वहन् कोमलैश्चालनयति माध्यन्दिनम् ॥२०॥ पक्वखर्ज़रिकामद्यपानोपमश्चेद् वसन्तो मरौ नाभ्युपेयात्ततः । अङ्गनानर्तनैरङ्गनिर्वर्णनैः पुष्पवर्षा रह: स्यात्कुतो यौवने ॥२१।। षट्पदाश्लिष्टपुष्पावलिप्रच्छदाः पर्वतास्सन्ति नीलैर्वनैरञ्जिताः । कोकिलालापतारस्वरे निर्झरमन्द्रगम्भीरता पूर्यते स्वोचिता ।।२२।। सान्ध्यकाले वसन्ते मरुन्मन्थरः दोलया दोलयन्ती वधू मन्दते । अत्रतस्तत्रतो यातया या तया क्षिप्रता धार्यते तां हि मन्वन् मधुम् ॥२३॥ ग्रीष्मभीष्मेष्वहस्सूद्धतैः सैकतैः स्वेदनाच्चिक्कणत्वक्षु शूलायते । रात्रिशान्ता त्वनौद्धत्यवद्वालुका कान्तकौमल्यतः पुष्पपत्रायते ॥२४॥ ११८ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #141 -------------------------------------------------------------------------- ________________ ઠંડી ઓછી થઈ છે અને ગરમી મર્યાદિત છે તેને લીધે રેગિસ્તાનમાં કોઈ નવી જ તાજગી પથરાઈ છે. રેતીમાં લાંબી લાંબી અગણિત રેખાઓ અંકાય છે. તે હવાને લીધે સળવળતી રહે છે, દરિયાનાં મોજાની જેમ. ૧૯. તીવ્ર ગરમી નથી માટે ભરબપોરે સ્ત્રીઓ પાણી ભરવા નીકળી શકે છે. કૂવા, વાવ, સરોવરના કાંઠે એ સ્ત્રીઓ ઊભી રહે છે. એમનાં મુખ વસ્ત્રોથી ઢંકાયેલાં છે. એ માટલામાં પાણી ભરીને, માટલાને માથાં ૫૨ મૂકે છે ત્યારે તેમના કંકણ રણકવા લાગે છે. ૨૦. પાકેલી ખજૂરીના રસ જેવો વસન્તનો સમય જો રાજસ્થાનમાં આવે નહીં તો, બગીચાનાં એકાન્તમાં ભાનભૂલીને નૃત્ય કરી રહેલી સ્ત્રીઓ પર ફૂલો કેવી રીતે વેરાય ? ૨૧. પર્વત ૫૨ ફૂલો પથરાયા છે. ફૂલો ૫૨ ભમરા પથરાયા છે. લીલાછમ વૃક્ષોથી પર્વત ઢંકાઈ ગયો છે. કોયલના ટહુકારના તીવ્ર સ્વરોની સાથે ધીરગંભીર અવાજ જોડીને ઝરણાઓ યોગ્ય સાથ આપી રહ્યા છે. ૨૨. વસંતની સાંજે હીંચકા પર ઝૂલી રહેલી વહુઓને જોઈને ધીમી પડી ગયેલી હવા જાણે કે તેમની પ્રશંસા કરે છે. એક તરફથી બીજી તરફ ઝૂલતી રહીને આ વહુઓ જે ચંચળતા ધારણ કરે છે તેને પણ આ હવા વસન્તઋતુ માનીને માણે છે. ૨૩. ઉનાળાની ભયાનક ગરમી. દિવસે ઉડતી રેતીઓ, પરસેવાથી રેબઝેબ બનેલી શરીરની ચામડી૫૨ કાંટાની જેમ વાગે છે. અલબત્ત ! રાતે આ રેતી શાંત હોય છે. એ ઉડતી નથી. બલ્કે પથરાયેલી હોવાથી એકદમ કોમળ લાગે છે. જાણે કે ફૂલોનો ઢગલો. ૨૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭ ૧૧૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ नीरभस्राभिराकण्ठपीतैर्जलै रवी तृट् कथं शाम्यतां यात्रिभिः । अङ्गनासङ्गवत्तृप्तितोऽतृप्तता जायते संयमस्सर्वतस्त्रस्यति ॥२५॥ यो मरीचेभ्रंमस्तोयनिर्देशनो दूरमालोक्यतेऽस्मिन् रजोमण्डले । मार्गविस्थापनो बुद्धिविभ्रंशनो जीववित्रासनो भोगतृष्णायते ॥२६॥ मेघकालेऽम्भसा प्लाविता भूमयो राजसा स्फाटिकरावृता ग्रावभिः । तत्र बिम्बीभवन्नम्बुदौघः किमु राति विद्युद्भरै रौप्यरूपं रयाद् ॥२७।। घट्टितैर्वारिदैनिष्पतद्भिर्जलैवातविद्धैर्दुमैर्यत्सरिबृंहणैः । नादवैविध्यमारच्यते तत् खलु केकिनां काकलीकार्मणैः क्लव्यते ॥२८॥ वर्षया निर्मिते पण्यविश्रामणेऽ सूर्यदर्शित्वतो रात्रितुल्या दिना । उग्रसौदामिनीत्विभिरुद्योतिता वासरन्ति त्रियामा अनिद्रावशा ॥२९।। वर्षणाऽऽवासमाराधनार्थं दधुः तत्र सूरीश्वरा शिष्यसङ्घान्विताः । नित्यमाचार्यसेवार्थमायान् धनी धर्मवार्ता श्रृणोत्यात्मचिन्तातुरः ॥३०॥ १२० श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #143 -------------------------------------------------------------------------- ________________ યાત્રાળુઓ મથકનાં પાણી પીતા જ રહે છે. મારવાડની ભૂમિ પર જાગનારી તીવ્ર તૃષા શાંત જ થતી નથી. સ્ત્રીના સંગથી જેમ અતૃપ્તિ વધે છે અને મર્યાદા રહેતી નથી તેમ આ તરસ પાણી મળવાથી વધે છે અને કેટલું પાણી પીવું તેનો નિયમ રહેતો નથી. ૨૫. રેતીના થરોનાં થરો પથરાયાં છે. દૂર દૂર મૃગજળની માયા દેખાય છે. હાલતાં પાણીનો ભ્રમ ઊભો થાય છે. આ મૃગજળ, ભોગતૃષ્ણા જેવા છે કેમ કે મૃગજળ અને ભોગતૃષ્ણા, યોગ્ય માર્ગથી દૂર ખેંચી જાય છે, બુદ્ધિને ભ્રષ્ટ કરે છે અને અંતે ભયંકર ત્રાસ આપે છે. ર૬. ચોમાસામાં પાણીથી ઉભરાતી જમીન, સ્ફટિકથી ઢંકાયેલી હોય તેવી દેખાય છે. આ પાણીમાં પડછાયા બનીને લહેરાતાં વાદળો, વીજળી ચમકાવીને પાણીને ચાંદીના રંગે રંગી દે છે. ૨૭. ચોમાસામાં ઘણા અવાજ થાય છે. અથડાતાં વાદળોનો અવાજ, ઝીંકાતાં પાણીનો અવાજ. વંટોળિયે જતાં વૃક્ષોના અવાજ. નદીનાં પૂરનો અવાજ . પરંતુ આ બધા અવાજોને, મોરની કેકાઓનો જાદુઈ અવાજ ઝાંખા પાડી દે છે. ૨૮. વરસાદને લીધે સૂરજ દેખાતો નથી માટે દુકાનો બંધ રહે છે. તેથી દિવસ, રાત જેવો લાગે છે. તો રાતે વીજળીના ચમકારાનું અજવાળું ઝબૂક્યા કરે છે અને વીજળીના ધડાકાઓથી ઊંઘ નથી આવતી માટે રાત, દિવસ જેવી લાગે છે. ૨૯. પાલી ગામમાં શ્રીહેમવિમલસૂરિજી મ. ચોમાસા માટે રોકાયા. સાથે મોટો શિષ્ય પરિવાર હતો. શ્રીમાણેકચંદજી શેઠ તેમની સેવા કરવા રોજ આવે છે અને આત્માની ચિંતાપૂર્વક વ્યાખ્યાન સાંભળે છે. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૨૧ Page #144 -------------------------------------------------------------------------- ________________ हेमसूरिं तथाऽनन्दसूरिं गुरुस्थानमारोप्य सर्वाणि पापान्ययम् । वर्णयत्यात्मना सेवितान्यस्खलत्पापगर्दाभिरेवात्मशुद्धिर्भवेत् ॥३१॥ सिद्धशैलस्य माहात्म्यमाकर्ण्य स सद्गुरोश्चिन्तयामास चित्ते यथा । घातकैस्साधुनिर्भर्त्सनापातकैर्बाधितोऽनन्तसंसारवानस्म्यहम् ॥३२॥ अज्ञतायां कृते स्यादपि क्षालनं स्वीयमत्या तु नालोचना काचन । नूनमर्हद्गुरुष्वस्तसद्भावनोऽ हं महाकल्मषो निर्गमी नारके ॥३३॥ सांप्रतं पूज्यते देवता स्तूयते सद्गुरुस्तेन पूर्वापराधक्षयः । स्यान्नहि स्वादितैरामिषैरुद्भटैरर्जितांहस्सु किं कुर्वतां लङ्घनम् ? ॥३४॥ कर्मणां मर्मणां छित्तये याम्यहं शत्रुजित्पर्वते तीर्थनाथे यतः । अन्यभूमौ कृतं पापमत्युत्कटं तीर्थभूमौ कृतैः सत्कृतैर्नश्यति ॥३५॥ यावता पूर्वपापक्षयो नो भवेद् तावताऽऽहारचारे विरामोऽस्तु माम् । कार्तिकीपूर्णिमातः कृतोपोषणो यामि पादात एकाक्यहं यात्रया ॥३६॥ १२२ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રીહેમવિમલસૂરિજી મ. અને શ્રી આનંદવિમલસૂરિજી મ.ને તેણે પોતાના ગુરુપદે સ્થાપ્યા. જીવનનાં તમામ પાપો તેણે ગુરુને જણાવી દીધા. આત્મશુદ્ધિ કરવી હોય તો પાપની ગહ તો કરવી જ પડે. ૩૧. તેમને ગુરુનાં મુખે શત્રુંજયમાહાભ્યનું શ્રવણ કરવા મળ્યું. તે વિચારવા લાગ્યા : સાધુની આશાતનાનું ભયાનક પાપ મેં કર્યું છે. હું અનંત સંસારી છું. ૩૨. અજ્ઞાનવશ પાપ થયું હોય તો શુદ્ધિ સંભવે. જાણી જોઈને પાપ કર્યું હોય તેની તો કોઈ આલોચના પણ ના હોઈ શકે. પૂર્વે ભગવાન અને ગુરુમાં મને કોઈ સદ્દભાવ નહોતો રહ્યો. મારું એ પાપ મને નરકમાં લઈ જશે. ૩૩. જો કે આજે હું દેવની પૂજા કરું છું, ગુરુની સ્તવના કરું છું. પણ તેનાથી જૂના પાપો દૂર થવાના નથી. બેફામ રીતે માંસ ખાઈ લીધા બાદ ઉપવાસ કરો તો કંઈ માંસાહારનું પાપ ભૂંસાઈ જતું નથી. ૩૪. કર્મોને મૂળથી નષ્ટ કરવા માટે મારે તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની યાત્રા કરવી જોઈએ. કેમ કે બીજા સ્થાનોમાં કરેલાં ઉગ્ર પાપો તીર્થસ્થાનોમાં રહેવાથી નાશ પામતાં હોય છે. ૩૫. હું કાર્તિકી પૂનમે એકલો યાત્રા કરવા નીકળીશ. ખુલ્લા પગે. ચાલતા ચાલતા. જ્યાર સુધી પુરાણા પાપો નાશ પામતાં નથી ત્યાર સુધી હું આહારનો ત્યાગ રાખીશ તે ઉત્તમ ગણાશે. ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૨૩ Page #146 -------------------------------------------------------------------------- ________________ १२४ याचतेऽनन्तकारुण्यतारुण्यवत्सद्गुरोरेतदावेद्य धर्माशिषः । एकलव्येऽर्जुने सूतपुत्रेऽमिताऽऽ चार्यनिष्ठैव साफल्यलक्ष्मीप्रसूः ॥३७॥ नीवृतान्निर्वृतायामथर्तावभूद् भानुभाभास्वरो घस्त्रवर्गश्चिराद् । कर्दमह्रासतः शुद्धमार्गक्रमो वेगशान्त्याऽऽपगानौपथोद्घाटना ॥३८॥ गूर्जरात्रे मरोर्याति मुख्ये पथि स प्रतस्थे पदैरल्पभारस्तनौ । भुक्तिपीतिवियुक् स्वाददेहाऽरतः भक्तिप्रीतिसयुग् देवतासाधुषु ॥३९॥ हस्तिनाऽश्वेन सौख्यासनेनाऽन्तराऽ सौ प्रवासे प्रयाति प्रणुन्नः प्रभौ । देवदेवे युगादौ हितादेशिनि नाभिजातेऽभवे मारुदेवे शिवे ॥४०॥ अञ्जलौ यष्टिशृङ्गस्थ - कूर्चाननान् पादपीठीः समुन्नासिका धायिनः । रक्तपट्टानुबद्धोत्तमाङ्गान् मरावुष्ट्रसंरक्षकान् मार्गतोऽभालयत् ॥४१॥ द्वीपदन्ताकृतैः कङ्कणैर्भूरिभिबहुधायैः क्वणन्त्योऽङ्गनाः कोमलाः । अङ्गणे गोमयालेपिका दर्शयन्त्यस्य गार्हस्थ्यचातुर्यमर्धाऽऽनताः ||४२|| श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #147 -------------------------------------------------------------------------- ________________ પોતાની ભાવના તેણે ગુરુભગવંતને જણાવી. અને અનંત કરુણાનાં યૌવનથી સમૃદ્ધ એવા ગુરુભગવંત પાસે આશીર્વાદની યાચના કરી. એકલવ્ય હોય, અર્જુન હોય કે કર્ણ હોય - ગુરુ પ્રત્યેના સમર્પણ ભાવથી જ તે સફળ બની શક્યા હતા. ૩૭. ચોમાસું પૂરું થયું. દિવસો સૂરજના તેજથી દેદીપ્યમાન બની ગયા. કાદવ સૂકાયો તેથી મહામાર્ગો ચાલુ થઈ ગયા અને નદીનાં પૂર ઓસર્યા એટલે જળમાર્ગ ચાલુ થઈ ગયા. ૩૮. મારવાડથી ગુજરાત તરફ જતા માર્ગે તેણે પ્રયાણ કર્યું. તેણે શરીર પર ખાસ ભાર ઊંચક્યો નહોતો. તે ચાલતા ચાલતા નીકળ્યો. ખાવાની કે પીવાની રજા હતી. સ્વાદ અને શરીરની ઉપેક્ષા હતી. દેવમાં ભક્તિ હતી. ગુરુમાં પ્રીતિ હતી. ૩૯. તે હાથી-ઘોડા-પાલખી વિના પગપાળે પ્રવાસ કરી રહ્યો હતો. કલ્યાણનો માર્ગ સ્થાપનારા, નાભિરાજાના પુત્રો, મરુદેવીના સંતાન, સંસારનો અંત લાવી મોક્ષમાં બિરાજમાન થયેલા દેવાધિદેવ શ્રી આદીશ્વર ભગવાનની ભક્તિ માટે તે અત્યંત ઉત્સાહિત હતા. ૪૦. રસ્તામાં તેમણે ઊંટના રખેવાળોને જોયા. જમીનપર લાંબી ડાંગ ટેકવીને તેની ટોચ પર હાથ મૂકીને તેની પર દાઢીવાળું મોટું રાખીને તે લોકો ઊભા હતા. તેમના પગની મોજડીની આગળનું ફણું ઊંચું હતું. તેમણે માથે લાલ ફેંટા વીંટાળેલા હતા. ૪૧. તેણે રાજસ્થાનની સ્ત્રીઓ જોઈ. તેમણે હાથમાં પહેરેલા હાથીદાંતનાં કંકણો રણકતા હતા. એ નાજ ક નારીઓ, અર્ધી ઝકીને ઘર આંગણે છાણ લેપતી લેપતી પોતાની સંસારકુશળતા વ્યક્ત કરતી હતી. ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૭. ૧૨૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ यत्र शुश्राव सुश्रावको मन्दिर घण्टिकाध्वानमध्वानमध्याश्रितः । तत्र सदृष्टयोऽदृष्टयोग्येतरा अश्रुणो धारयाऽऽधारयाच्ञापरा ॥४३॥ तेजसा वर्धमानां तपस्यां दधन् प्रातरुद्गच्छता भास्करणेड्यते । सान्ध्यमश्रान्तसञ्चारणश्शस्यते तेन नक्तंपरिक्षीयमाणांशुना ॥४४॥ क्षेत्रमुद्यानमाघाटमालिमलीगर्दमश्वामहे:कोशमावेशनम् । ईन्द्रकानाहवानुत्सवानुल्मकान् पश्यति स्मैकदृष्ट्या स्मृतादीश्वरः ॥४५।। ज्ञातवान् दोधकोल्लापिगोपालकै र्गितीरावतीर्णैस्तृणैर्गुर्जरम् । विस्तृतच्छायिवृक्षैः फलाडम्बरनिम्नगाऽस्थागवारिप्रवाहैरपि ॥४६॥ फुल्लकेदारमाक्रामका पक्षिणो मञ्जुलस्वानिनश्चक्रमुत्पातिनः । स्थालिकावादकाद् गोपपुत्रादपि निर्भया बाढमत्रैव चञ्चुग्रहाः ॥४७॥ धौति कासारतीरंऽशकान्येकका नावृतार्धाघ्रिणा वारिविन्यासिना । रक्तगौरे कपोलेऽत्र घर्मोदका शीकरस्पर्शनैर्यान्ति नो दृश्यताम् ॥