Book Title: Jain Gyan Gita
Author(s): Chimanlal Manilal Shah
Publisher: Chimanlal Manilal Shah
Catalog link: https://jainqq.org/explore/022234/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री जीनेंद्रायनमः ( સુચાલકને અરણ્ય મનન કરવા ચેગ્ય ) श्री जैन ज्ञान गीता. (भाग १ लो. ) શકાસક ચીમનલાલ મણીલાલ શાહ झी, ( गुनशत ) આવૃતિ પહેલી સવત ૧૯૮૦ } भूल्य ३. १-०-1 अत २००० સને ૧૯૨૪ Page #2 -------------------------------------------------------------------------- ________________ વાંચકને બે બાલ. દેહરા. પોથી યારી જીવ, હર હૈયાને હાર; ઘણા જતન કર રાખજે, પોથી સંતી ચાર. ૧ જળ લગ મેર, અડાલ હૈ, જબ લગ શશી યર શર; તબ લગ ચહ પિથી સદા, રહેજે ગુણ ભરૂર, ૨ | - ક ભણજો ગુણજે વાચજે, હિતકર દીજે દાન પોથી સુવિનીત કે, જયું પાવે સન્માન. ૩ જલસુ જલન મ ાએ, તેલ અગ્નિ દુર; મુખ હાથ મત દીજીએ, જોખમ ખાય જરૂર છે. મુ . પ્રકાશક:મણિભાઈ મથુરભાઈ ગુપ્ત. ચીમણુલાલ મણીલાલ શાહ આર્ય સુધારક બેસ-વડોદરા, કડી (ગુજરાત) Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના પુસ્તકનું રહસ્ય શું છે તે સહેલાઇથી સ` કાઈ સમજી શકે તે માટે આ પુસ્તકમાં વિવેચેલા વિષયાનુ ટુંક ખ્યાન આપવું ઉચિતધારી અત્રે પ્રસ્તાવનારૂપે ટુંક વધુ ન આપીએ છીએ. વિદ્યાએ સર્વેłત્કૃષ્ટ છે. તેને સંપાદન કરવા મનુષ્ય માત્ર પોતાનાથી બને તેટલા પ્રયાસ કરવા આવશ્યક છે વિદ્વતા નૃપત્વથી પણ અધીક છે કારણ વેરો પૂëતે રાના, વિદ્વાન સર્વત્ર ખ્યતે, માટે સર્વ સ્થળે પૂજ્યમાન વીદ્યા તે મેળવવા અવશ્ય પ્રયત્ન કરવા જ જોઈએ કારણ વિદ્યા વિના મનુષ્ય દૂંગી સફળ ગણાય નહિ તે મનુષ્ય સાક્ષાત પુંછડા વિનાના શું સમાનજ છે. સત્યા સત્ય જાણવા વિદ્યાએ તાજુ હથીઆર છે. અને તેથી જ સારી સ્થીતિ, સારૂ જ્ઞાન અને સુવિચાર ઉદ્ભવે છે. વિદ્યા એવી મેળવવી જોઈએ કે જે તત્વાતત્વનું ભાન કરાવે, તેની સાથે બંધન મુતતાનાં કારણી પણ સમજાવી આત્મહીત થવાને ઉત્તરાત્તર પ્રસંગ મેળવવા હેતુ થઇ પડેને વિશ્વસ્થ પ્રાણીના ચરિત્ર, વિચાર પણુ ઘણું સહેલાઇથો સમજી શકાય. વિશ્વસ્થ દરેક પ્રાણીઓએ આવું પૂર્વક્તિ નાન પોતાના હીતને માટે જો ક" હાત તા આવી દુઃખથી ( કના) Page #4 -------------------------------------------------------------------------- ________________ બાપીત દરેકની સ્થીતિ હું નજરે જોઈ શકતા નહિ તેમ આ લખવા પણ મને પ્રસંગ મળતી નહિ. દરેક પ્રાણું પોતાના સુખને હંમેશા ચાહે છે, ને તેને મેળવવા પણ ઘણી કોશિશ ઉત્તરોત્તર