४८।। १२६ श्रीमाणिभद्रमहाकाव्यम् ७ Page #149 -------------------------------------------------------------------------- ________________ રસ્તામાં જયાં જયાં મંદિરનો ઘંટનાદ તેને સંભળાય ત્યાં ત્યાં તેની પવિત્ર નજર સ્થિર બની જતી. એ આંખોમાં ભીનાશ લાવીને તે પ્રભુને યાત્રામાં સહાયક બનવાની પ્રાર્થના કરી લેતો હતો. ૪૩. તેજથી વૃશ્રિંગત બનતી તપસ્યા તે કરી રહ્યો હતો. સવારે ઉગતો સૂરજ તેની પૂજા કરતો રહેતો. સાંજે રાત્રિના આગમનથી પોતાનું તેજ ગુમાવી રહેલો એ જ સૂરજ, શ્રેષ્ઠીને અશ્રાંત રીતે ચાલી રહેલો જોઈને તેની પ્રશંસા કરતો રહેતો. ૪૪. ખેતરો, બગીચાઓ, પાળીઓ, સેતુઓ, પાણીના સાપ, ઘોડીઓ, સાપની કાંચળીઓ, શિલ્પીઓની શાળાઓ, સભાગૃહો, લડાઈઓ, ઉત્સવો, અંગારાઓ આવું બધું એક દૃષ્ટિથી એ જોતો રહેતો હતો. તેનાં મનમાં આદિનાથ પ્રભુ વસ્યા હતા. ૪૫. હવે ગોવાળિયાઓ દોહા લલકારતા હતા, માર્ગનાં બંને છેવાડે ઘાસ ઉગેલું હતું, ભરપૂર ફળો અને ભરાવદાર છાયા ધરાવતા વૃક્ષો દેખાવા લાગ્યા હતા, અને નદીમાં વહેતાં પાણી એકદમ ઊંડાં જણાતા હતા તેથી તેને સમજાયું કે ગુજરાત આવી ગયું છે. ૪૬. મીઠો કલકલાટ કરી રહેલા પંખીઓ આકાશમાં ગોળગોળ ફરતા રહી લીલાછમ ખેતરો ૫૨ આક્રમણ કરવા માંગતાં હતાં. ગોવાળિયાના દીકરાઓ થાળી વગાડતા હતા છતાં ગભરાયા વગર તેઓ ખેતરમાં ઉતરી પડતા હતા અને ચાંચથી ચણવા લાગતા હતા. ૪૭. તળાવનાં પાણીમાં એક સ્ત્રી વસ્ત્રો ધોઈ રહી છે. તેના અર્ધા પગ પાણીમાં ડૂબેલા હતા અને ગાલ પર પસીનો આવતો હતો તે પાણીનાં છાંટા ઉડીને આવતા હતા તેને લીધે દેખાતો નહોતો. ૪૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૭ ૧૨૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ १२८ सार्थवैनायिकैरौक्षकैरौष्ट्रकैमर्गमुत्पिञ्जलं दृब्धकोलाहलं । शान्तिकामो विहायैत्यरण्यैरयमेकमर्हन्तमेव स्मरन् मानसे ॥ ४९ ॥ शुक्लधौताम्बरं स्वच्छप्रावारकं शीर्षचेलाण्डकं कर्णपूराङ्कितम् । बाहुकेयूरकं चाङ्गुरीमुद्रिकं मध्यसौवर्णसूत्रं वने गामिनम् ॥५०॥ शीघ्रमभ्रान्तमश्रान्तमानन्दितं शान्तमुत्कण्ठितं मौनमग्रेदृशम् । श्रीमदादीश्वरध्यानबद्धाशयं सद्गतिं सतिं सन्मतिं सन्नतिम् ॥५१॥ चिन्त्यमानागरादिव्यसामीप्यतो बद्धरोमाञ्चमौत्सुक्यनद्धं मुखे । पादनिक्षेपणैः कर्मकोटिक्षयङ्कारिणं मार्गमभ्यन्तरं गामिनम् ॥५२॥ साधुवत् कायकष्टेन रुद्धाश्रवं योगिवद् विस्मृताशेषसम्बन्धकम् । धर्मवद् गौरवेणोचितेनोज्ज्वलं तीर्थवन्मङ्गलोच्चारणैः पावनम् ॥ ५३ ॥ श्रीशत्रुञ्जयनाममन्त्रजपनं नाभेयनिध्यायिनं यात्रायामविकल्पमात्मनिरतं शब्दान् ददुः केचन । एकाग्रोऽर्हति नोत्तरादरमधात्तावद्धि शस्त्रैरमुं जनुर्निष्प्रतिकारिणं धनहराः क्रूरा अकस्मादमी ॥५४॥ (पञ्चकम् ) श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #151 -------------------------------------------------------------------------- ________________ સાર્થો, ગોધણ, ઊંટધણ દ્વારા માર્ગમાં ભીડ અને કોલાહલ ઘણો જ થઈ રહ્યો હતો. શાંતિથી પ્રવાસ થાય માટે તે જંગલના અવાવરૂ રસ્તે નીકળ્યો. તે મનમાં અરિહંતનું સ્મરણ કરી રહ્યો હતો. ૪૯. તેણે સફેદ ધોતિયું પહેર્યું હતું. સ્વચ્છ અંગરખું ધારણ કર્યું હતું. માથે પાઘડી હતી. કાને બુટ્ટી હતી. હાથે બાજુબંધ હતા. આંગળીમાં વીંટી હતી. કમ્મરે સોનેરી કંદોરો હતો. વનના માર્ગે એ ચાલી રહ્યો હતો. ૫૦. તે ઝડપથી ચાલતો હતો. તેનાં મનમાં કોઈ ભ્રમણા નહોતી. તે ખુશ હતો. ઉગ્રતા નહોતી પણ ઉત્કંઠા હતી જ, એ ચૂપચાપ આગળ નજર રાખીને ચાલતો હતો. એના મનમાં આદીશ્વર ભગવાનનું ધ્યાન ચાલી રહ્યું હતું. ઉત્તમ ગતિ હતી. પવિત્ર લાગણી હતી. શુદ્ધ બુદ્ધિ હતી. શ્રેષ્ઠ નમ્રતા હતી. ૫૧. વિચારોમાં વસેલો ગિરિરાજ, નજીક આવી રહ્યો છે તેમ વિચારીને તે રોમાંચિત બની જતો હતો. એના ચહેરા પર ગિરિરાજને ભેટવાની ઉત્સુકતા હતી. પગલે પગલે કરોડો કર્મોનો તે નાશ કરી રહ્યો હતો. એની અંતર્યાત્રા પણ ચાલુ હતી. પ૨. શરીરને કષ્ટ આપીને તે આશ્રવને રોકી રહ્યો હતો, સાધુની જેમ. તમામ સંબંધોને તે ભૂલી ગયો હતો, યોગીની જેમ. ઉત્તમ કક્ષાનું ગૌરવ તેણે ધારણ કર્યું હતું, ધર્મની જેમ, તે મંગલ ઉચ્ચારણો દ્વારા પાવન હતો, તીર્થની જેમ, પ૩. એ શત્રુંજયનાં નામનો જપ કરી રહ્યો હતો. આદીશ્વરજીને તે યાદ કરતો હતો, યાત્રામાં તે એકતાન હતો. તે આત્માની નજીક પહોંચી ગયો હતો. આવી અવસ્થાએ પહોંચેલા શ્રેષ્ઠીને કોઈકે સાદ દીધો. શ્રેષ્ઠી તો ભગવાનમાં ખોવાયેલા હતા. તેમને જવાબ આપવાનું સૂઝયું નહીં. એટલી વારમાં તો ક્રૂર લૂંટારાઓએ આવીને શસ્ત્રો દ્વારા અચાનક જ તેમની પર પ્રહાર કર્યા. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૨૯ Page #152 -------------------------------------------------------------------------- ________________ सर्गः ८ (वसन्ततिलकावृत्तम्) चौरा वनीचरसमानतया जडास्ते वित्तेच्छवो निजहितश्रियमेव जहः । घातैस्त्रिभागहतदेहमिमं विलोक्य नेशुर्विमूढमनसो वनगह्वरेषु ॥१॥ शीर्षं कबन्धमहहा पदपिण्डिकाञ्च तीक्ष्णप्रहारघटना विदधौ विभक्ताः । तत् पालिकोज्जयनसिद्धगिरिस्मृतेन चित्तत्रयीं दधति काऽप्युपमानिताऽस्मिन् ॥२।। तस्मिन्नकाण्डपतिते प्रचलन्ति पीडा सृग्निस्सृति-श्वसनरोध-विचेतनाद्या । निर्भीकता-निरघता-निरहंयुताभिः प्रत्यागतात्ममननो व्यमशद् विविक्ते ॥३॥ क्वाऽऽत्मीयलोकसुभगा जनिभूमिरस्ति क्वाऽऽत्मोद्धृताय कुशला गुरवो मरुस्थाः । भूयानहं च वनभूविलुठच्छरीरः क्वैकान्तरौद्रगहने पतितोऽल्पभाग्यः ॥४॥ यान्त्यां श्रियां न मम सन्ति शुचः कदाचित् मृत्यौ मयि प्रभवति द्रवणोऽस्मि नाऽहम् । त्रुट्यद्बलो न गिरिराजसमक्षमेतुं शक्तोऽस्मि हन्त मम तेन विषादयोगः ॥५॥ राजादनीनिकटचैत्यविराजमानं देवाधिदेवमुपयामि न मारुदेवम् । प्रक्षालयामि भगवन्तमहं न हस्तैः श्रीखण्डपुष्परचनैर्न तनोमि पूजाम् ॥६॥ १३० श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #153 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૮ એ લૂંટારાઓ જંગલના જનાવરો જેવા જડ હતા. તેમને સંપત્તિ જોઈતી હતી અને તેમણે પોતાનાં કલ્યાણરૂપી લક્ષ્મીને જ લૂંટાવી દીધી. શ્રેષ્ઠીવરનું શરીર ત્રણ ટુકડામાં વિભક્ત થઈ ગયું છે તે જોઈને તેઓ મૂઢ થઈ ગયા અને જંગલના ઊંડાણમાં સરકી ગયા. ૧. શ્રેષ્ઠી પર તીક્ષ્ણ શસ્ત્રના પ્રહાર થયા હતા તેને લીધે, મસ્તક, ધડ અને પિડી આ ત્રણ ભાગોમાં શરીર વિભક્ત થઈ ગયું. એ ક્ષણે પાલી, ઉજજૈન અને સિદ્ધાચલની સ્મૃતિને લીધે તેમનું મન પણ ત્રણ ટુકડામાં વહેંચાઈ ગયું હતું. કેવી અજબની તુલના ? ૨. અચાનક થયેલાં આક્રમણને લીધે તેમનાં શરીરમાં પીડા થવા લાગી, લોહી નીકળવા લાગ્યું, શ્વાસ રૂંધાવા લાગ્યા, બેશુદ્ધિ જેવું થવા લાગ્યું. પરંતુ તે નિર્ભય હતો, નિષ્પાપ હતો અને નિરભિમાની હતો, તે ફરીવાર હોંશમાં આવ્યો. વિચારવા લાગ્યો. ૩. મારા સ્વજનોના વસવાટને લીધે સોહામણી બનેલી મારી જન્મભૂમિ ક્યાં છે ? મરુદેશમાં બિરાજમાન, મારા આત્માના ઉદ્ધાર માટે તત્પર એવા ગુરુભગવંત ક્યાં છે ? અને ભયાનક જંગલમાં જમીનદોસ્ત થઈને પડેલો કમનસીબ હું ક્યાં છું ? ૪. સંપત્તિ ચાલી જાય તો મને ક્યારેય શોક નથી થવાનો. મૃત્યુ આવે તો ડરીને હું ભાગી છૂટવાનો નથી. અત્યારે મારી તાકાત તૂટી રહી છે, હું ગિરિરાજ સમક્ષ પહોંચી શકું તેવું લાગતું નથી. બસ. મને આનું જ દુ:ખ છે. ૫. રાયણવૃક્ષની પાસેનાં દેરાસરમાં બિરાજમાન શ્રી આદીશ્વર ભગવાન પાસે હું પહોંચી શક્યો નથી. મારા હાથેથી હું ભગવાનનો પ્રક્ષાલ કરી શક્યો નથી. ચંદન અને કેસરથી હું પૂજા રચી શક્યો નથી. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ धूपेन सौरभवता शुचिदीपकेन नाथं कराग्रनिहितेन न पूजयामि । नैवेद्यकैः फलकुलैरथ तण्डुलैश्च नो तर्पयामि सुखदं खलनाशिताशः ॥७॥ तत्याज दुःस्थवचनैरहमर्चनां यां सा मामवद्यवशमद्य जहाति दूरम् । माता किमु त्यजति पालितमङ्कखेलैः पुत्रं नितान्तमवमानिनमस्तरत्या ॥८।। धन्यां नमामि मम मातरमुत्तराणि यस्या अवाप्य भगवन्तमहं जगाम । त्यक्त्वा ममैव हितदृष्टिभिरुत्तमान्नं मां रक्षति स्म भववर्धकपातकेभ्यः ॥९॥ याऽसुं तनुं मम ददौ प्रणमामि तस्याः पादारविन्दमकलङ्कमवर्णनीयम् । दत्तं तया यदपि तत्तदिमां हि दद्यां यान्तोऽसवोऽत्र चरणेषु समर्पिता: स्युः ॥१०॥ अर्धाङ्गिनी मम समग्रमुपाधिभावं स्वीकृत्य याऽप्यनुनयैरिह मामनेनेक् । सर्वस्वमर्पितवती निरपेक्षभावैस्तां धर्मशुद्धहृदयामनुमोदयामि ॥११॥ यन्नावदं तदपि साऽनुगता श्रुणोति यन्नास्मरं तदपि साधयतीव मह्यम् । नाकुर्वि यन् मम यशोऽपि ददाति तस्य मत्तोऽधिका मयि रतिर्विशदा प्रियायाः ॥१२।। १३२ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #155 -------------------------------------------------------------------------- ________________ હાથમાં સુગંધી ધૂપ અને પવિત્ર દીવો લઈને હું પ્રભુની પૂજા રચી શકતો નથી. અક્ષતફળ-નૈવેદ્ય ધરીને હું ભગવાનનું તર્પણ કરી શકતો નથી. દુશ્મને મારી આશાઓનો નાશ કરી નાંખ્યો છે. ૭. અયોગ્ય વાતોથી પ્રભાવિત થઈને પૂર્વે મેં પૂજાનો પરિહાર કર્યો હતો. આજે હવે એ જ પૂજાએ મારો ત્યાગ કરી દીધો છે. જેને ખોળામાં બેસીને રમાડવો હોય તે દીકરાને માતા નારાજગીપૂર્વક છોડી દે તેવું બની શકે ખરું ? ૮. મારી ધન્યભાગ માતાને હું નમસ્કાર કરું છું. એના જવાબથી જ હું ભગવાન પાસે જઈ શક્યો છું. મારી માટે જ ઉત્તમન્નનો તેણે ત્યાગ કર્યો હતો. અને સંસારને વધારનારા પાપોથી મને બચાવનાર એ જ છે. ૯. જેણે મને, પ્રાણ અને શરીરનું દાન કર્યું તે માતાનાં અકલંક અને અનુપમ ચરણકમળને હું વંદન કરું છું. મારા શરીરમાંથી નીકળી રહેલા પ્રાણ મારી માતાનાં ચરણોમાં સમર્પિત થાય તેવી મારી ભાવના છે. એણે મને જે કાંઈ આપ્યું છે તે મારે એને જ સમર્પિત કરવું છે. ૧૦. મારી ધર્મપત્નીએ મારા તરફથી અપાતી તમામ તકલીફોને સહન કરી લીધી છે. એણે સતત વિનય કરીને મારી પૂજા કરી છે. વળતરની અપેક્ષા રાખ્યા વિના એણે પોતાનું સર્વસ્વ મને સમર્પિત કરી દીધું છે. તેનું હૃદય ધર્મને લીધે પવિત્ર છે. તેની હું ભૂરિ ભૂરિ અનુમોદના કરું છું. ૧૧. મારી ધર્મપત્નીનો સ્વભાવ કેવો ઉત્તમ ? મેં કહ્યું ન હોય તે પણ એ સમજી જાય છે. મારાં કામ મને યાદ નથી હોતા પણ એ યાદ રાખીને કરી લે છે. મેં જે કામ કર્યું ન હોય તેનો યશ એ મને આપે છે. મારી પર મને જેટલો પ્રેમ નથી એટલો મારી પત્નીને છે. ૧૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૩. Page #156 -------------------------------------------------------------------------- ________________ भाग्योदयेन दयितानयनातिथित्वं पत्युर्भवेज्जलनिधाविव चन्द्रबिम्बम् । स्निग्धा रुचो नयनयोः पतिनेत्रवीक्षानिर्नामितैः नवतमां सुषमां वहन्ति ॥१३।। अर्हत्कृपापरिवृता मम चेत् समीपे सा सम्भवेदतनुपुण्यवती पवित्रा । धर्मोपदेशवचनै रचयेत् समाधि रागो यतः परिणतो भवति प्रशस्यः ॥१४।। मृत्योरकाण्डघटना कथमेव सह्या भूयात्तयोः कमलकोमलचित्तवृत्त्यो । यद्वा मिथो ह्युभययोर्जिनभक्तिवत्योराघात एष विषमः सहवाससह्यः ॥१५॥ नूनं स्मशानगतसाधुमुखेऽनलानां स्पर्शादुपज्ञमघमद्य हि मामुदेति । अङ्गेषु यज्ज्वलति तीव्रतयाऽग्नितापः पापानि पापिनि दयां न हि धारयन्ति ॥१६॥ वन्दे निरुत्तरचरित्रधरं मुनिं तं योऽग्नि विषह्य समतापरिणायकोऽभूत् । धिग् मां हुताशननिदग्धसमस्तपुण्यं स्यादेव निष्ठुरमतिः प्रबलाऽधमानाम् ॥१७॥ सूरि स्मरामि करुणानिलयं प्रबोधाद् येनाऽर्पिता मम नवा दृगनन्तपुण्यैः । तेनेरितोऽस्मि गिरिशेखरदर्शनार्थं हा ! तद्वचांसि पतितोऽत्र न पालयामि ॥१८।। १३४ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #157 -------------------------------------------------------------------------- ________________ પત્નીની નજર સામે રહેવાનું સૌભાગ્ય પતિને પુણ્ય હોય તો જ મળે છે. દરિયામાં ચાંદાનો પડછાયો પડે તેમ પત્નીની આંખોમાં પતિનો પડછાયો પથરાતો હોય છે. પતિની નજર સાથે નજર મેળવવામાં સંકોચ અનુભવતી પત્નીની ઝુકેલી આંખોનો રંગ કોઈ અલગ હોય છે. ૧૩. અરિહંતોની કૃપા પામનારી, અત્યંત પુણ્યશાળી અને પવિત્ર એવી તે જો મારી પાસે હોય તો ધર્મોપદેશ આપીને મને એ સમાધિ આપે. તેના દ્વારા તીવ્ર રાગ પણ પ્રશસ્ત બની જાય છે. ૧૪. મા અને પ્રિયાનું મન કમળ જેવું કોમળ છે. તેઓ આ અકાળમૃત્યુની ઘટના કેવી રીતે ખમી શકશે ? અથવા એ બંને જિનભત છે. અરસપરસના સહચારથી આ આઘાત સહ્ય બનશે. ૧૫. સ્મશાનમાં સાધના કરી રહેલા સાધુના મુખ પર આગ ચાંપીને મેં જે પાપ બાંધ્યું હતું તે જ આજે ઉદયમાં આવ્યું છે. કારણ કે મારા શરીરમાં અસહ્ય બળતરા થઈ રહી છે : પાપીઓને પાપ પરચો બતાવે જ છે. ૧૬. જેમણે આગને સહન કરી લઈને સમતા જાળવી રાખી હતી તે મુનિવરને નમસ્કાર કરું છું. આગમાં પોતાનું બધું જ પુણ્ય મેં બાળી નાંખ્યું છે. મને ધિક્કાર છે. અધમ માણસો અતિશય નિર્દય હોય છે. ૧૭. મને એ કરુણાનિધાન ગુરુદેવતા યાદ આવે છે. મારાં પુણ્યો અનંત હશે તેથી જ આ ગુરુએ મને જગાડીને નવી દષ્ટિ આપી. તેમણે જ મને ગિરિરાજની યાત્રા કરવાની પ્રેરણા આપી છે અને તેમની આ પ્રેરણા હું સાકાર કરી શકતો નથી કેમ કે હું ઘાયલ થઈ ગયો છું. મારી કમનસીબી, ૧૮. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૫ Page #158 -------------------------------------------------------------------------- ________________ एकोऽस्मि नास्ति मम कश्चन बान्धवादिस्सर्वः स्वकर्मवशगो भवतीह जीवः । यद् यस्य यत्र नियतं रचितं नियत्या रूपान्तरं भवति नैव कदाचिदस्मिन् ॥१९॥ शेषाहिशीर्षपरिणामिसुवर्णहर्यो देवेन्द्रवर्ण्यविभवो वनराजसत्त्वः । अभ्यावृतो बुधजनैरनिशं विनफ्रेवन्यामनन्यशरणोऽस्त्यधुनेति चित्रम् ॥२०॥ यातव्यमेव जगतो बत जातजातैः शोकातुरैरपि समाधिवरैर्न भेदः । शोकादिना व्रजति दुर्गतयो भवन्ति साम्येन यातवति सद्गतयः स्फुरन्ति ॥२१॥ मद्घातपातककृतः सुखिनो भवन्तु तत्पातकं क्षयमुपैत्वनुतापशक्त्या । मा भाविनि प्रकृतसत्करणेषु पापैः पूर्वैरमीषु घटयन्तु मयीव बाधाः ॥२२॥ तीर्थङ्करेषु भगवत्सु शरण्यबुद्धिस्सिद्धेषु साधुषु समस्ति समस्तधर्मे । पुण्येषु तेषु विहितेषु मम प्रमोदः पापेषु हन्त मनसि प्रचुरो विषादः ॥२३॥ भूयां नमस्कृतिपदेष्वनुबद्धचेताः शत्रुञ्जयस्मरणमेव रमेत चित्ते । आदीश्वरोऽवतरतु क्षणमेकमक्ष्णोः राजादनी मम मनस्युपयातु पुण्या ॥२४।। १३६ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #159 -------------------------------------------------------------------------- ________________ હું એકલો છું. મારા ભાઈ વગેરે કોઈ સ્વજનો મારા નથી. દરેક જીવો પોતપોતાનાં કર્મમુજબનું જીવન પામે છે. જેનાં ભાગ્યમાં જે નક્કી થયેલું હોય છે તેમાં કચારેય ફેરફાર થતો નથી. ૧૯. જે માણસની હવેલીના ભારથી શેષનાગનું માથું દબાય છે, જેની સંપત્તિની પ્રશંસા ઇન્દ્ર કરે છે, જેની તાકાત સિંહ જેવી છે, વિદ્વાનો જેની આસપાસ નમ્રતાપૂર્વક વીંટળાયેલા રહે છે તે આજે જંગલમાં એકલો પડ્યો છે. કેવું આશ્ચર્ય ? ૨૦. આ જગતમાંથી દરેક જીવોએ જવું જ પડે છે. શોક રાખીને મરો કે સમાધિ રાખીને મો, દુનિયા તો છોડવી જ પડે છે. ફરક એટલો કે દુ:ખી થઈને મરો તો દુર્ગતિ થાય છે અને સમાધિપૂર્વક મો તો સદ્ગતિ મળે છે. ૨૧. મને મારવાનું પાપ જેમણે કર્યું છે તે સૌ સુખી બનજો . પોતાનાં પાપનો પસ્તાવો કરીને તેઓ નિર્મળ બનજો. ભવિષ્યમાં તેઓ સારું કામ કરવાનું શરૂ કરે ત્યારે તેમને પુરાણાં પાપોને લીધે સારાં કામમાં વિઘ્ન આવે તેવું ક્યારેય ન થજો. મારામાં બન્યું તેવું તેમનામાં ના બનજો. ૨૨. તીર્થંકરો, સિદ્ધો, સાધુઓ અને ધર્મનો આનંદ છે, મારા પાપોનો મને રંજ છે. ૨૩. શરણાગત બનું છું. મારાં પુણ્યોનો મને મારાં મનમાં નવકારના અક્ષરો ઘૂંટાયા કરે. મારાં ચિત્તમાં શત્રુંજયનું સ્મરણ ચાલ્યા કરે. મારી આંખોમાં એકવાર આદિનાથ દાદાનું અવતરણ થાય અને પવિત્ર રાયણવૃક્ષ મનસમક્ષ ઉપસ્થિત થાય તેવી મારી ભાવના છે. ૨૪. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૭ Page #160 -------------------------------------------------------------------------- ________________ १३८ इत्याशयामृतरसाचमनैः पवित्रं प्रकृष्टपीडनमपि क्लमकारि नासीत् । विस्त्राविशोणितसरस्यपि तस्य कायो मन्दं श्वसित्यवचनोऽनयनावलोकः ॥ २५ ॥ खण्डयेन विजनेऽस्य विदारितस्य देहस्य वीक्ष्य नितमां विषमामवस्थाम् । प्राणा यियासव इतोऽपि च सङ्गदोषादिच्छन्ति तावदपरां त्रिदशामवस्थाम् ॥ २६ ॥ एकस्तरोरुदपतत् सहसाऽथ पक्षी पक्षात् पपात गगने लघु बर्हमेकम् । दूरं ययुः क्वचन तत्कलगुञ्जितानि तस्मिन् वने विलसिते स्थिरपर्णकाले ॥ २७ ॥ अत्रान्तरे तु गुरवोऽपि विपत्तिबद्धा जाता स्मशानघटितैः खरमन्त्रतन्त्रैः । सूर्यं नभस्सु शशिनं ग्रसति प्रभाढ्यं राहोरनुग्रबलिनः किमु नोग्रदंष्ट्रा ॥ २८ ॥ आवेशचारिकतयाऽधमनृत्यक्ता धीनाशवातुलतया परिदीर्णवस्त्राः । आक्रन्दितैरशनपानविनाशनैश्च शिष्या गुरोर्विमतयो क्रमशो बभूवुः ॥ २९ ॥ साधुश्चुलुम्पति रजोहरणस्य सूत्रं तज्जस्यति स्पशति घूर्णति तद्विहाय । व्यात्तेक्षणः पदविनाशितकुम्भमुञ्छन् खेलत्यनेकशकलैर्डिपति प्रहारैः ॥ ३० ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #161 -------------------------------------------------------------------------- ________________ આવી સુંદર વિચારણાનાં અમૃત દ્વારા તે પવિત્ર બની ગયો. તીવ્ર પીડા પણ તેને હેરાન કરી ન શકી. તેનું શરીર લોહીના ખાબોચિયામાં પડ્યું હતું. શ્વાસ ધીમા વેગે ચાલતા હતા. બોલી શકાતું નહોતું. આંખે દેખી શકાતું નહોતું. ૨૫. તેનું શરીર ત્રણ ટુકડામાં વિભાજીત થઈ ગયું હતું તે જોઈને તેના પ્રાણો, શરીરને છોડવા ઉત્સુક બની ગયા. પણ અત્યારે એ પ્રાણ ત્રણ ટુકડા વાળા શરીર સાથે જોડાયેલા હતા તેથી સંગના પ્રભાવે પ્રાણોને ત્રિદશ-અવસ્થા પામવાનો જ વિચાર આવ્યો. ૨૬. અચાનક, વૃક્ષ પરથી એક પંખી ઉડ્યું. એની પાંખમાંથી એક નાનું પીછું હવામાં વહેતું થયું. એ પંખીનો કલબલાટ દૂર ચાલી ગયો. એ સમયે વનનાં વૃક્ષો પરનાં પાંદડાં સ્થિર બની ગયાં હતાં. ૨૭. આ તરફ ગુરુભગવાન શ્રી હેમવિમલસૂરિજી મ., શ્રી આનંદવિમલ સૂરિજી મ. ને સ્મશાનમાં કરાયેલા ક્રૂર મંત્રપ્રયોગને લીધે વિપત્તિઓ નડવા લાગી. આસમાનમાં રહેલા સૂર્ય અને ચંદ્રને નબળા રાહુની તીક્ષ્ણ દાઢ શું નથી નડતી ? ૨૮. ગુરુના શિષ્યો એક પછી એક કરતાં મતિ ભ્રષ્ટ થઈને ગાંડપણ કરવા લાગ્યા. એ આવેશમાં આવીને નાચવા લાગતા હતા. બુદ્ધિનો નાશ થઈ ગયો હોવાથી પોતાનાં વસ્ત્રોને તેઓ ફાડી નાંખતા હતા. તે જ રથી આઝંદ કરતા હતા અને આહાર-પાણીને ઢોળી દેતા હતા. ૨૯. એક એક સાધુ ગાંડપણના બંધનમાં આવીને કેવા બની જતા હતા ? હાથમાં ઓઘો લઈને તેનું સૂતર ફાડી નાંખે. એને દૂર ફેંકી દે, ફરી હાથમાં લઈને ગૂંથવા લાગે. ફરી ફેંકી દે અને આમતેમ ભમવા લાગે. ડોળા ફાડીને જોયા કરે. લાત મારીને માટલું ફોડી નાંખે. ઠીકરા સાથે રમત કરે. આ ઠીકરા ઉપાડીને દૂર ફેંકી દે. ૩૦ શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૩૯ Page #162 -------------------------------------------------------------------------- ________________ १४० वातायनात् पथिकलोकनिमन्त्रणानि द्वारागतांश्च कटुशब्दतिरस्कृतानि । प्रश्नेष्वनल्परुदितैरवमानितानि तन्वन् मुनिर्गुरुवरान् कुरुतेऽसहायान् ॥३१॥ एकैकमेवमनुदारविकारवन्तं निर्माय रोगरटिताऽऽरवणेन साकम् । सन्ध्यासु भानुकिरणैरिव कालदेव भोज्यं करोति यमिनो विषमः प्रयोगः ||३२|| विक्षोभिता गुरुवरा दशसङ्ख्ययैवं कालाशितेषु दिवसैर्दशभिर्यतेषु । कालस्य कोपमतिरोषणमीक्षमाणा आनन्दहेमगुरवोऽभ्युपयान्ति खेदम् ||३३|| श्रीसूरिमन्त्रजपमध्यधिकं वितेनुः निस्तन्द्रमेकरसमष्टमभक्तयुक्तम् । मन्त्राक्षरेण शुभभावविभावितेन जागर्ति शं सततसन्निहितामरेण ॥ ३४ ॥ प्रत्यक्षमिन्दुवदनामरविन्दनेत्रामाभाभिरंशुपतिमानहरीं निदध्युः । सूरीश्वरा रहसि तीर्थसुरीं पृथिव्याः खण्डे स्थिताममृतपानवितानशालाम् ॥३५॥ आचक्षते स्म भवती भवतीर्थरूपैराज्ञापिताऽस्मि मम भाग्यमिदं पुनद्भिः । आवेद्यता भगवता मयि कार्यसेवा हेवा ममैव युगपत् सकलाऽस्तु पूर्णा ||३६|| श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #163 -------------------------------------------------------------------------- ________________ ગાંડપણના આવેશમાં આવી ગયેલ સાધુ, બારીમાંથી બૂમો પાડીને રસ્તે જતા લોકોને બોલાવે. કોઈ દરવાજે આવી જાય તો કડવા શબ્દો સંભળાવીને તેમનું અપમાન કરે, તેમને કાંઈ પૂછાય તો જો રજોરથી રડીને વિરોધ કરે. આ બધું જોઈને ગુરુ અસહાય બની ગયા. ૩૧. આ રીતે એક એક સાધુ વિચારશક્તિવિહોણા બનવા લાગ્યા. એમને રોગ થવા લાગ્યા અને સાંજનો સમય સૂરજનાં કિરણોને ભરખી જાય તેમ મંત્રનો પ્રયોગ આ સાધુઓને મારી નાંખવા લાગ્યો. ૩૨. દશ દિવસમાં દશ સાધુઓ આ રીતે કાળનો કોળિયો બની ગયા. કાળનો આવો કોપ જોઈને બંને સૂરિભગવંતો ખિન્ન થઈ ગયા. ૩૩. તેમણે અઠ્ઠમતપ કરવા પૂર્વક એકતાન અને એકધ્યાન બનીને શ્રીસૂરિમંત્રનો વિશેષ જાપ કર્યો. મંત્રાક્ષરોમાં દેવોની અધિવાસના હોય છે. સારા ભાવથી મંત્ર જપો તો શાંતિ મળે છે. ૩૪. એકાંતમાં જાપ કરી રહેલા સૂરિભગવંતે તીર્થદેવતાને પ્રત્યક્ષ થયેલા જોયા. એમનો ચહેરો ચન્દ્ર જેવો હતો. એમની આંખો કમળની પાંદડી જેવી હતી. એમનું તેજ સૂરજને પરાજીત કરી દેતું હતું. તે દેવતા, પૃથ્વી પર અવતરણ પામેલી અમૃતની પરબ જેવા દેખાતા હતા. ૩૫. તેણે કહ્યું : આપ સંસારમાં તીર્થ સમાન છો. આપે મને યાદ કરી તેથી મારું ભાગ્ય પવિત્ર થયું છે. આપ કાર્ય સેવા ફરમાવશો તેને લીધે મને મારી ઇચ્છાપૂર્તિ થઈ હોય તેવો આનંદ મળશે. ૩૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૧ Page #164 -------------------------------------------------------------------------- ________________ वीणारणत्कृतिसमस्वरवाचिकाया देव्याः समक्षमधुनाऽऽनकधीरघोषम् । सूरिर्जगाद मुनयो मम किन्तु मृत्याऽ बाध्यन्त एतदतिशायितमस्ति दुःखम् ॥३७।। चारित्रमात्मचरणादनुपालयन्तं गोपायति श्रमणमात्मचरित्रमेव । तस्यासवो निहतकर्मभरा: प्रसन्ना युञ्जन्ति तं सकलोकहितक्रियासु ॥३८॥ पक्षान्तरेषु परिमार्जितदेहभागाः स्वापेऽप्यमी न यतनाविधुरा भवन्ति । साक्षात्कृतां सहजचिद्घनशान्तिधारामन्येषु सौम्यवचनैरनुवर्षयन्ति ॥३९॥ शीतांशु-फेन-घृत-दुग्धसहोदरण ध्यानेन मोह-मद-मार-निवारणेन । स्वाध्याय-सूनृत-समत्व-सुसाधितेन धन्यान् मुनीन् सुरवराः प्रणमन्ति नित्यम् ॥४०॥ सन्तोष-शौच-यम-मार्दव-शील-मुक्तिनिष्काञ्चनाऽऽर्जव-तपस्समतावतारान् । साक्षान् ममैव यतिधर्मनवस्वरूपानस्तङ्गतानिह विलोक्य कथं गुरुस्स्याम् ॥४१॥ नैवातिचारिचरितं न गुरावनास्था नासक्तिलिप्तहृदयं न मदाकुलत्वम् । नाज्ञाविरुद्धवचनं न कषायवेगः कस्मादहो विनिहता मुनयस्तथापि ॥४२।। १४२ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #165 -------------------------------------------------------------------------- ________________ વીણાના રણકાર જેવા અવાજે દેવીએ પોતાની વાત જણાવી તેના જવાબમાં સૂરિભગવંત મૃદંગ જેવા ગંભીર અવાજે બોલ્યા : મારા સાધુઓ આ રીતે કેમ મૃત્યુમાં હોમાઈ ગયા તે પ્રશ્નને લીધે હું અત્યંત દુ:ખી છું. ૩૭. આત્માની કાળજી લઈને ચારિત્રાનું પાલન કરનારા શ્રમણોને પોતાનું ચારિત્ર જ સુરક્ષિત રાખે છે. આ શ્રમણોના પ્રાણ કર્મનો નાશ કરે છે, પ્રસન્નતાનું ઘડતર કરે છે અને સાધુને સૌના કલ્યાણને કરનારી પ્રવૃત્તિમાં જોડી રાખે છે. ૩૮. સાધુઓ ઊંઘમાં પણ જયણા ચૂકતા નથી. પડખું ફરતી વખતે પણ તેઓ પ્રમાર્જના કરતા હોય છે. આત્માની સ્વયંશુદ્ધ શાંતિનો આસ્વાદ તેમણે માણ્યો હોય છે, તેઓ અન્યજનોને પણ સૌમ્ય વચનો દ્વારા શાંતિ આપતા હોય છે. ૩૯. ધ્યાન દ્વારા ધન્યતાને પ્રાપ્ત કરનારા સાધુભગવંતોને દેવો સદા નમે છે. સાધુનું ધ્યાન, ચન્દ્રમાની જેમ, ફીણની જેમ, ઘીની જેમ, દૂધની જેમ ઉજજવળ હોય છે. સાધુનું ધ્યાન - મોહ-માન અને કામનું નિવારક હોય છે. આ ધ્યાનના પાયામાં સ્વાધ્યાય, સત્ય અને સમતા હોય છે. ૪૦. મેં જે સાધુજીવન સ્વીકાર્યું છે તેના દશ ધર્મ છે. સંતોષ, શૌચ, યમ, મૃદુતા, શીલ, મુક્તિ, આકિંચન્ય, આર્જવ, તપ, સમતા. મારા દશ શિષ્યો આ દશવિધ યતિધર્મનો અવતાર હતા. તેમની વિદાય થઈ ગઈ તેથી હું ગુરુપદને પાત્ર રહ્યો નથી. ૪૧. આ સાધુઓનાં ચરિત્રમાં મોટા અતિચાર નહોતા. તેમને ગુરુ માટે અનાદર નહોતો. રાગની આસક્તિ તેમના હૈયામાં હતી નહીં. તેમનામાં કોઈ અભિમાન પણ નહોતું. તેઓ ઉસૂત્રભાષી નહોતા. તેમને કષાયો નડતા નહોતા. તેમ છતાં આ સાધુઓ અકાળમૃત્યુ પામ્યા. શું કામ ? ૪૨. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૩ Page #166 -------------------------------------------------------------------------- ________________ स्नेहानुबद्धमनसा न विलापवाक्यैरस्माकमर्हति विपन्नजनेषु शोकः । आजीवनं श्रमणधर्ममुपावृतानां मृत्यावकालघटिते वयमूनसत्त्वाः ॥४३।। आहारपानविरता अनधीतशास्त्रा आवश्यकेष्वपि किमुत्सुकताऽनपेताः । साधं परं मतिविनाशनिबद्धमत्र पश्यन्त एव नवमृत्युभयाज्जडाः स्मः ॥४४॥ युग्मम् किं मानवेतरबलं विकटं क्षिणोति जिज्ञासयेति भवतीमहमाजुहाव । ज्ञातेषु वैरिषु जयस्सुकरो जगत्यामज्ञाततैव समरे परमोऽस्ति शत्रुः ॥४५॥ रोगस्य योग्यमुपचारमपेक्षते यो योग्यं निदानमयमिच्छतु पूर्वमेव । वैद्ये निदर्शयति चामयमूलहैतौ नारोग्यलाभमुपयातु सुखादयं किम् ॥४६॥ एतन्निशम्य विहितावधिबोधयोगा देवी जगाद भगवन् तव नास्ति दोषः । नैवापराधरचना भवतां मुनीनां कश्चिद् विरोधचतुरो विपदो वितेने ॥४७॥ चेद् गूर्जरेषु भगवान् विहरेद् द्रुतं तद् वन्यां लभेत दृढवारणमिष्टकारि । त्यक्त्वा मुनि विमतविह्वलमत्र शीघ्र निर्यातु देव ! मरुतः प्रति गूर्जरात्रम् ॥४८॥ १४४ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #167 -------------------------------------------------------------------------- ________________ અમે સાધુ છીએ. મૃત્યુ પામેલી વ્યક્તિ પાછળ સ્નેહઘેલા થઈને રોવાનું અમને શોભે નહીં. શ્રમણધર્મમાં જીંદગીભર રહેવાનો સંકલ્પ કરીને સાધુ બનેલા પવિત્ર આત્માઓ, અચાનક મૃત્યુ પામ્યા. અમે કોઈ જ બચાવ ન કરી શકયા. અમારું સત્ત્વ જ ઊભું ઉતર્યું. ૪૩. અમે આહારપાણી લઈ શકતા નથી. અમે શાસ્ત્રોનો સ્વાધ્યાય કરી શકતા નથી. આવશ્યક ક્રિયાઓમાંથી પણ જાણે રસ જ ઉડી ગયો છે. કેમકે દશ સાધુ પછી હવે અગિયારમા સાધુને ગાંડપણનો રોગ થયો છે. વધુ એક મૃત્યુ થશે એની કલ્પનાથી અમે સ્તબ્ધ બની ગયા છીએ. ૪૪. કોઈ અમાનવીય બળ આ ઉપદ્રવ કરી રહ્યું છે કે શું ? તેવો અમને સંશય છે. એ જાણવા જ અમે તમને બોલાવ્યા છે. શત્રુની જાણ થાય તો જીતવું સહેલું છે. યુદ્ધમાં શત્રુ બાબતની જાણકારી ન હોય તે બાબત જ સૌથી મોટો શત્રુ બની જાય છે. ૪૫. રોગનો યોગ્ય ઉપચાર જેને કરવો છે તે સૌ પ્રથમ રોગનું યોગ્ય નિદાન કરી લે તે જરૂરી હોય છે. વૈદ્ય રોગનું મૂળ પકડી લે પછી તો આરામથી આરોગ્ય મળી જાય છે. ૪૬. ગુરુની વાત સાંભળીને દેવીએ અધિજ્ઞાનો ઉપયોગ મૂક્યો અને પછી કહ્યું : ભગવન્ આમાં આપનો દોષ નથી, આપના શિષ્યોની પણ કોઈ ભૂલ નથી. કોઈ વિરોધીએ ચાલાકી પૂર્વક વિપત્તિનું સર્જન કર્યું છે. ૪૭. આપ ગુજરાત તરફ વિહાર કરો. રસ્તામાં વન આવશે. ત્યાં આપને આ ઉપદ્રવનો દેઢ પ્રતિકાર કરનારી શક્તિ મળશે. આ મતિવિધુર મુનિને અહીં મૂકીને આપ મારવાડ છોડી ગુજરાત તરફ પ્રયાણ કરો. ૪૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૫ Page #168 -------------------------------------------------------------------------- ________________ उक्त्वा दृशामविषये विजहार देवी सूरिश्च साध्वसमना विषये बहिस्तात् । क्षेपे कृतेऽपि समयस्य भवन्ति यस्मादापत्तयः प्रतिविधायकदुर्निवारा: ॥४९।। पादैरतीत्य बहुभूमिमवाप सूरिनीरन्ध्रकाननमसङ्ख्यतरुप्रपञ्चम् । भीतेरगोचरतया शुभशान्तिगेहं तद् वीक्ष्य धैर्यवृतयैष तपस्ययाऽस्थात् ॥५०॥ निर्मीलिताक्षमचलाङ्गमनङ्गुलीकमिप्साविवजितमनारतमिष्टमन्त्रम् । विस्तीर्णपर्णवटवृक्षमुपाश्रितेन ध्यातं निरातपमनागतचन्द्रिकञ्च ॥५१।। गुञ्जद्विहङ्गममुदर्कनिवर्णनाय पत्रैश्च नृत्यदिव भाविसमागताय । आसीद् वनं गहनमापदपह्नवाय वातैस्समीरितमलं गुरुगौरवाय ॥५२॥ उन्मादितेऽथ करवीरसुखासिकाभि यावुवाह चलचम्पकवल्लिगन्धः । स्पर्शी नवश्च वरवंशिकवासितेन सञ्चारितः प्रतिपदं मरुतां कणेषु ॥५३॥ आयान् समीपमिव मङ्गलघर्घरीभि?षो रुराव मधुरो गजघण्टिकायाः । भूमिश्शनस्थ निराकुलपादपातै रोमाञ्चितेव समभूल्लघुकम्पिता च ॥५४।। १४६ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #169 -------------------------------------------------------------------------- ________________ આટલું કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ. ચિત્તાવશ બનેલા સૂરિજી એ પણ તુરંત મારવાડની બહાર જવા વિહાર આદર્યો. ઘણી વખત સમય લંબાવાને લીધે પણ આપત્તિઓનું વારણ મુશ્કેલ બની જતું હોય છે. ૪૯. સૂરિજી પદયાત્રા દ્વારા ઘણું બધું ચાલ્યા પછી એક ગાઢ જંગલમાં પહોંચ્યા. અગણિત વૃક્ષો હતા. ભય લાગે તેવું નહોતું અને શાંતિ પુષ્કળ હતી. સૂરિજીએ તે સ્થાને જ ધીરજપૂર્વક તપસ્યા આદરી. પી. સૂરિજી ધ્યાનમાં બેઠા. આંખો મીંચાયેલી હતી. શરીર સ્થિર હતું. જાપ મનમાં ચાલતો હતો, આંગળીના વેઢા પર નહીં. જાપ અખંડ રીતે ચાલતો હતો. એક જ મંત્ર પર જાપ સ્થિર હતો. સૂરિજી વિશાળ વટવૃક્ષની નીચે બેઠા હતા. ત્યાં સૂરજનો તડકો પણ આવતો ન હતો અને ચંદ્રની ચાંદની પણ આવી શકતી નહોતી. ૫૧. વનમાં પંખીઓ ગાઈ રહ્યા હતા તે જાણે ઉજળા ભવિષ્યની આગાહી હતી. વૃક્ષનાં પાંદડાં નાચતાં હતાં તે જાણે ઉત્તમ ભવિષ્યની સ્વાગતયાત્રા હતી. વનમાં એકાંત હતું તે આપત્તિને ધરમૂળથી ઉખેડી નાંખવાનો સંકેત કરતું હતું અને વનમાં વાયુ વહેતો હતો તે જાણે ગુરુદેવના અભ્યદયનું ગીત ગાતો હતો. પર. અચાનક હવામાં કરેણની અને ચમેલીની સુવાસ આવવા લાગી. હવાના કણ કણમાં અગરુધૂપની સુગંધ પથરાઈ ગઈ. પ૩. હાથીના ગળે બંધાતી ઘંટડીનો રણકાર સંભળાયો. સાથે ઘુઘરા વાગતા હતા. એ અવાજ ધીમેધીમે નજીક આવી રહ્યો હતો. ધીમે ધીમે આગળ વધી રહેલાં પગલાના આઘાતથી રોમાંચિત બનીને ભૂમિ સ્પંદન અનુભવી રહી હતી. ૫૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ आबद्धनेत्रपुटपातिततेजसाऽन्तनेत्रं निभाल्य विततं शुभशोणवर्णम् । आकर्ण्य कर्णयुगसम्भ्रमणं गजस्य चक्षुर्विकासमकरोदपनीतपापः ॥५५॥ किं विद्युता सहगतं शुचिशारदा_ किं वा सहस्रकिरणेन युतं सुमेरुम् । किंस्वित् सुवर्णमुकुटेन युतं नृपास्यं आरूढयक्षमवलोकयति स्म नागम् ॥५६।। मातङ्गमेककरलग्नसुवर्णकुम्भ हस्तेषु षट्सु च विराजितरक्तपत्रम् । हस्तैर्नु सप्तभिरपाकृतसप्तभीति सप्तोर्ध्वराजभुवमेव समं स्पृशन्तम् ॥५७।। पीयूषसागरमहालहरीकफेन राजाश्मनेव नवनीतविशालपिण्डैः । किंवा सुपक्वकदलीफलसारभागनिर्मापितं धवलवर्णमवर्णनीयम् ॥५८॥ सौवर्णपादकटकैरिव पीतपुष्पैस्स्तम्भेषु रौप्यघटितेषु पदेषु बद्धम् । मुक्तासहोदरनखेष्वनुलग्नदुर्वं व्यावृत्तपादतलधारितभव्यकायम् ॥५९॥ सत्त्वातिरेकमदवर्धिततुङ्गकुम्भमाकर्षितागणितषट्चरणं मदाप्सु । सुस्निग्धकान्ति-मृदुकोण-वराटकाक्षं हारावलीललितकण्ठकमम्बुजौष्ठम् ॥६०॥ १४८ श्रीमाणिभद्रमहाकाव्यम् ८ Page #171 -------------------------------------------------------------------------- ________________ સૂરિજીની બંધ આંખોનાં પોપચાં ૫૨ દિવ્ય તેજ પથરાયું. પોપચાની ભીતર રહેલી આંખોએ શુભ લાલ રંગ જોયો. સૂરિજીએ હાથીના કાન ફફડવાનો અવાજ સાંભળ્યો. સૂરિજી નિષ્પાપ હતા. તેમણે હળવેથી આંખ ખોલી. ૫૫. સૂરિજીએ હાથી જોયો અને હાથી ૫૨ બેસેલા યક્ષને જોયો. સફેદ હાથી અને યક્ષરાજને એક સાથે જોઈને પ્રશ્નો જાગ્યા : શું આ વીજળી સાથે રમતા શરદના વાદળ છે ? શું આ સૂરજનો સંગમ પામનાર મેરુપર્વત છે ? શું આ સોનેરી મુગટ ધારણ કરનારા કોઈ રાજાનું મુખ છે ? ૫૬. સાત સૂંઢ વાળો હાથી હતો. તેની એક સૂંઢમાં સોનાનો કળશ હતો અને છ સૂંઢમાં લાલ કમળ હતાં. સાત સૂંઢ દ્વારા તે હાથી જાણે સાત ભયને ટાળવાની શક્તિ બતાવતો હતો. સાત સૂંઢ દ્વારા તે સાત રાજલોક સાથે જાણે રમત કરતો હતો. ૫૭. હાથીનો વર્ણ સફેદ હતો. કેવો સફેદ ? અમૃતના દરિયાનાં ફીણ જેવો ઉજજવળ. સંગેમરમ૨ જેવો તેજસ્વી. માખણના પિંડ જેવો ધવલ. પાકેલા કેળાના માવા જેવો ઘટ્ટ ગૌર. આ સફેદીને લીધે હાથી અવર્ણનીય લાગતો હતો. ૫૮. ચાંદીના થાંભલા ૫૨ પીળા ફૂલો બાંધ્યા હોય તે રીતે તેના પગ પ૨ સોનાના દાગીના લટકતા હતા. એના મોતી જેવા નખને ઘાસ અડતું હતું. પગનાં ગોળાકાર તળિયા દ્વારા તેણે પોતાનાં ભવ્ય શરીરનું વજન ઊંચકી રાખ્યું હતું. ૫૯. પોતાના ઉત્કૃષ્ટ શક્તિનાં અભિમાનને લીધે તેનાં ગંડ-સ્થળો એકદમ ઉત્તુંગ હતાં. મદજળમાં કેટલાય ભમરાઓ ખેંચાઈ આવ્યા હતા. કોડીની જેમ તેની આંખો સ્નિગ્ધ, ચમકદાર અને ધારવિહોણા ખૂણા ધરાવતી હતી. એના ગળામાં હારો લટકતા હતા. એના હોઠો કમળ જેવા હતા. ૬૦. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૮ ૧૪૯ Page #172 -------------------------------------------------------------------------- ________________ अग्रे हिरण्यरसितेन सितेन दन्तशूलेन भूमिधरमूलनिकासनेन । शोभायुतं निशितखड्गतुलाधरेण सर्वापदुद्धरणदत्तसमादरेण ॥६१।। स्वातन्त्र्यमात्मबलमन्यजयित्वमुत्कं पुच्छच्छलोच्छलितमुद्धरमुच्चतालैः । सम्यग्दधानमपरापरपादभक्त्या पादत्रयेण कतिचित्समयेऽवरामम् ॥६२॥ षट्कम् श्रीतीर्थङ्करमातृनेत्रविषयात् स्वप्नाच्छुभादादिमादायातं धरणीतले गजवरं कल्याणसङ्कीर्तनम् । दृष्ट्वा स्कन्धगते सुरे नवरविप्रौढप्रभाभासुर सूरीन्द्रा गुणसम्पदेकनिलयं श्रीधर्मलाभं ददुः ॥६३।। १५० श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #173 -------------------------------------------------------------------------- ________________ એનાં દંતશૂળના અગ્રભાગ પર સોનું મઢેલું હતું. એ દંતશૂળ વૃક્ષોને અને પર્વતોને ઉખાડી નાંખવાનું સામર્થ્ય ધરાવતા હતા. દંતશૂળ લાંબા હોવાથી ધારદાર તલવાર જેવા દેખાતા હતા. આ દંતશૂળ જાણે સઘળી આપત્તિઓને ઉખેડી નાખવા ઉત્સુક બન્યા હતા. ૬૧. એ પૂંછડીને બેફામ ઉછાળતો હતો. પોતાની સ્વતંત્રતા, પોતાનું બળ, પોતાની વિજયશક્તિની જાહેરાત એ પુચ્છનાં નર્તન દ્વારા કરી રહ્યો હતો. એને ચાર પગ હતા. કયારેક કેવળ ત્રણ ૫૨ જ ઊભો રહીને, તે આરામ કરતો હતો. તે આ રીતે પોતાના પગ બદલતો રહેતો હતો. ૬૨. તીર્થંકરની માતાઓ જે ચૌદ સપના જુએ છે તેમાંનું પ્રથમ સપનું જાણે પૃથ્વીપર સાક્ષાત્ અવતરણ પામ્યું હોય તેવો આ હસ્તિરાજ શોભતો હતો. આ હસ્તિરાજ જાણે મંગલઘટનાની યશગાથા ગાવા આવ્યો હતો. આવા ગજરાજને સૂરિવરે જોયો. આ હાથીના ખભા પર સૂર્ય જેવા તેજસ્વી દેવને સૂરિજીએ જોયો અને તેને ‘ધર્મલાભ’ આપ્યા. ૬૩. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ सर्गः ९ (मालिनीवृत्तम्) शिरसि कनकमुक्तारत्नकोटीरशाली वपुषि विमलदीप्तिश्यामलो मेघमाली । चिरमचपलचञ्चत्कर्णिकाकर्णपालिः किरिवदनविनिर्यहन्तके राजसाली ॥१॥ तरुतलगतचैत्यस्थाहदालोकिनेत्रः सतततदितचित्तात्किञ्चिदुन्नीतवकाः । गललगदसमानाभूषणच्छन्नवक्षाः मधुमधुररणद्भि-नूपुरर्बद्धपादः ॥२॥ मणिमुखरमयूखानाविलालङ्कृताङ्गैस्सुरतरुवरशाखासौदरैर्हस्तषट्कैः । सृणिफणिपतिशूलान्धारयन् वामभागे लसितडमरुकाज्यस्त्रग्गदाश्चेतरत्र ॥३॥ विकसितशतपत्री-वीर-रक्तोत्पलानामतिरतिमुपदेष्टं शोणवर्णाञ्चितानाम् । कर-पद-मुख-जिह्वा-नास्तिकौष्ठेषु ताम्रः किमुत विहितलेपोऽलक्तकैर्वा जपाभिः ॥४॥ अविरतमुपपृष्ठं दृष्टिबन्धुप्रभाभिरनणुभिरनुयुक्तस्तारकौघैस्तमीवत् । गुरुवदनसृतेन धर्मलाभश्रुतेन सपदि स सुरराजः प्राणमत् सुप्रसन्नः ॥५॥ पञ्चकम् । अथ कृतवति देवे प्रत्यभिज्ञानपृच्छां तमनवगतमूलो नेति सूरिर्जगाद । प्रकटयति यथार्थं नार्थयत्यन्यमर्थं प्रथयति परमार्थं यद् गुरुस्सावधानः ॥६॥ १५२ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #175 -------------------------------------------------------------------------- ________________ સર્ગ ૯ ગુરુનાં મુખે ધર્મલાભ સાંભળી તે દેવ પ્રસન્ન થયો અને તેણે ગુરુને નમસ્કાર કર્યા. એ દેવ કેવો હતો ? મસ્તક પર સોના-મોતી-રત્નોથી શોભતો મુગટ, મેઘમાળા જેવો દેદીપ્યમાન કજજલશ્યામ દેહવર્ણ કાન પર હંમેશ માટે સ્થિર રહેતા કુંડળો. વરાહ જેવું મુખ. મુખ પર નીકળતા દાંત. એ દાંત પર રાયણવૃક્ષ. એ રાયણવૃક્ષની નીચે ચઢ્યું. તેમાં રહેલી પ્રભુમૂર્તિ. ૧. આંખો એ પ્રભુ પર સ્થિર. મન એ મૂર્તિમાં જ રમમાણ છે માટે એ બાજુ સહેજ ઊંચકાયેલું મસ્તક, ગળે લટકતા બેનમૂન દાગીનાઓને લીધે ઢંકાયેલું વક્ષ:સ્થળ, પગમાં મધુર રીતે રણકતાં ઝાંઝર. ૨. કલ્પવૃક્ષની ડાળ જેવા છ હાથ. દરેક હાથ પર મણિ મઢેલા અલંકારો. અંકુશ, નાગ અને ત્રિશૂલ ડાબા હાથોમાં. ડમરુ, માળા અને ગદા જમણા હાથમાં. ૩. હાથ-પગ-મુખ-જીભ-નાક અને હોઠનો વર્ણ લાલ. જાણે અળતાથી કે જાસુદના રસથી રંગાયેલા. લાલ રંગના ફૂલો-ગુલાબ-કરવીર-રક્તકમળમાં આસક્તિ હોવાનો એ સંકેત. ૪. રાત જેમ તારાથી ખીચો ખીચ હોય તેમ પીઠ પર ખીચોખીચ આગિયાઓ. અગણિત. ૫. આ દેવે ગુરુને પૂછ્યું કે “આપ મને ઓળખો છો ?' વસ્તુસ્થિતિથી અજાણ ગુરુવરે જવાબમાં ના પાડી. ગુરુ સાચું હોય તે કહે. બીજી કોઈ વાત ન કરે. એમને તો પરમાર્થમાં રસ હોય. જે હોય તે છૂપાડે નહીં. ૬. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૩ Page #176 -------------------------------------------------------------------------- ________________ १५४ जलदरवगभीरै- र्देवराजो वचोभिरनुनयहृदयस्तान् सूरिराजानुवाच । स्मरतु बहुकृपाभि-र्मां भवानुज्जयिन्या नगरपतिमनार्यं देव ! माणिक्यसिंहम् ॥७॥ भवति सति मयेयं दिव्यसमृद्धिराप्ता भवति सति ममेयं शक्तिरिष्टङ्कराऽस्ति । कथयतु मयि नाथः कार्यजातं प्रसन्नो गुरुपदकमलानां पुण्यलाभोऽर्चनेन ॥८॥ गिरिपतिशुभयात्रामार्गगामीह देशे गुरुवर ! निहतोऽहं केनचिच्चौरकेण । तव वचनरसानामेकचित्तः समाधिसुखममृतमिवाप्य प्राप्तवान् देवलोकम् ||९|| समभवमहमिन्द्रो माणिभद्राभिधानोऽ धरभुवि किल षष्ठो व्यन्तराणां निकाये । द्विरद-नवसहस्त्रैस्तुल्यशक्तिर्ममास्ति बटुक-धवल- कृष्णैर्भैरवैरचितोऽस्मि ॥१०॥ विदधति परिचर्यां विंशतीनां सहस्त्रैयि गुरुवर ! देवास्त्वत्प्रभावः किलाऽयम् । सति मयि भवतां चेद् वर्तते काऽपि चिन्ता ननु खलमलतुल्या ऋद्धयस्तन्ममेमाः ॥११॥ तव वचनवशोऽहं पापमार्गं जघन्यं हृदय-तनु- वचोभि-निर्जहौ सर्वथैव । तदुपगतमदृष्टं मामिहाऽस्थापयत्तत् तव हितकरणार्थं त्वद्गुणैस्स्यां सहायः ॥ १२ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #177 -------------------------------------------------------------------------- ________________ હૃદયમાં વિનયના ભાવ ભરીને દેવરાજ બોલ્યા. તેમનો અવાજ વાદળાની ગર્જના જેવો હતો. તેમણે કહ્યું ઃ આપ મને ઓળખશો તો મા૨ી પ૨ મોટો ઉપકાર થશે. હું ઉજ્જૈનીનો અનાર્ય નગરશેઠ. માણેકચંદ. ૭. આપના પ્રભાવે મને આ દિવ્ય સમૃદ્ધિ મળી છે. આપના પ્રભાવે મને આ ઇચ્છાપૂરક શક્તિઓ મળી છે. આપ પ્રસન્નભાવે મારા યોગ્ય કાર્યસેવા ફરમાવો. ગુરુનાં ચરણકમળની પૂજા કરવાથી પુણ્ય મળે છે. ૮. આપની પ્રેરણાથી ગિરિરાજની યાત્રા કરવા હું નીકળેલો. આ સ્થાને મને કોઈ લૂંટારાઓએ મારી નાંખ્યો. તમારા શબ્દોનાં સ્મરણમાં એકચિત્ત રહીને મેં અમૃત જેવી સમાધિ સિદ્ધ કરી તેથી હું દેવ બન્યો. ૯. અધોલોકના વ્યંતરનિકાયમાં હું છઠ્ઠો ઇન્દ્ર બન્યો છું. માણિભદ્ર મારું નામ. મારામાં નવ હજાર હાથી જેટલું બળ છે. બટુક ભૈરવ, ગૌરભૈરવ અને કાલભૈરવ મારી સેવા કરે છે. ૧૦. વીસ હજા૨ દેવો મારી સેવા કરે છે. આ બધો આપનો જ પ્રભાવ છે. હું હાજર હોઉં અને આપને કોઈ ચિંતા રહેતી હોય તો મારી ઋદ્ધિની કિંમત ખળાના કચરા જેટલી જ રહે. ૧૧. તમારા કહેવાથી હીનકક્ષાનો પાપનો માર્ગ મેં ત્રિવિધભાવે છોડી દીધો. તેના પ્રભાવે જ મને આ સ્થાન મળ્યું છે. તમને સહાય કરવામાં હું તમારા જ ઉપકારોની સહાય મેળવવાનો છું. ૧૨. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૫ Page #178 -------------------------------------------------------------------------- ________________ इति कथयति देवे सरिपो हर्षरखापरिवृतमुखचन्द्रोऽतन्द्रबोधो जगाद । जगति गतिचतुष्के जीवसङ्घस्समन्ताद् भ्रमति मतिविहीनो ग्रामरथ्यासु यद्वत् ॥१३॥ सरति रतिरुगन्धः पापकर्मण्यनन्ते नयति यतिनिदेश: पापनाशात्तदन्तम् । मम न मनसि काश्चिद् धारणास्सन्ति याभिरहमहमिकयाऽहं त्वद्गुरुत्वं लभेय ॥१४॥ तव च वचसि येयं नम्रता वर्तते सा मनसि न सितरागाद् वीतरागाद् विना स्याद् । सममममयतैर्मा बाधते दुष्टयोगस्तव न वनविहारिन् दर्शनीयो मयाऽयम् ॥१५॥ विहितहितविधानो गर्जनासन्निधानो विनय नयनकोपादेव देवं सुदुष्टम् । पतति ततिविशाले सङ्कटे वह्निपुञ्जे लसति सति सुभावे पुण्यमास्तां तवैव ॥१६॥ श्रुतमिदमवधार्य ज्ञानशक्त्याऽवलोक्य श्रमणपतिमुवाच यक्ष आपत्तिमूलम् । त्वयि विरचितदोषः क्रूरमन्त्रप्रयोगो गुरुवर ! जिनपूजालुम्पको पद्मनाभः ॥१७॥ ध्रुवमयमनयन्मामहणाया विरोधे परमहमुपजातोऽर्चारतस्त्वद्वचोभिः । तदिह जयमवाप्तुं वैरयक्तिं स चक्रे मदमथितमनस्का: कुर्वते हीनकृत्यम् ॥१८॥ १५६ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #179 -------------------------------------------------------------------------- ________________ દેવે આવું કહ્યું તેથી સૂરિવરના ચહેરા ૫૨ આનંદની લકીરો પથરાઈ ગઈ. તેમનો બોધ અપૂર્વ હતો. તેમણે કહ્યું : ચાર ગતિરૂપ સંસારમાં જીવ રખડે છે. ગાંડો માણસ ગામની ગલીમાં રખડે તેવી જીવની હાલત છે. ૧૩. રાગના રોગથી અંધ બનેલો જીવ અનંત પાપોમાં ખેંચાઈ જાય છે. ગુરુનો ઉપદેશ પાપનો નાશ કરીને ભવનું ભ્રમણ અટકાવે છે. મારાં મનમાં એવી કોઈ જ કલ્પના નથી કે હું તારો ગુરુ છું. ૧૪. તારાં મનમાં નમ્રતા છે, તે ઉજળા અરિહંતોની કૃપાનું પરિણામ છે. તું વનમાં પ્રકટ થયો છે. મારા સાધુઓને અને મને જે દુષ્ટ પ્રયોગ નડી રહ્યો છે તે તને જણાવવાની જરૂર છે ? તને ખબર છે બધું. ૧૫. તું શુભ રીતે પ્રયત્ન કર. તારી એક જ ગર્જના અને તારી લાલ આંખો આ બેનાં બળે જ તું દુષ્ટદેવતાને દૂર ભગાડી શકે તેમ છે. મોટા સંકટો ભસ્મભાત્ થઈ જાય અને બધું સારું થઈ જાય તેનો લાભ તને મળશે. ૧૬. ગુરુનાં મુખે આ વાત સાંભળીને દેવે અવધિજ્ઞાન દ્વારા હકીકત જાણી. તેણે ગુરુને કહ્યું : તમારી પર આવેલી આપત્તિનું મૂળ છે પદ્મનાભ નામના આચાર્ય. તેમણે તમને હેરાન કરવાનો સંકલ્પ કરીને ક્રૂર મંપ્રયોગ કરાવ્યો છે. એ મૂર્તિમાર્ગનો વિરોધી છે. ૧૭. તેમણે મને જિનપૂજાનો વિરોધી બનાવ્યો હતો. પરંતુ હું તમારાં વચનોથી પૂજા કરતો થઈ ગયો. તેથી તમારી સામે જીતવા તેણે વૈરનો રસ્તો અપનાવ્યો છે. અભિમાની માણસો કોઈપણ અધમ કૃત્ય કરી શકે છે. ૧૮. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ कलयतु कलिकेलिं सेवको मामकीनौ त्वदुपरि धृतकोपौ भैरवौ प्राहिणोत् सः । मम वशमुपनीतौ त्रासदानेऽसमर्थों गुरुवर ! वितनोमि प्रीतिबद्धोऽस्मि यस्मात् ॥१९॥ अथ सुरपतिरुच्चैराजुहावात्र देवौ असितसितविभक्तौ भैरवौ घोरसत्त्वौ । विरचितविनती तौ तन्त्रविद्याभियोगाद् निजकृतमुपसर्गं त्यक्तुमही न जातौ ॥२०॥ प्रकटविकटहक्का-ताण्डवोऽकाण्डकोपी विविधनिशितहत्नुव्यासघर्षोद्गतार्चीः । विषमपदनिघातैश्शत्रुवृक्षघ्नवातैर्भुवमुपगतखातै-र्दारयन् स्कन्दनोऽभूत् ॥२१॥ उपहितकरवालौ भैरवौ मुण्डमालौ क्रकचकठिनदंष्ट्रौ लोललोलालिलोलौ । खरनखरखलूरौ लोहिताक्षिविकूणौ वयुनवलयवैधव्यक्तवैरौ प्रवृत्तौ ॥२२॥ नभसि विकृततेजस्स्फोटनिर्यातधूमैरविरलमुपलग्नैश्श्यामिकाद्वैतमासीत् । मरुति चलति चेलोच्चालने धूम्ररेखाउ जगरतनुसमानाऽऽलस्यसञ्चालिताऽभूत् ॥२३॥ अरिबलसहमु|विग्रहं शीर्णशैलं चपलबलमकस्माद् दूरतो वीक्षमाणान् । जलधिगतझषानां वैनतेयोड्डयानां चलजलदसुतानां वल्गनैर्धान्तिरासीद् ॥२४।। १५८ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #181 -------------------------------------------------------------------------- ________________ ગુરુદેવ! કળિકાળની રમત તો જુઓ. મારા જ બે સેવકોને, બે ભૈરવીને તેણે પ્રયોગથી બાંધીને તમારી પર છોડી મૂક્યા છે. મને આપની માટે ભક્તિ છે માટે આ બંનેને હું મારા વશમાં લેવા પ્રયત્ન કરું છું. પછી એ આપને ત્રાસ આપી શકશે નહીં. ૧૯. આમ કહીને તે દેવે ઊંચા અવાજે આહાન કરીને તે કાલભૈરવ-ગૌર ભૈરવને બોલાવ્યા. આ બંને ભૈરવો ભયાનક શક્તિ ધરાવતા હતા. તેમણે દેવને નમસ્કાર કર્યા. પરંતુ તંત્ર વિદ્યાથી બંધાઈ ચૂકેલા હોવાથી તેઓ ઉપસર્ગ છોડવા તૈયાર ન થયા. ૨૦. યક્ષરાજને એકદમ ગુસ્સો આવ્યો. તેણે જોરથી ગર્જના કરી. જુદા જુદા શસ્ત્રો અરસપરસ ઘસાયા અને તેમાંથી તણખો ખર્યા. શત્રુરૂપી વૃક્ષોને વંટોળિયાની જેમ ઉખાડી નાંખે તેવી રીતે તેણે પગ પછાડ્યા. જમીનમાં ખાડા પડી ગયા. જમીન ફાટી ગઈ. યક્ષરાજ યુદ્ધ માટે તૈયાર બન્યા. ૨૧. હાથમાં તલવાર. ગળામાં મસ્તકની માળા, કરવત જેવા દાંત. રમતિયાળ ભમરા જેવી ચપળતા. યુદ્ધભૂમિ જેવા ખરબચડા નખે. આંખોના લાલ ખૂણા. બંને ભૈરવો આવા દેખાતા હતા. દેવરાજના વલય પર શસ્ત્ર મારીને તેમણે યુદ્ધ જાહેર કર્યું. ૨૨. આકાશમાં આગના ભડાકા થવા લાગ્યા. ધુમાડાના ગોટેગોટા ઉડ્યા. ધુમાડાના થર ઘટ્ટ બન્યા તેને કારણે કાળો રંગ ચોમેર પથરાઈ ગયો. હવા એવી વહેતી હતી કે કપડાના છેડા ઉડવા લાગે. આ હવાના ધક્કે ધુમાડાઓનો જથ્થો અજગરની જેમ હળવે હળવે સરકવા લાગ્યો. ૨૩. યુદ્ધ સત્ત્વથી ધગધગતું હતું. શત્રુના બળનો નાશ થાય તેવી મહેનત હતી. પર્વતો ભાંગી જાય તેવું આક્રમણ હતું. બળમાં સ્કૂતિ તરવરતી હતી. યોદ્ધાઓ લડવા માટે છલાંગ મારતા હતા. દૂરથી જોઈએ તો આ છલાંગોમાં, દરિયાઈ માછલીની ચપળતા, ગરૂડ જેવી ઉડાન અને વીજળી જેવી ચમકની છટા વર્તાતી હતી. ૨૪. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૫૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ वियदिव परिभिन्दन् वायुवेगान् विभञ्जन् प्रलयमलघु पृञ्चन् दिग्गजानां विविञ्जन् । जगदिव च निरून्धन्नट्टहासः प्रचण्डोऽ सकृदिह हृदयानामाविरासीन्नु पिंषन् ॥२५॥ क्वचिदसिनिहतेन क्षुण्णमाल्यावलिना क्वचिदसमकिरीट-भ्रंशिभिः कुन्तघातैः । क्वचिदविरतपातै-र्दारिताङ्गैश्च तीरैः क्वचिदविचलशीर्ष-द्वैधकृद्भिर्गदाभिः ॥२६।। क्वचिदरिपदभङ्गी-साधकैः पाणिघातैः क्वचिदुदरधृताभिश्छद्मना मुष्टिकाभिः । क्वचिदधिगलबद्धै-रङ्गलैर्धारितानैः समरमुपगतास्ते कुन्तलाकर्षिकाभिः ॥२७॥ अथ विलसितसत्त्वः सत्त्वरं जेतुमिच्छन् गुरुविनयसकामः काममाधाय वेगम् । परिहतनिजनागो नागपाशेन तूर्णं युगलमपि निबद्धं बद्धपुण्यो जिगाय ॥२८॥ मुनिदशकशरारू ! दुर्गतौ स्तो नितान्तं कथमिव युवयोस्यान् मुक्तिरत्यन्तपापात् । बहुलकलुषकीटै-देहयोरासमन्ताद् विषरसघनपीडास्सन्तु संवत्सहस्रम् ॥२९।। रचयति यमराजो मृत्युमेकक्षणेन न हि न हि युवयोर्मां रोचतेऽल्पैव बाधा । प्रथयतु मम शक्त्या नारकाद्वा निगोदादधिकतरमुदग्रा यातनाऽऽजीवनीया ॥३०॥ १६० श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #183 -------------------------------------------------------------------------- ________________ અટ્ટહાસ એવા ભયાનક થવા લાગ્યા કે - આસમાન ફાટી જાય, હવા ચીરાઈ જાય, મહાપ્રલય થાય, દિગજો નાસી જાય, જગત આખું દબાઈ જાય. અને છાતી ભીંસાઈ જાય. ૨૫. યક્ષરાજ અને બૈ ભૈરવ વચ્ચેનું યુદ્ધ આ રીતે થયું. ક્યારેક તલવારના પ્રહારથી માળા તૂટી જતી હતી. જ્યારે ભાલો વાગવાથી મુગુટ ગબડી જતો હતો. કયારેક સતત વરસતાં તીરોને લીધે વસ્ત્રો ફાટી જતાં હતાં, ક્યારેક ગદાના પ્રહારથી માથું ભાંગી જતું હતું, ક્યારેક શત્રુના પગ વાંકા વળી જાય તેવી લાતો મારવામાં આવી, ક્યારેક ચાલાકીપૂર્વક પેટમાં મુકી મારવામાં આવી, ક્યારેક શ્વાસ રૂંધાઈ જાય તે રીતે ગળા પર આંગળીઓ ભીંસવામાં આવી, કયારેક વાળ જોરથી ખેંચાયા. ૨૬ -૨૭. યક્ષ રાજ હવે એકદમ જુસ્સામાં આવી ગયા. એમને હવે મોડું કરવું નહોતું. તેમને ગુરુ પાસે પહોંચવું હતું. એમણે જોરથી આક્રમણ કર્યું. એ હાથી પરથી નીચે ઉતર્યા. નાગપાશથી એક ઝાટકે બંનેને બાંધી લીધા અને પુણ્યશાળી યક્ષરાજ વિજેતા બન્યા. ૨૮. ગુસ્સામાં આવીને તેમણે બે ભૈરવીને કહ્યું :- તમે દશ સાધુઓની હત્યા કરી છે. તમે નીચ અને અધમ છો. આવા ભયાનક પાપમાંથી તમે મુક્ત થઈ નહીં શકો. તમારા શરીરમાં ગંદા કીડા પડશે. અને હજારો વરસ સુધી તમને એ ઝેરીલી બળતરાની પીડા આપશે. ૨૯. યમરાજ તો એક જ ક્ષણમાં મૃત્યુ આપી દે. તમારો છૂટકારો આટલા સસ્તામાં થાય તે મને નહીં ગમે. તમારા શરીરમાં નરક અને નિગોદ કરતાં પણ વધુ તીવ્ર પીડા ઉત્પન્ન થાઓ અને જીંદગીભર તમે રીબાયા કરજો. ૩૦. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૬૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ इति तमभिशपन्तं जेत-यक्षाधिराज चरणनिहितशीर्षों भैरवौ निन्दितस्वौ । अविरतपदसेवा-मर्थयामासतुर्यद् । प्रभुरनवधिशक्तिर्वन्दनैरेव तुष्येद् ॥३१॥ गुरुपदकमलिन्यां भृङ्गभावं गतेन मुनिकुलहननाना-मन्तभावो निदिष्टः । पुनरपि मधुराभि-रिभराख्यात् गुरुं स न हि रतिविशदासु स्याद्विरामः कथासु ॥३२।। तव गुरुवर ! वाञ्छां मामकीनां वदामि मम मदवचनानां त्वं क्षमादायकस्स्याः । मम तव चरणानां सेवयाऽयं जयोऽभूत् सततमथ जयोऽयं शिष्यसङ्घस्य ते स्याद् ॥३२॥ यदि यतिरभिधाने योजयेच्छब्दमेकं विजय इति तदा तं नैव बाधा भवेयुः । प्रकृतविजयशाखः श्रीतपागच्छ एष गुरुवर ! मयकैव स्तादधिष्ठानशाली ॥३३॥ अहमपि लघुपिण्डस्थापितोऽवग्रहेषु मुनिभिरविरतं चेद् धर्मलाभं श्रुणोमि । तदिह तव गुरो ! मे तारकोऽयं प्रसादः भवति निहतपूर्वोत्पन्नपापावसादः ॥३४॥ गुरुरवददथैनं धन्यभाग्योऽसि देव ! गुरुवचनसरागो वर्तसे शिष्यतुल्यः । त्वयि विरतिवियुक्ते साधवस्सर्वदैव प्रणमति हितलाभं मङ्गलं पूरयन्तु ॥३५।। १६२ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #185 -------------------------------------------------------------------------- ________________ યક્ષરાજે આવો શાપ આપ્યો તેનાથી ગભરાઈ ગયેલા બંને ભૈરવો તેમનાં પગમાં પડ્યા. પોતાની નિન્દા કરવાપૂર્વક તેમણે યક્ષરાજને કહ્યું કે “અમને આપની સેવામાં જ રાખો.' મહાશક્તિશાળી સ્વામીને વન્દન કરો તો જ તે ખુશ થાય. ૩૧. યક્ષ રાજ ગુરુનાં ચરણકમળ સમક્ષ ભંગ બનીને બેઠા. અને ભૈરવોના હારી જવાથી, મુનિઓને ઉપદ્રવ થશે નહીં તેવી ખાતરી આપી. પછી તેણે ગુરુ સાથે વાર્તાલાપ શરૂ કર્યો. લાગણીપૂર્વકની વાતો ક્યારેય પૂરી થતી નથી. ૩૨. યક્ષરાજે કહ્યું : આપની સમક્ષ હું મારી ભાવના વ્યક્ત કરું છું. આપને મારી વાતમાં અભિમાન દેખાય કે મારી તુચ્છતા દેખાય તો માફ કરી દેજો. આપની કૃપાથી આજે હું જીતી ગયો છું. મારી ઇચ્છા છે કે આપના શિષ્યો પણ જય પામતા રહે. સાધુઓ જો પોતાનાં નામની પાછળ વિનય શબ્દ જોડી દે તો તેમને ઉપસર્ગો નડશે નહીં. વિજય શાખા તપાગચ્છને મળે. અને સંપૂર્ણ તપાગચ્છનું અધિષ્ઠાન કરવાનો લાભ મને જ મળે એવી મારી ઇચ્છા છે. ૩૩. જો ઉપાશ્રયમાં મારાં પિંડની સ્થાપના થાય, સાધુભગવંતો મને ધર્મલાભ સંભળાવે, તો તમારી મારી પર મોટી કૃપા થશે કેમકે પૂર્વજન્મનાં પાપોની સ્મૃતિ મને સતત શોકાતુર રાખે છે તેમાં આ ધર્મલાભને લીધે રાહતનો અનુભવ થતો રહેશે. ૩૪. ગુરુભગવંતે કહ્યું : “હે દેવ ! તું ખરેખર ધન્યવાદને પાત્ર છે. તને ગુરુના શબ્દોમાં એટલો બધો રાગ છે કે તું શિષ્યની જેવું જ વર્તન કરે છે. તું અવિરતિથી બંધાયેલો છે. તું નમસ્કાર કરતો રહેશે અને સાધુઓ તને ધર્મલાભ કહીને મંગલાચરણ સંભળાવતા રહેશે. ૩૫. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૬૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ १६४ श्रुणु बत सुखसक्ता मा त्वया मुग्धलोकाः परिहृतभगवन्तो लोभबद्धा भवन्तु । भगवति गतरागे रागबन्धेन धन्याः सकलसुखविरक्तास्सन्तु ते ते सहायात् ॥ ३६ ॥ मुनिभिरिव नमस्याः श्रावका द्वादशादिव्रतिन इति तव स्यादुत्तमोऽयं विवेकः । अविरतिविनिबद्धः त्वं हि वन्दध्वमेतान् विरतिरतिविशिष्टां भावपूजां भजध्वम् ॥३७॥ त्वयि न विरतिवन्ध्या होमपाठा भवन्तु त्वयि सुखरससक्ता याचना मा भवन्तु । त्वयि न भवतु लोके मान्यतादिप्रचारः त्वयि न भवतु किञ्चिद् देव ! संसारबद्धम् ॥ ३८ ॥ त्वयि भवतु मुनीनां धर्मलाभास्सदैव त्वयि भवतु मुनीना - मेव माङ्गल्यपाठाः । भवतु भगवदर्चाकारिसाधर्मिकाणां त्वयि गुणवति यक्ष ! प्रीतिरेवादरश्च ॥३९॥ सरलहृदयशाली शीघ्रसाहाय्यकारी विकटविकृतिवारी सङ्कटेषु प्रहारी । प्रथय सततरक्षां त्वं तपागच्छसङ्के भवतु भवतुला ते शङ्करत्वेन नित्यम् ॥४०॥ मलयजरसबिन्दून् कुङ्कुमार्ध्यान् सुगन्धान् वलयितभुवि वर्ष - न्नाशिषस्स्वीचकार । अकथयदनुवाक्यं पञ्चवन्द्यानुयुक्तस्तदुपहितबलोऽहं नाममन्त्रेण सिद्धः ॥४१॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #187 -------------------------------------------------------------------------- ________________ મારી એક ભલામણ છે તું યાદ રાખજે. મુગ્ધ લોકો ભગવાનને છોડીને, લોભલાલચથી તારી જ પાસે આવ્યા કરે તેવું બનવા દઈશ નહીં. તારી સહાય પામીને તેઓ વીતરાગ ભગવાનના રાગી બનીને સુખના વિરાગી બને તેવી તું કાળજી રાખજે. ૩૬. સાધુ ભગવંતોની જેમ બાવ્રતો કે ઓછાવ્રતો ધારણ કરનારા શ્રાવકોને પણ નમસ્કાર કરજે. આટલો વિવેક અવશ્ય રાખજે. તું અવિરતિમાં છે માટે દેશિવરતિધરોને પણ તું વન્દન કરે તે ઉચિત છે. વિરતિનો રાગ બાંધીને તું ભાવપૂજા સુધી પહોંચજે. ૩૭. તારી સમક્ષ વિરતિવિહોણા હોમપાઠો ન થાય તેનું ધ્યાન રાખજે. તારી સમક્ષ ભૌતિક સુખોની માંગણી થયા કરે તેવું બનવા દઈશ મા. તારી માનતાઓ મનાય એવું બધું ન થવું જોઈએ. સંસારની આશંસા પોષે તેવું કાંઈ જ તારી સાથે જોડતો નહીં. ૩૮. તને સાધુભગવંતોના ધર્મલાભ સદા મળતા રહેશે. તને સાધુભગવંતો મંગલાચરણ પણ સંભળાવતા રહેશે. ભગવાનની પૂજા કરનારા શ્રાવકોને તારી માટે સદ્ભાવ અને આદર રહેશે. ૩૯. તારું હૃદય સરળ છે. તું તરત સહાય કરે છે. વિવિધ વિપદાઓને તું વારે છે. સંકટોનો તું નાશ કરે છે. આથી તારી તુલના શંકર સાથે થઈ શકે છે. તું તપાગચ્છનું અધિષ્ઠાન કરજે. ૪૦. કુમકુમ ભેળવેલાં ચન્દનનાં સુગંધી છાંટણા કરીને યક્ષરાજે ગુરુના આશીર્વાદ સ્વીકાર્યા. તેણે છેલ્લી વાત કહી : હું પંચ પરમેષ્ઠીનું અધિષ્ઠાન પામ્યો છું. મારાં બળનાં મૂળમાં પંચ પરમેષ્ઠી છે. મારા મંત્રમાં પંચપરમેષ્ઠી અવશ્ય રહેશે. અને પંચપરમેષ્ઠીને લીધે જ મારાં નામનો મંત્ર સિદ્ધ બની શકશે. ૪૧. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૯ ૧૬૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ नियतमिह करिष्ये श्रीतपागच्छसेवां मम गतभवपापा-लोचनैषैव भूयात् । जगदिदमुपशान्ति यातु धर्माश्रयेण विकसतु शुभधर्मस्साधूनां साधनाभिः ॥४२॥ प्रचरतु मुनिसङ्के साधना विघ्ननाशाद् प्रभवतु बलसाध्यो विघ्ननाशो मयैव । इति सुरभवमुच्चैर्धर्मवन्तं विरच्य नरभवमुपजातो मोक्षगामी भवेयम् ॥४३॥ त्रिभिर्विशेषकम् इति वचनविनीतं पादयोस्स्पृष्टमौलिं पदयुगधृतहस्तं चाङ्गुरस्थाप्यभालम् । सुरपतिमनगारा अंसभागे स्पृशन्तः पुनरपि मधुरं तं धर्मलाभं निरूचुः ॥४४॥ इत्यानन्दितसद्गुरुक्रमगतोऽभ्युत्थाय बद्धाञ्जलिनत्वाऽऽज्ञामुपलभ्य सार्वशरण: श्रीमाणिभद्रः सुरः । सर्वान् साधुजनान् नमन् गुणवतः सार्मिकान् संस्तुवन् पुण्यावर्जितमानस: प्रशमवान् स्वर्लोकमध्याश्रितः ॥४५॥ श्रीमाणिभद्रमहाकाव्यम् ९ Page #189 -------------------------------------------------------------------------- ________________ હું અવશ્ય તપાગચ્છની સેવા કરીશ, મારા ગયા જનમનાં પાપોની આલોચના આ સેવા જ બની રહેશે. ધર્મનો આશરો પામીને જગત શાંતિને પામો. સાધુઓની સાધનાના પ્રભાવે ધર્મનું બળ વધતું રહો. વિપ્નનો નાશ થતો રહ્યો અને સાધુની સાધના આગળ વધ્યા કરો. અને દુષ્કર એવો વિપ્નનાશ મારા દ્વારા જ સાધ્ય બનો. આ રીતે હું મારા દેવભવને ધર્મવાનું બનાવી શકું તો આગલા જનમમાં મનુષ્ય બનીને મોક્ષે પહોંચું. મારી આ ભાવના છે. ૪૨-૪૩. આવા નમ્ર વચનો બોલીને યક્ષરાજે ગુરુના પગની વચ્ચે માથું મૂકવું. બે હાથે બે પગનો સ્પર્શ કર્યો. પગની આંગળી પર કપાળ મૂક્યું. આવો વિનય કરી રહેલા દેવના ખભા પર હાથ મૂકીને ગુરુભગવંતે ફરી એક વાર તેને મીઠો “ધર્મલાભ' ફરમાવ્યો. ૪૪. સંતુષ્ટ બનેલા ગુરુનાં ચરણોને નમસ્કાર કરીને યક્ષરાજ ઉઠ્યા. હાથ જોડીને ગુરુને નમસ્કાર કર્યા. જવાની અનુજ્ઞા મેળવી. ત્યારબાદ શ્રીમાણિભદ્ર યક્ષ, દરેક સાધુ ભગવંતોને નમસ્કાર કરતા હતા, દરેક ગુણવાનું સાધર્મિકોની સ્તવના કરતા હતા. એમનું મન પુણ્યથી સમૃદ્ધ બનેલું હતું. આ રીતે અત્યંત શાંતિનો અનુભવ પામેલા યક્ષરાજે સ્વર્ગલોક તરફ પ્રયાણ કર્યું. ૪૫. શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૯ Page #190 -------------------------------------------------------------------------- ________________ प्रशस्तिः हरिदासो गुणवास: पत्नी चैतस्य श्रीसुशीलेति । वैष्णववर्यो पूर्णामायातो द्वारिकानगरात् ॥१॥ जातावनयोः पुत्रौ सुरेशोऽनिल इति क्रमाद् धन्यौ । जायाऽऽद्यस्य जयाऽऽसीद् इतरस्य च कोकिला पत्नी ॥२॥ भूपेशश्चामितश्चेति प्रकाशश्चाद्ययोस्सुताः । नयनश्चान्ययोः पुत्रः पुत्री चाऽऽशा प्रियंवदा ॥३॥ मोक्षमार्ग महासार्थमेकच्छत्रेण पालयन् । सत्यसूर्यः महासूरी रामचन्द्रो महाप्रभुः ॥४॥ बोधं दत्वा सुरेशस्य पुत्रस्यान्त्यद्वयस्य च । आर्हतीमनघां दीक्षां ददावध्यात्मवासिताम् ॥५॥ निरीहो निरहङ्कारः श्रीसंवेगरतिः पिता । गीतार्थो प्रीतिमान् बन्धुः श्रीवैराग्यरतिर्मम ॥६॥ प्रशमरतिविजयोऽहं गुरुताताऽग्रजकृपावशोऽरचयम् । मणिभद्रमहाकाव्यं शुभं तपागच्छभक्तिरसात् ॥७॥ दीक्षाया कतमे वर्षे कृतं तन्न विशिष्यते । यत् कृतं तत् कृतं कीदृग एतदेव विशिष्यते ॥८॥ विपुलदर्शितयाऽत्र सरस्वतीकरुणया रचिते सुहृदावलिः । सरसदर्शनतोऽमृतवर्षया वसतु कान्तमणाविव चन्द्रमाः ॥९॥ १६८ प्रशस्तिः Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ શ્રી હરિદાસ નામે ગુણવાનું શ્રેષ્ઠી હતા. તેમની પત્નીનું નામ સુશીલા હતું. તેઓ વૈષ્ણવધર્મી હતા. દ્વારકાથી તેઓ પૂના આવ્યા. ૧ એમને બે પુત્ર થયા. સુરેશ અને અનિલ. સુરેશનું લગ્ન જયા સાથે થયું. અનિલનું લગ્ન કોકિલા સાથે થયું. ૨. પ્રથમ પુત્રને ત્રણ દીકરા થયા. ભૂપેશ, અમિત, પ્રકાશ, બીજા પુત્રને એક દીકરો નયન, એક દીકરી આશા. ૩. મોક્ષમાર્ગના મહાસાર્થને એકચક્રી વર્ચસ્વ દ્વારા અનુશાસિત કરનારા મહાપ્રભાવી શ્રી રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજા, સત્યમાં સૂર્ય સમાન થયા. ૪. તેમણે સુરેશભાઈ, અમિત, પ્રકાશને ધર્મ પમાડીને આહતી દીક્ષા આપી, ૫. નિઃસ્પૃહ અને નિરભિમાની એવા શ્રીસંવેગરતિવિજયજી મહારાજા મારા પિતા છે. ગીતાર્થ અને પ્રેમાળ એવા શ્રી વૈરાગ્યરતિવિજયજી મ. મારા વડીલ બન્યુ છે. ૬. મારા ગુરુ, પિતા અને વડીલ બધુની કૃપાથી શ્રી તપાગચ્છની ભક્તિ માટે મેં શ્રીમણિભદ્રમહાકાવ્યની રચના કરી છે. ૭. દીક્ષાના કેટલા વરસ બાદ આ રચના થઈ તે મહત્ત્વનું નથી. જે રચના થઈ તે કેવી થઈ છે તે મહત્ત્વનું છે. ૮. સરસ્વતીજી એ ભરપૂર અર્પેલી કૃપા દ્વારા આ રચના થઈ છે. ચન્દ્ર સુંદર દર્શન આપીને ચન્દ્રકાન્ત મણિમાંથી અમૃતની વર્ષા કરાવે છે તે રીતે સજજનો આ ગ્રંથને સારી દૃષ્ટિથી જોઈને તેના રસની ધારાને અક્ષય બનાવે તેવી ઇચ્છા છે. ૯. પ્રશસ્તિ ૧૬૯ Page #192 -------------------------------------------------------------------------- ________________ श्लोकादिपदसूचिः अकरवं करवंशकवह्निना ॥६-३६।। अगमिष्य उपोढमहाघभरां ॥४-३७।। अग्रे हिरण्यरसितेन सितेन दन्त-।।८-६१।। अघेषु दोषेषु भवन्ति भीतयो ।।१-४६।। अचन्द्रा निशा वह्निभास्वन्मुखेन ।।५-२३।। अज्ञतायां कृते स्यादपि क्षालनं ।।