કરતાં હોય એમ પણ જણાય છે, પરંતુ સુખ મેળવવામાં સાધન કેવાં હેલાં જોઈએ તે સ્વરૂપ જાણવામાં એક લવમાત્ર પણ હાર્મ ભરી શકતા નથી. યહામુશીબતથી આ અપાર વિનોથી ભરપુર સંસારની અર મનુષ્યજન્મ ઘારણ કરી પશુ, પક્ષી અગર સાધારણ જનની તુલ્યતામાં તેલાઈ, પિતાના આત્મહિતને સાણા વિના વિષય સુખની મહ૬ તૃષ્ણા નદી) માં ખેંચાઈ મેટા પાપ ઠારના ભકતા થઈ પ્રાણીઓ આ મહદ્ ભવાધીમાં પાવા સંભવ કરે છે. અરર વિભુ ! તેવા ભવાધીમાં પડતાં પ્રાણુઓને તમારા શરણ્ય, ચરણવિના અગર તમારા કથીત વાકય વહાણ વિના અન્ય કેઈ શરણ થાય તેમાં કોઈપણ રીતે કહી શકતું નથી. અહાહ ! અગમ્ય ઈશ. આવી વખતે આપનાં પ્રણીત વાક ન હતા તે અમારી કેવી સ્થીતિ, કેવી મતિ તથા કેવી ગતી થાત. પણ હે દયાળુ જગન્નિયંતા ! આપ નથી તે ઘણીજ ખેદની વાત છે પણું આપના પ્રણીત વાક્યથી અમને બહુ જ સંતોષ છે. હે કરૂણાનિધી તમારાં વાકય કેવળ સિંખ્ય પ્રદને આત્માને શાન્તાકાર અને ભવામ્પીથી રીતે સ્થાને પહોંચાડે તેવાં છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ અરે! વ્હાલા પ્રિય વાચક મંડળ ! દૃષ્ટિ ઉધાડી જીએ હિતાહિતને વિચારો તે આ પુસ્તકને હૃદયમાં ધારા. આ લવારણ્યને મુકી મેાક્ષપુરી જવા વિચાર કરતા હૈ, તે સ્વસુખથી આનંદ માનતા હૈ। તો આ વિષય વાસનાને જેમ બને તેમ ત્યાગ કરી ઘેાડા પણ વખત નિવૃતિ લેવા ઉત્સાહપૂર્વક ઉદ્યુકત થાઓ. " ' આ સંસાર સમુદ્રમાંથી જન્મમરણના ફેરામાંથી બચવા માટે કત એકજ ધરૂપી ગરનાળુ છે.જે વાટે જીવ સારી ગતી પ્રાપ્ત કરી શકે છે. “ અહિંસાપરમાધમ ” એ સુત્રાનુસારધમ પ્રાપ્ત કરવા માટે પ્રથમ યાની જ જરૂર છે. યા પ્રાપ્ત થઈ એટલે બીજા ગુણા આપે।આપ પ્રગટ થયા જ કરે છે. અન્યમાર્ગીઓનાં પશુ શાસ્ત્રમાં દયા તા બતાવેલી છે પરંતુ વીધી નથી બતાવી. તેથી તે શ્રેષ્ઠતા પૂર્વીક તેના ઉપયોગ કરી શકતા નથી. જૈન માર્ગોમાં તેના ઉપયાગ બતાભે છે અને તે પ્રમાણે ધણા મશ પળાય છે. પ્રસ્તાવના લાંબી લખી વધુ જગા રાકવી ઉંચીત નહિ ધારી આ પુસ્તકના ટુંકસાર જણાવીશું, દરેક આત્મતિ તૈસીએ સીદ્યા પ્રાપ્ત કરી આવા અત્યુત્તમ, વર્તમાન સિદ્ધસ્થ, વિશ્વ ખેદજ્ઞ, હર્બાનંદ ધન આપ્ત પ્રણીત પુસ્તકુના લવાનુબંધન માચક, ગુરૂદ્દારા અભ્યાસ કરી સારી રીતે મનન કરવું તેમાં દર્શીત હૈાય ( ત્ય!