७-३३।। अञ्जलौ यष्टिशृङ्गस्थ-कूर्चाननान् ।।७-४१।। अत्रान्तरे तु गुरवोऽपि विपत्तिबद्धा ॥८-२८।। अथ कृतवति देवे प्रत्यभिज्ञानपृच्छां ॥९-६।। अथ जीववियोगवति प्रभवे-।।४-१२।। अथ नाम विभोरुपदीक्रियते ॥४-३६।। अथ निशम्य महामुनिदेशनां ॥६-९।। अथ मन्त्रपदैः परमात्मवती ।।४-१९।। अथ सुरपतिरुच्चैराजुहावात्र देवौ ॥९-२०।। अथ विलसितसत्त्वःसत्त्वरं जेतुमिच्छन् ।।९-२८।। अथैकदा राजसभानिवृत्तः ॥३-१।। अद्भुताऽस्य विमलस्मितच्छटा ।।२-१९।। अनवबुद्धभविष्यदशैजनै- ॥६-३।। अनिलोत्कटकम्पितपत्रशिखा- ॥४-३०॥ अनुपलक्षितया व्यथयाऽऽकुलं ॥६-११।। अनुयोगित भावमुपासितवान् ॥४-१३।। अनेकतीर्थोपनतां पवित्रितां ॥१-३३॥ १७० श्रीमाणिभद्रमहाकाव्यम् Page #193 -------------------------------------------------------------------------- ________________ अब्ज-मार्दव-विलासिपाणिमा ।।२-१२।। अमुष्य वर्धापनमक्षताना-॥३-१६।। अम्बुवाह इव नीरधारया ॥२-४१।। अयं भस्मलीनास्थिभागानुखण्ड-।।५-७|| अयाद् ध्यान्तधाराभिरारम्भसङ्घ-।।५-२॥ अरण्यदेशैरथ पर्वतैरियं ।।१-२॥ अकितैरश्रृजलैरवाक्यः ॥३-२७|| अरिबलसहमु|विग्रहं शीर्णशैलं ॥९-२४।। अर्धाङ्गिनी मम समग्रमुपाधिभावं ॥८-११।। अर्हत्कृपापरिवृता ॥८-१४॥ अलं वचोभिर्मम मौनमस्तु ।।३-४५।। अलब्धमारम्भमदृष्टमन्तक-॥१-३०|| अवाप्य तां भावगभीरपृच्छां ॥३-२६।। अविरतं परिवाररतिर्मुदा ।।६-५।। अविरतमुपपृष्ठं दृष्टिबन्धुप्रभाभि-॥९-५।। असुघातदुराशय ।।४-३९।। अहमपि लघुपिण्डस्थापितोऽवग्रहेषु ।।९-३४।। अहमहणयाऽपि विना विदधे ।।४-२४।। अहो ! मूर्तिवज्जाड्यमालम्बितोऽसौ ।।५-१५।। अंसदेशमवलोक्य दूरतः ।।२-११।। आचक्षते स्म भवती भवतीर्थरूपै-॥८-३६।। आनुरूप्यं शरद्वेलया निर्जला ॥७-१२।। आपणावलिषु राजतेतरां ।।२-२७।। आबद्धनेत्रपुटपातिततेजसाऽन्त-॥८-५५।। आयान् समीपमिव मङ्गलघर्घरीभि-८-५४।। आरादितोऽस्मि तमसा पटलीव नेत्रे ।।८-१५।। आवेशचारिकतयाऽधमनृत्यसक्ता ।।८-२९।। आहारपानविरता अनधीतशास्त्रा ।।८-४४।। इति कथयति देवे सूरिपो हषरेखा-।।९-१३।। इति तमभिशपन्तं जेतृ-यक्षाधिराजं ॥९-३१।। श्लोकादिपदसूचिः १७१ Page #194 -------------------------------------------------------------------------- ________________ १७२ इति धनिप्रथितैरनुवर्तनै ॥६-४१॥ इति वचनविनीतं पादयोस्स्पृष्टमौलिं ॥९-४४॥ इति वदत्यमुमाह गुरुः शृणु ॥६- २४|| इति हृदि स्थितशास्त्रजलोदधि ॥ ६-८ ॥ इत्यानन्दितसद्गुरुक्रमगतोऽभ्युत्थाय बद्धाञ्जलि - । ९ - ४५।। इत्याशयामृतरसाचमनैः पवित्रं ॥८- २५ ॥ इशिता ववधाशयमावहता - ॥४-१४ ॥ उक्त्वा दृशामविषये विजहार देवी ॥८- ४९ ।। उदन्तं मुनेः पूर्वमासाद्य सोऽयं ॥५- १४ || उदाननैर्हिस्रवनेचरैस्सना ॥१-१५॥ उद्यानेष्विव पाटलः सुरभिणा सौन्दर्यतश्चासते ॥ १-६३॥ उन्मादितेऽथ करवीरसुखासिकाभि ॥८- ५३ ॥ उपहितकरवालौ भैरवौ मुण्डमालौ ॥९-२२ ॥ उपान्तयुग्मेन धृता निरन्तरं ॥ १-२९ ॥ उर्ध्वगत्योच्चतामाप्तुकामामिव ॥ ७-६ || उष्ट्रकूटो पटैरावृताङ्गोऽपि सन् ।।७ - १५ ।। एकस्तरोरुदपतत् सहसाऽथ पक्षी ॥८-२७।। एकैकमेवमनुदारविकारवन्तं ॥८-३२|| एकोऽस्मि नास्ति मम कश्चन बान्धवादि ॥८-१९ ॥ एतन्निशम्य विहितावधिबोधयोगा ॥८-४७॥ ओष्ठयोः कमलपत्रकान्तयोः ॥२-५॥ कन्धरा सुभगमस्तकन्धरा ॥२- १० ॥ कपोलयोरुज्ज्वलयोः शुभाङ्गि ! ||३-३३॥ करपङ्कजपूजितमातृपदे ||४-१|| कर्मणां मर्मणां छित्तये याम्यहं ॥७-३५|| कलयतु कलिकेलि सेवकौ मामकीनौ ।।९ - १९ ।। कल्पिताः कचकृतार्हणायुजाः ||२७|| कार्यकालमुचितं प्रतीक्षते ॥ २ - ३९ ॥ कार्यनिर्णयमयं विचारितै ॥२-३८।। किं मानवेतरबलं विकटं क्षिणोति ॥८- ४५॥ श्रीमाणिभद्रमहाकाव्यम् Page #195 -------------------------------------------------------------------------- ________________ किं विद्युता सहगतं शुचिशारदाभ्रं ॥८-५६।। कुक्षिराश्रुतगभीरनाभिना ।।२-१४।। कुसुमाऽशनचित्रनिरीक्षणकृत् ॥४-१८।। कूपवापीसरस्स्वप्सु कुम्भान् क्षिपन्-७-२०।। कृत भीष्मतमोष्मतनूत्तपने ॥४-३१।। कृतरोमविकस्वरता भवती-।।४-५।। कृपया तव मां प्रभवत्यनघा ॥४-४।। क्वचिदरिपदभङ्गी-साधकैः पाणिघातैः ।।९-२७।। क्वदिसिनिहतेन क्षुण्णमाल्यावलिना ॥९-२६।। क्वाऽऽत्मीयलोकसुभगा जनिभूमिरस्ति ।।८-४।। क्षणधोरणिरैदुपशान्तरवै-॥४-२७।। क्षणादेव भस्मीभवत्कूर्चकेशोऽ-।।५-२७।। क्षेत्रमुद्यानमाघाटमालिमली-७-४५।। खण्डत्रयेन विजनेऽस्य विदारितस्य ।।८-२६।। गजेन्द्रकुम्भान् करवालपातनै-॥१-५०।। गतश्रमे श्रेष्ठिनि धौतपादे ॥३-२३।। गतस्स यावच्चरणैः पुरस्तात् ।।३-१०।। गलतु गर्हितग्रन्थिगणा गुणिन् ! ।।६-३७।। गवाक्षपाल्यामुपवेशयन् तां ।।३-३०।। गवाक्षिकास्थायिवराङ्गनानां ।।३-१४।। गिरिपतिशुभयात्रामार्गगामीह देशे ।।९-९।। गुञ्जद्विहङ्गममुदर्कनिवर्णनाय ॥८-५२।। गुणिजनोऽर्हति नार्हति पूजनां ।।६-२०।। गुरुनिरुक्तमवेत्य धनीश्वरः ।।६-३३।। गुरुपदकमलिन्यां भृङ्गभावं गतेन ॥९-३२।। गुरुपार्श्वगतेन मयाऽवगतं ॥४-९।। गुरुमत्र परीक्षणया प्रथमं ।।४-४१।। गुरुरवददथैनं धन्यभाग्योऽसि देव ! ॥९-३५।। गुरुवरागमनोल्लसदात्मनो ॥६-४२।। गुरुवरैरथ सङ्घमहाजनै-६-१७।। श्लोकादिपदसचिः १७३ Page #196 -------------------------------------------------------------------------- ________________ १७४ गुहागतैरौषधिवज्जलस्रवैः ॥१-२५॥ गूर्जरात्रे मरोर्याति मुख्ये पथि ॥७-३९॥ गृहादमुष्माद् भगवत्कृपाभि - ॥३-४१ ॥ गृहे कदाचिन्न हि दुःखमित्थं ॥३-२९ ॥ गौरयोरिह कपोलयोश्शुभा ॥२-४॥ ग्रीष्म भीष्मेष्वहस्सूद्धतै सैकतैः ॥७-२४ ॥ घट्टितैर्वारिदैर्निष्पतद्भिर्जलै ॥७-२८|| चकम्पेऽग्निरेतन्महापातकेन ॥५- २६ ॥ चलत्तरङ्गावलिसंस्पृशत्तट ।।१-२८।। चलितोद्दिनकालमरुल्लहरी ॥४-२८ ॥ चारित्रमात्मचरणादनुपालयन्तं ॥८- ३८ ।। चिन्त्यमानागरादिव्यसामीप्यतो ॥७-५२॥ चेद् गूर्जरेषु भगवान् विहरेद् द्रुतं तद् ॥८- ४८ ॥ चौरा वनीचरसमानतया जडास्ते ॥८- १ || जगद्विडम्बार्थममेयविस्तरं ॥१-३८ ॥ जगाद सा पुत्र तवाऽऽ श्रयेण ॥ ३५९ ॥ जडतया यदि मूर्तिरयि ! प्रभोः ॥६- १३|| जयध्वनिस्तोमसमर्थ्यमानः ॥३ - १५ || जलदरवगभीरैर्देवराजो वचोभि । ९-७ ।। जहावथाऽऽलिन्द्रपदानुपाताद् ॥३-२१|| जित बृहस्पतिरस्ति धिया भवान् ॥६- ३२ || ज्ञातवान् दोधकोल्लापिगोपालकै - ॥७-४६ ।। झिरीकासमुत्ताननिःस्वानमग्नि - ॥५-८॥ तटस्थली स्थापितवस्त्रयामला ॥१-५४॥ तडागनीरैः प्रतिबिम्बितातपै ॥१-५२ ॥ तत्याज दुःस्थवचनैरहमर्चनां यां ॥ ८-८ ॥ तद्गुणानपरिमेयकान् हरिः ॥२- ३५|| तमङ्गे तमङ्गेषु वातेन तापो ॥५-३५ ।। तमोबद्धरात्रौ यथा मेघराजो ॥५- २८ ।। तमोलीनतायामपि प्रौढभावा ॥५- १३ ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् Page #197 -------------------------------------------------------------------------- ________________ तरङ्गरेखावलिचित्रिताम्भसां ।।१-५३।। तरुतलगतचैत्यस्थाहदालोकिनेत्रः ।।९-२।। तरूत्वगालिङ्गितनीरबिन्दवः ।।१-७॥ तर्कशुद्धपरिणामधारणा-।।२-४०।। तव गुरुवर ! वाञ्छां मामकीनां वदामि ॥९-३२।। तव च वचसि येयं नम्रता वर्तते सा ॥९-१५।। तव जीवितदर्शनतोऽप्यधिका ।।४-३४।। तव दारसमक्षमहं व्यथयाऽ ।।४-३९।। तव वचनवशोऽहं पापमार्ग जघन्यं ।।९-१२।। तव वत्सलचित्तसरोजरसे ॥४-६।। तव वाचमतर्कितत्त्वयुता-।।४-३२।। तव समक्षमणुक्षमताबलाद् ।।६-१९।। तव चरित्रपवित्रपदाम्बुजैः ।।६-४०॥ तवाङ्गमुष्णं हृदयानुतापै-॥३-३७।। तवाधराणां मधुरे रसेऽत्रै-॥३-३२।। तवार्चनीयौ पितरौ कथं स्तः ? ।।३-४०॥ तवाश्रुबिन्दुप्रतिबिम्बितानि ॥३-३८।। तवैव पृच्छासु रतिर्ममाऽस्ति ।।३-६०।। तस्मिन्नकाण्डपतिते प्रचलन्ति पीडा-८-३॥ तीर्थङ्करेषु भगवत्सु शरण्यबुद्धि-८-२३।। तेजसा वर्धमानां तपस्यां दधन् ॥७-४४।। त्वदक्षिकान्ति परिपायिनो हि ॥३-३१।। त्वदङ्गणे कुञ्जरराजकुम्भ-॥३-५३।। त्वदीयदुःखाऽऽकलनेन चित्ते ॥३-३९।। त्वदेकचिन्तार्चितचेतसश्चेत् ॥३-५१।। त्वमर्हतामहणमत्यजो यद्-॥३-६२।। त्वयि न विरतिवन्ध्या होमपाठा भवन्तु ।।९-३८।। त्वयि भवतु मुनीनां धर्मलाभास्सदैव ।।९-३९।। त्वयि वदत्युपगेहमहं प्रभो ! ॥६-३९।। दिवा मृगेन्द्रस्य प्रचण्डकोपतः ।।१-१८।। श्लोकादिपदसूचिः १७५ Page #198 -------------------------------------------------------------------------- ________________ १७६ दृशानदग्धैश्च दृषद्दलैस्त्वचो ॥१-२६ ॥ दृशामप्रवेश दिशामप्रकाशं ॥ ५४॥ दृशोस्साधुदाहावलोकाघवत्यो ।।५-३८ ।। द्रव्यमध्यर्धमायुक्तवानद्भुतं ॥७९॥ द्वीपदन्ताकृतैः कङ्कणैर्भूरिभि - ॥७-४२ ।। धन्यां नमामि मम मातरमुत्तराणि ॥ ८-९ ॥ धरणीतलसंस्थितिमान् तनुजः ||४-२ ॥ धर्मग्रन्थसमर्थितोचितवचोव्यक्तिक्षमं पर्षदा ॥५-४५॥ धियामधिव्याप्तिभिराजिजित्वरै ।।१-६० ।। धूपेन सौरभवता शुचिदीपकेन ॥८- ७॥ धृतसंयम एष तनोतु ॥४-४२॥ धौति कासारतीरेंऽशुकान्येकका ॥७-४८ ॥ ध्रुवमयमनयन्मामर्हणाया विरोधे ॥९-१८ ॥ न कार्मुकोत्पातितसायकध्वनिः ॥१-२१ ॥ न दृष्टि पपाताऽङ्गनायां जनन्यां ॥५-४२॥ न दोषवन्तो मधुरा प्रसादिताः ॥ १-४८ ॥ न पार्वतीशाननिवास भाजनं ॥१-३९ ॥ न मार्ग बाधाकृतचित्तविभ्रमं ॥ १४०॥ न रावणोद्गारगरानुषक्तया ॥१-६२॥ न सङ्ख्यया नावधिना न सञ्ज्ञया ॥१- ११ || न हि वाग्घटना न हि देहरयो ||४-२१|| नताङ्गवृक्षैर्गजताडितैः क्वचित् ॥१- १६ ॥ नभसि विकृततेजस्स्फोटनिर्यातधूमै ॥९-२३ ॥ नभस्यसङ्ख्यैर्विहगैश्शिखिध्वजै-॥१-४१ ॥ नभस्यस्तमभ्यस्तवत्यंशुवाहे ॥५- १ || नयानुकूलो धनकोटिशाली ||३ - २॥ नयोपदेशैरथ तत्त्वचिन्तया ॥ १-५९ ॥ नापराधवति रोषदृष्टयो ॥२- २९ ॥ नामिताः सुगुणसाधुनाऽमिता ॥२- २६ ॥ निजाङ्गनावेदनयाऽर्तिशाली ॥३-५७|| श्रीमाणिभद्रमहाकाव्यम् Page #199 -------------------------------------------------------------------------- ________________ निजैर्गौरवैरेव तुष्टिं दधानः ।।५-१६।। नित्यमेवं वितत्याष्टपूजा विभो-॥७-१०।। नियतपुण्यहरी भयविस्तरी ॥६-६।। नियतमिह करिष्ये श्रीतपागच्छसेवां ।।९-४२।। नियोगबबैनरपैभृशं भृतं ॥१-५८।। निर्मीलिताक्षमचलाङ्गमनङ्गलीक-८-५१।। निशम्य पत्युर्वचनानि तस्या ॥३-४६।। निशा निर्दिशाऽऽसीत्तमोभिः प्रणुन्नैः ।।५-३९।। नीतिमान् करुणया वशंवद ॥२-४४।। नीरजैर्न रविणा न नेन्दुना ।।२-९॥ नीरधारामुदारां स विस्तारयन् ।।७-२।। नीरभस्राभिराकण्ठपीतैर्जलैः ॥७-२५।। नीवृतानिवृतायामथर्तावभूद्-७-३८।। नूनं स्मशानगतसाधुमुखेऽनलानां ॥८-१६।। नेतिवाक्यममुना स्वकोशतो ॥२-३२।। नैवातिचारिचरितं न गुरावनास्था ॥८-४२।। पक्वखर्जूरिकामद्यपानोपम-॥७-२१॥ पक्षान्तरेषु परिमार्जितदेहभागाः ॥८-३९॥ पतत्तारकान्येव पश्यन् स्वनेत्र-।।५-३३।। पथे सरन्ती शिबिका जनाढ्य ॥३-१२।। पदाघातरावप्रतिश्रावमात्र-।।५-१२॥ पदे पदे द्वारसमीपतायां ॥३-६।। पदैदृढस्थैरविखण्डिचर्मणा ।।१-१९।। पयसामिव चास्ति घृतस्य तयो-।।४-४४।। परमद्य तु मद्यतुलामितया ।।४-३८।। परमुपोढविचारमुदाहरन् ।।६-१६।। परस्य दुःखानि विलोक्य यज्जन ॥१-४७।। पराजितानां प्रतिपन्थिनां गज-॥१-३७।। परिपूर्णमतेश्च समग्रदृशः ॥४-२०॥ परिवारमभिन्नमिवाकलयन् ।।४-४३।। लोकादिपदसूचिः १७७ Page #200 -------------------------------------------------------------------------- ________________ १७८ पवनादिकजीववधा ॥४-४१॥ पवनैर्जवनैर्भवनैकवने ॥५- २९ ॥ पादयामलमलं सदङ्गुली-॥२-१८॥ पादैरतीत्य बहुभूमिमवाप सूरि ॥८- ५०|| पिण्डिकाबलवशैरिहाऽङ्घ्रिभिः ॥२- १७॥ पीयूषसागरमहालहरीकफेन ॥८-५८।। पुनस्तत्र यात्वा स्मशाने मुनि तं ॥५-३७॥ पुष्पमालां विशालां गले रोपयन् ॥७४॥ पूर्णिमा राजते चन्द्रमा भ्राजते ॥ ७-१३ || प्रकटदर्शनमिष्टकृ दीशितुः ॥६- ३०|| प्रकटविकटहक्का-ताण्डवोऽकाण्डकोपी ॥९-२१ ।। प्रकटसप्तनयैस्तनयैः प्रभो ॥६-४३ ॥ प्रकम्पिपर्णैः सरघाकुलैः पिकैः ॥१-८॥ प्रकोपं भयातिं व्यथाबाधमिच्छन् ||५-३०।। प्रगाढवृत्त्याऽन्तरनागतातपात् ॥१-९॥ प्रचरतु मुनिसङ्घ साधना विघ्ननाशाद् ।।९ - ४३ ।। प्रणतमौलिरयं हि कराञ्जलि ||६-१० ॥ प्रणामिदौवारिककुन्तनाम ||३७|| प्रतिमाऽऽकृतिरस्ति ॥४-३६॥ प्रतिमास्ववचस्सु न जीवितता ॥४-११ ॥ प्रतिस्वरूपेण भुवं श्रितेन ॥ ३९ ॥ प्रत्यक्षमिन्दुवदनामरविन्दनेत्रा - ॥८- ३५।। प्रथमतो मतिमोहनमेदुराः ॥ ६-४ ॥ प्रबलदोषसमादरणोद्यते ॥६-७|| प्रभुसरूपतया प्रभुबिम्बतः ॥६- २९ ॥ प्रभूतसानुस्खलदम्बुसम्भव - ॥१-२७ ॥ प्रवाहबद्धानि जलानि पश्यतां ॥१-३१॥ प्रियया खलु चित्र ॥४-३८॥ प्रेष्यवर्गमपि मातृवत्सलः ॥२-३०॥ प्लवद्भिरुच्चैस्तरुगैर्वलीमुखै - ॥१-२० ॥ श्रीमाणिभद्रमहाकाव्यम् Page #201 -------------------------------------------------------------------------- ________________ फणिस्फारफूत्कारफेलाविलानां ॥५-९।। फलोत्सवैरत्र च पुष्पपर्वभि-॥१-५।। फुल्लकेदारमाक्रामका पक्षिणो ॥७-४७।। बुद्धयः सुरगुरोरुपार्जिताः ।।२-२०॥ ब्रुवन्निभ्यराडुत्तराभावतोऽयं ॥५-३२।। भवति दुःस्थितिभिर्यदि शोचनं ॥६-१२।। भवति देशनयाऽपि च दर्शनाद् ॥६-२५।। भवति सति मयेयं दिव्यसमृद्धिराप्ता ॥९-८।। भवन्ति दुःखानि मनःकृतानि ॥३-४२।। भवन्ति युध्येव जनस्य मार्गणा ।।१-४५।। भवान् मयाऽनेकभवान् सहाऽभू-॥३-४७।। भवान् यथा वेत्ति मनो मदीयं ।।३-४९।। भागधेयमिव सर्वसौख्यकृत् ॥२-४३।। भाग्योदयेन दयितानयनातिथित्वं ।।८-१३।। भार्ययाऽनुपमया विराजते ॥२-४२।। भित्तिभागान् गवाक्षान् मृशन्ती भुवं ॥७-१६।। भुजङ्गमुक्तैस्तृणलग्नकञ्चुकैः ।।१-१४।। भूयां नमस्कृतिपदेष्वनुबद्धचेताः ।।८-२४।। भूषणैः परिहितैः स्वविग्रह ॥२-२३।। मणिमुखरमयूखानाविलालकृताङ्गै-॥९-३।। मद्घातपातककृतः सुखिनो भवन्तु ।।८-२२।। मध्यमस्य हि सुवर्णरज्जुना ।।२-१५।। मनोरथानां शरणं त्वमेव ॥३-४८॥ मम नामनि नाम निरूपयसि ।।४-३५।। मम नेत्ररुचिस्त्वमविस्खलिता ॥४-३॥ मम पद्मयतेर्वचनादितर-॥४-८।। मम पापपराहरणाहरिणी ।।४-२३।। मम मनो यमपञ्चकपालन-॥६-२२॥ मम मातरितीव निशम्य वच-॥४-७।। मम वचो कलयन्नकलं भवान् ॥६-२३।। श्लोकादिपदसचिः १७९ Page #202 -------------------------------------------------------------------------- ________________ ममाऽस्ति गोप्यं सुभगे ! किमु त्वद् ॥३-४३।। मरुद्धृष्टकोटिध्वजस्फूर्तशब्दै ॥५-३।। मलयजरसबिन्दून् कुङ्कमाया॑न् सुगन्धान् ॥९-४१।। मसिकारचितैर्जडपत्र ॥४-३४॥ महीशानमृत्योर्महानृत्तमञ्चं ।।५-१०।। मातङ्गमेककरलग्नसुवर्णकुम्भं ॥८-५७।। मुक्तिकाङ्क्षी फलान्यर्हतामर्पयन् ॥७-८।। मुखवस्त्रसमावृतवक्त्रममुं ॥४-२२।। मुखाग्रकेशा चलमानकर्णा ॥३-२०॥ मुखे भ्रूलतायां कपोलेऽधरे च ।।५-२१।। मुनिदशकशरारू ! दुर्गतौ स्तो नितान्तं ।।९-२९।। मुनिप ! गेहमलङ्करु मे सकृद् ॥६-३८।। मुनिभिरिव नमस्या श्रावका द्वादशादि-९-३७।। मुनिरुवाच भवभ्रमणोद्धते ।।६-२।। मुनेः श्वासगत्या चलन्ती हविर्भुक्-।।५-२५।। मुने सिकायाः समक्षं कृशानो-।।५-२०।। मुनेर्मा ज्वलद्दाहपीडा भवन्तु ।।५-२२।। मुहुस्साधुसन्तापकत्वं स्मरन् स्वं ।।५-३४।। मूर्तये चान्दनैर्लेपनैरङ्गली ।।७-३॥ मूर्ति मङ्गलमालिकामुपलवन् माऽऽलोकयन्तु प्रजा ॥६-४५।। मृतकान्त्यविधावपि ।।४-३६।। मृतकेन रतिक्रियया सुरतं ॥४-१५।। मृतस्य जीवस्य शरीरभस्मनां ।।१-३६।। मृत्योरकाण्डघटना ॥८-१५।। मृदां कणैरत्र पवित्रितक्षणैः ।।१-६॥ मेघकालेऽम्भसा प्लाविता भूमयो ॥७-२७।। यत एव शिवं ।।४-३७।। यतनया भगवद्रचनार्चना-।।६-४४।। यतनयाऽर्चनकारिणि हिंस्रता ॥६-३१।। यतनासहिता करणि ।।४-४०॥ १८० श्रीमाणिभद्रमहाकाव्यम् Page #203 -------------------------------------------------------------------------- ________________ यत्र शुश्राव सुश्रावको मन्दिर-॥७-४३।। यदि कल्पतरुर्जडचित्रपटे ॥४-१६।। यदि यतिरभिधाने योजयेच्छब्दमेकं ।।९-३३।। यन्नावदं तदपि साऽनुगता श्रुणोति ।।८-१२।। यमावतारैरिव सङ्गरे भटैः ।।१-५१।। याचतेऽनन्तकारुण्यतारुण्यवत्-७-३७।। याचनाकरजनाऽनुपस्थितेः ॥२-३१।। यातव्यमेव जगतो बत जातजातैः ।।८-२१।। यान्त्यां श्रियां न मम सन्ति शुचः कदाचित् ।।८-५।। यावता पूर्वपापक्षयो नो भवेद् ।।७-३६।। याऽसुं तनुं मम ददौ प्रणमामि तस्या ।।८-१०॥ यो मरीचेभ्रमस्तोयनिर्देशनो ।।७-२६।। योधनादुपरतेन तेन हि ।।२-२५।। रचयति यमराजो मृत्युमेकक्षणेन ॥९-३०।। रसाकुलं स्नेहमयं मनोज्ञं ॥३-२४।। रहस्स्थलेऽभ्यङ्गविधौ सलज्जया ।।१-३५।। राजादनीनिकटचैत्यविराजमानं ।।८-६।। रात्रिरासैमरौ तीव्रतौर्यत्रिकै-७-१४।। रूपवानतिधनः कृपापरः ।।२-१॥ रेणुभूमौ हि कोऽपि प्रसादोऽभवत् ।।७-१९।। रोगस्य योग्यमुपचारमपेक्षते यो ।।८-४६।। रोमलेशयुतयाऽस्य जङ्घया ।।२-१६।। वक्त्रकान्तिरिव सञ्चितोज्ज्वला ।।२-३।। वचनावलिनाऽप्यलमुल्बणया ॥४-४०॥ वचोनिबद्धं न भवेद् यदेव ॥३-३६।। वचोभिरात्मानमिवार्पयन्ती ॥३-५५।। वज्रभित्तिसबलेन वक्षसा ।।२-१३।। वनीघनश्यामलताऽऽविला धरा ।।१-३।। वनेष्वलक्ष्या अपि लक्षसङ्ख्यया ॥१-१३।। वन्दे निरुत्तरचरित्रधरं मुनिं तं ।।८-१७।। लोकादिपदसूचिः १८१ Page #204 -------------------------------------------------------------------------- ________________ १८२ वर्षणाऽऽवासमाराधनार्थं दधुः ॥७-३० ॥ वसन्ति नेत्रेषु मदीयभाषाः ||३-५२ || वहत्सु वातेष्वविरामशालि ॥१-१२ ॥ वहन्तीभिरुच्छ्रयतां शनैश्शनै- ॥१-२४ ॥ वातायनात् पथिकलोकनिमन्त्रणानि ॥८- ३१ ॥ वासवोचितमहार्घचीवरैः ॥२- २४ ॥ वासुदेवमुखकृष्णताकरं ||२-३३|| वास्तवानुगुणितां विचारणा । २-३७।। विकसितशतपत्री - वीर - रक्तोत्पलाना - ॥९-४।। विक्षोभिता गुरुवरा दशसङ्ख्ययैवं ॥८-३३ ॥ विचिन्त्यैवमत्यन्तमाविष्टचेताः ।।५-१९।। विदधति परिचर्यां विंशतीनां सहस्रै - ॥९-११।। विधायोपधानेऽश्रुधाराङ्करेखां ।।५-४०।। विनाऽप्यलङ्कारमिहाऽऽस्यशोभा ॥३-३४॥ विनीतयोर्मस्तकयोर्जनित्री ॥३-५६ ॥ विभिन्नमन्त्रैरधिवासितं सुधा ॥१-३४ ॥ विभोमूर्तिमालम्बनं सज्जनानां ॥५- १७॥ विमर्शनानि हृदयेन चेत ॥३-३५ ॥ विमलपर्षदि धर्मकथामृताऽऽ ॥६- १ | विमलाक्षियुगे स्थिरमश्रुजलं ||४-२६ || वियदिव परिभिन्दन् वायुवेगान् विभञ्जन् ॥९-२५।। विरता वचनैर्जननीति सुतः ॥४-४२ ॥ विरतेष्वरविन्दसुलोचनया ॥४-२५ ॥ विराजते विश्वविभूतिविश्रुता ॥ १-६२ ॥ विलासिचूडाचलितं वितन्वन् ॥३ - १८॥ विशदमागमसूत्रमनेकशः ।।६-२७।। विशालभूरुह भरैरविस्खलच् ॥१-२३ ।। विशालवक्षोधृतमस्तकायाः ||३ - २८|| विषयविक्रियया क्रियया भवे ॥६- २८॥ विहाय देवार्चनपुण्य भारं ॥ ३-६१|| श्रीमाणिभद्रमहाकाव्यम् Page #205 -------------------------------------------------------------------------- ________________ विहितहितविधानो गर्जनासन्निधानो ।।९-१६।। वीणारणत्कृतिसमस्वरवाचिकाया ।।८-३७।। वैभवेन स कुबेरजेतृणा ।।२-२२॥ वैभवैरुत्तमैः श्रेष्ठिनो मन्दिरे ।।७-१॥ व्यलोक्यतायं तनुजो जनन्या ।।३-५८।। व्यस्मरन्न समुदीरितोऽर्चनै-॥२-३४॥ व्यापृति पालिकायां नगर्यां मरौ ।।७-११।। वर्षया निर्मिते पण्यविश्रामणेऽ ।।७-२९॥ शङ्करेण शिरसा सरिद्वरा ।।२-८॥ शनैरेष घोरेऽन्धकारेऽग्रगामी ।।५-६।। शयानः करं ताडयन् मस्तकेन ॥५-३६।। शिरसि कनकमुक्तारत्नकोटीरशाली ।।९-१।। शिरस्सु संवाहितसूर्यभानवः ॥१-१०।। शीघ्रमभ्रान्तमश्रान्तमानन्दितं ।।७-५१।। शीतता सूर्यमुद्यान्तमाक्रामति ॥७-१७।। शीतांशु-फेन-घृत-दुग्धसहोदरेण ।।८-४०।। शीर्ष कबन्धमहहा पदपिण्डिकाञ्च ॥८-२।। शुकस्तु चञ्च्वा धृतधातुदण्डः ॥३-१९॥ शुक्लधौताम्बरं स्वच्छप्रावारकं ।।७-५०।। शुचिस्मिता क्लान्तिहरा वनस्पतिः ।।१-४।। शुभासने स्वर्णमये विमुक्ते ॥३-३॥ शृगालिकारूतमुलूकचित्कृति ।।१-२२।। शेषाहिशीर्षपरिणामिसुवर्णहो ।।८-२०।। शैशिरा वायवो वृक्षपत्रोच्चयान् ।।७-१८।। श्मश्रुराजिभिरुपावृतं मुखं ॥२-६॥ श्रान्तानामथ चर्चया समभवत् साहाय्यकारी रविः ॥४-४५।। श्रियाऽम्बुसङ्घट्टनिवासखिन्नया ।।१-४३।। श्रीतीर्थङ्करमातृनेत्रविषयात् स्वप्नाच्छुभादादिमा-।।८-६३।। श्रीशत्रुञ्जयनाममन्त्रजपनं नाभेयनिध्यायिनं ।।७-५४।। श्रीसूरिमन्त्रजपमध्यधिकं वितेनुः ॥८-३४॥ श्लोकादिपदसूचिः १८३ Page #206 -------------------------------------------------------------------------- ________________ श्रुणु तद्वचसामणुभागमहं ॥४-१०।। श्रुणु बत सुखसक्ता मा त्वया मुग्धलोकाः ॥९-३६।। श्रुतमिदमवधार्य ज्ञानशक्त्याऽवलोक्य ।।९-१७।। श्रुत्वा मातृवचांसि भक्तहृदयो नि:स्तब्धतामागत-।।३-६३।। षट्पदाश्लिष्टपुष्पावलिप्रच्छदाः ॥७-२२।। स देहलीमैच्चरणानुचारै ॥३-२२।। स निरुवाच निशम्य वचस्तव ॥६-३४।। स निस्सृत्य गेहादनौत्सुक्य भग्नोऽ-॥५-४३।। स यावदाक्रीडमियाय ताव-॥३-१७।। स हट्टान निवासान् चतुष्कान्यतीत्य ॥५-४४।। सकलशास्त्रदलं परमार्थवाग् ।।६-२६।। सततजीवविबाधनमर्चने ।।६-२१।। सति त्वयि स्वर्गमिहैव मेऽस्ति ।।३-५०।। सतीजनैरिच्छितपूर्तये दिवा ॥५-५६।। सत्त्वातिरेकमदवर्धिततुङ्गकुम्भ-॥८-६०।। सदयमातृमनः परितापनः ॥६-३५।। सद्गुणा न गुणभावमागताः ॥२-२१।। सधर्मिणी त्वं मम जीवनस्य ॥३-४४।। सन्तोष-शौच-यम-मार्दव-शील-मुक्ति-1।८-४१।। सभापरित्यागिनि पूर्वमस्मिन् ॥३-८।। सभामहास्तम्भविकीर्णकन्या-॥३-४।। समत्वाधिरूढे मुखे स्वार्थभाव ।।५-२४।। समन्तात् स सूक्ष्मीकृताक्षोऽनुपश्यन् ।।५-११।। समभवमहमिन्द्रो माणिभद्राभिधानोऽ ।।९-१०।। समर्चनोपस्कृतसूनसङ्कलै-॥१-३२।। समस्य योग्यस्थलमादिशन्नायं ।।१-५७|| समानक्रियायां समानस्थलेऽपि ।।५-२९।। समुत्थाय नित्यानि कर्माणि तन्वन्-।।५-४१।। समुद्धतस्यन्दनवेगवेपिता ।।१-५५।। समुद्धतैः पादगतैर्भुजिष्या ॥३-१३।। १८४ श्रीमाणिभद्रमहाकाव्यम् Page #207 -------------------------------------------------------------------------- ________________ समृद्धिभिः साधु-सहस्रयोधिभिः ।।१-४२।। सरति रतिरुगन्धः पापकर्मण्यनन्ते ।।९-१४।। सरलहृदयशाली शीघ्रसाहाय्यकारी ।।९-४०।। सरित्तीरचारैः प्रयान् नीरनिष्ठा-॥५-५।। सहजवत्सलमातृसगोत्रतां ॥६-१८।। सांप्रतं पूज्यते देवता स्तूयते ।।७-३४।। साधुवत् कायकष्टेन रुद्धाश्रवं ।।७-५३।। साधुश्चुलुम्पति रजोहरणस्य सूत्रं ॥८-३०।। सान्ध्यकाले वसन्ते मरुन्मन्थरः ।।७-२३।। सायकैरिव सुदीर्घदर्शिभि-॥२-३६।। सार्थवैनायिकैरौक्षकैरौष्ट्रकै-॥७-४९।। सिद्धशैलस्य माहात्म्यमाकर्ण्य सः ।।७-३२।। सुकृतार्जनमात्मनि साक्षिकता-।।४-३३।। सुकोमलैरिष्टरवैविहङ्गमै-।।१-१७।। सुखेन सख्येन च सज्जसृष्टिना ।।१-४४।। सुधानिषेकं सततं वचोभि-॥३-५॥ सुभगबिम्बनिभालनरागिणः ।।६-१४।। सुयोगवाही शुभदृष्टिपातो ॥३-११।। सूरिं स्मरामि करुणानिलयं प्रबोधाद् ॥८-१८।। सूर्याणामिव कोटिभिविरचितं तेजस्तदीयं महत् ॥२-४५।। सौवर्णपादकटकैरिव पीतपुष्पै-।।८-५९।। स्निग्धदृङ् नतनिमेषकोमलो ।।२-२।। स्नेहचिद्घनमना मनागपि ॥२-२८।। स्नेहानुबद्धमनसा न विलापवाक्यै-॥८-४३।। स्मरेण भेदः समरस्य केवल-॥१-४९।। स्मशानस्य वैजन्यमाश्रित्य काञ्चित् ॥५-१८।। स्वकक्षमासाद्य विराममुद्रा-३-२५।। स्वपञ्चाङ्गलीस्पृष्टकर्णोऽस्थिरासुः ॥५-३१।। स्वयंभुवा सृष्टिनन्यसंस्थिति-॥१-१।। स्वर्णरत्नाङ्कितस्थालिकास्थापित-७-५।। श्लोकादिपदसचिः १८५ Page #208 -------------------------------------------------------------------------- ________________ स्वस्तिकालेखनैरक्षतैरक्षते ।।७-७।। स्वातन्त्र्यमात्मबलमन्यजयित्वमुत्कं ॥८-६२।। हस्तिनाऽश्वेन सौख्यासनेनाऽन्तराऽ ॥७-४०।। हृतकर्मतनुर्भगवानितवान् ॥४-१७।। हृदयहारिणि पापनिवारिणि ।।६-१५।। हृदि त्वदीये प्रभवन्ति चिन्ता ॥३-५४।। हेमसूरिं तथाऽनन्दसूरिं गुरु-॥७-३१।। श्रीमाणिभद्रमहाकाव्यम् Page #209 -------------------------------------------------------------------------- ________________ श्लोकादिपदसूचिः 187