ગવા યોગ્ય ) જ્ઞેય ( જાણુવા યેાગ્ય ) ઉપાદેય ( ગ્રહણ કરવા યેાગ્ય ), જે સમજી ખરા Page #6 -------------------------------------------------------------------------- ________________ રહસ્યને પામી કેવલ્ય આત્મ હિતમાની, તે પ્રમાણે પ્રવનવું પ્રવર્તાવવું, અને પ્રવર્તતા પ્રતિ અનુમેંદન કરવું. આ પુસ્તકમાં દયા, બ્રહ્મચર્ય, ક્રિયા, બંધન, મેક્ષ વિગેરે ઘણાજ વિષે યથાશક્તિ વર્ણવેલા છે, તે વાચી તથા હરહંમેશ તેનું યત્નાપૂર્વક મનન કરશો તે આ પુસ્તક છપાવવાનો પ્રયત્ન સફળ થય ગણશે. " આ પુસ્તક રચવામાં સચ્ચારિત્પન્ન શ્રેષ્ઠ ગણાથી પુનીત અત્યુત્તમ પ્રાણું સૈખ્યપદ આશયથી ભરપુર અવદ્ય મુકત પથ પ્રવર્તક પરમ પૂજ્ય શ્રી ઈશ્વરલાલજી સ્વામી તરફથી સારી મદદ મળેલી છે તે તે પરમ પૂજ્યશ્રીને સહ વિનય પૂર્વક અતુલ્ય ઉપકાર પુનઃ પુન: માનુ છું. મનુષ્યમાત્ર ભૂલને પાત્ર છે. આ પુસ્તકમાં કઈ સ્થળે કેઈપણ ભૂલ રહી ગઈ હોય તે વિદ્વાન પુરૂષ નિવેદન કરશે જે નવી આવૃત્તિમાં અથવા સદર પુસ્તકના બીજા ભાગમાં સ્પષ્ટ શુદ્ધિપત્ર આપવામાં આવશે. આ પુસ્તક છપાવવામાં ગામ મેથી તાલુકે એરંદાના વતની રા. રા. શેઠ નેમચંદભાઈ મેહેલાલ તથા રા રે. શેઠ ગીરધરભાઈ હરગેવનદાસે સારી મદદ આપેલી હેવાથી તેમને. ખરા અંતઃકરણપૂર્વક આભાર માનીએ છીએ. શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ અસ્તુ. મુ. કડી. ઉત્તર ગુજરાત) છે. મદાની ખડકી. ઉંડી શા. ચીમનલાલ મણીલાલ ફળી સામે Page #7 --------------------------------------------------------------------------  Page #8 -------------------------------------------------------------------------- ________________ , ગીરધરલાલ હરગાવીદદાસ મુ. મેથી, જ-મ સ’, ૧૯૨૫ સ્વર્ગવાસ સંવત ૧૯૭૭ શ્રાવણ સુદ ૧૫ Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમાંક, ૧ શ્રી જૈન જ્ઞાન ગીતા. વિષય. ૧ જીવ. ૨ અજીવ. ૩ અંધ. ૪ પુન્ય. ૫ પાપ હું આશ્રય. ૭ સવર. ૮ તપ. ૯ મેાક્ષ. ૧૦ સમિતિ, ૧૧ ક્રિયા. ૧૨ એલ. ૬૩ અનિય ૧૪ આત્મા. ... ... ... ... ઃ ... ... ... : ... 800 201 ... : ... પાન ૧ થી ૨૪૬ ... 30 ... ... : : ... 200 . 98 ૧ થી 188 : પાન. 900 ૯૧૧ ૧૧-૧૨ ૧૨-૧૫ ૧૫-૨૪ ૨૫-૨૬ ૨૬-૩૩ 1 33-85 ૪-૫૦ -૫૮ ૫-૬૮ ઇંદ્ર-૯૨ ૮૩-૮૩ ૧૦૧ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૪ મહાચય' ૧૬ બ્રાહ્મણુ ૧૭ બ્રાહ્મણુંગુજી. ૧૨ ભાષા ૧૯ કુમ, ૨૦ ક્રમ'(૨) ૨૧ દેવ ૨૨ શ્રાવક ક્રમ. ૨૩ નાસ્તીક ૨૪ કાય. ૨૫ નક. ૫ વ્યાનુભવ માળા. ૬ શ્રી નવતત્વ. ૭ માનપુ ... 100 .. ... 000 ... 900 ... ... 900 ... ... .... .000 1804 1800 08.0 ૐ ક .... ... ... : ... ૨ શ્રી ભકતામર સ્ત ૨૪૭–૨૦૧ ૩ શ્રી ચીંતામણી પાર્શ્વનાથ, Ôાત્ર. ૨૭૨–૨૯ ૪ શ્રી પ્રજ્ઞા પ્રકાશ તેત્ર ૨૮૦-૨૯૯ ... ... સા ... ... 04. .000 .... 0000 ૧૦૧=3° ૧૨૦-૧૩૮ ૧૨૯-૧૦ ૧૩૭-૧૫૩ ૧૫૪–૧૦૨ ૧૦૨-૨ ૧૭૮-૧૨૭ ૧૨૦=૧૯} ૧૯૨૨૨૦ ૨૨૨૨૨૭ ૨૨૭-૨૪૬ 0400 ૩૦૦-૩૧૦ ૩૧૧૩૨૭ ૩ર૪ Page #11 --------------------------------------------------------------------------  Page #12 -------------------------------------------------------------------------- ________________ શા, છગનલાલ દલપતભાઈ જન્મ :-સં. ૧૯૩૨ ના અષાઢ વદી ૫ દીક્ષા –સં. ૧૯૭૨ ના જેઠ સુદી ૪ મુ. મેથી Page #13 -------------------------------------------------------------------------- ________________ મુની શ્રી છગનલાલજી મહારાજનું ટૂંક જીવનવૃતાંત. મુનીશ્રી છગનલાલજી મહારાજનો જન્મ સંવત ૧૮૩૨ ના અષાડ વદી ૫ મંગળવારના દિવસે ગુજર નરેશ સામંત ગાયકવાડ સરકારના વડોદરા રાજ્યના વડોદરા પ્રાંતમાં એરંડા તાલુકાના મેથી ગામે શુભ મુહૂર્ત થયે હતા. મહાન પુરષોએ ખાસ મોટા શહેરોમાં જ જન્મ લે એ કાંઈ કુદરતી નીયમ હેત નથી. ગામ મેથી એ કંઈ હોટું શહેર નથી પરંતુ બસે ઘરનું એક નાનકડું ગામડું જ છે. ગામડાના લેકે સુશિક્ષિત નહિ પરંતુ ધાર્મિક અને માયાળુ વિશેષતઃ હોય છે. હીરે તે ખાણમાંથી જ ઉદ્દભવે છે તેના માટે કોઈ સારી બાગ બગીચાની યા મહેલેની જમીન લેતી નથી. આ મહાન પુરૂવનો જન્મ આ નાનકડા ગામડામાં થયે. તેમના પિતાશ્રી શેઠ દલપતભાઈ જેચંદભાઈ તથા માતુશ્રી બાઇ અવલભાઈ સુસંસ્કારી હોવાથી તેમની છાપ નાનપણથી જ મુનીશ્રી ઉપર પડી હતી, તેથી જ તેમના ગ્રામ્ય જીવનમાં કાંઈક ઉજાસ પડયે અને જ્યારથી તેઓ કાંઈક સમજણું થયા ત્યારથી જ તેમનું વૃત્તી ધર્મ ધ્યાનમાં પ્રેરાઈ. તેમનું જીવન Page #14 -------------------------------------------------------------------------- ________________ ( ૨ ) . વૃતાંત લખવાના બે કાંઇ પ્રસંગ મને મળ્યે હેય તે તે તેમનાં માતુશ્રીના પ્રતાપે જ છે, માતુશ્રી અવલભાઈના તેમના ઉપર થાગ પ્રેમ હતા, જે પ્રેમને અનુસરી તેમણે મુનીશ્રીના જીવનમાં કાંઈક નવીન ધા રસ રેડયો અને તેમના જીવનને વધુ આજસ આપ્યો. મુનીશ્રીનુ મેાસાળ ગામ વછરા જે. મેથીની નજદીકમાં જ વસેલું છે ત્યાં આવેલું છે. તેઓશ્રીને પ્રથમ ધમ જૈન શ્વેતાંબર મુ↑ પૂજકના હતા પરંતુ મેાસાળમાં અવાર નવાર જવાને પ્રસંગ વધુ હોવાથી તેઓશ્રી ત્યાંના સ ંસ્કારી થયા. માસાળમાં જૈન સ્થાનકવાસીના ધમ હતા અને ત્યાં વારે વારે સાધુ સાધવીએ ચાતુર્માસ કરે અથવા વિહાર કરતાં ત્યાં વિશ્રાન્તિ માટે એકાદ બે દિવસ કે જે લાભ મુનીશ્રાને ધણા મળ્યા, તેઓશ્રીએ ધર્મધ્યાનની વાર્તાઓ ઘણી સાંભળી અને ધીમે ધીમે . જૈન સ્થાનકવાસી ધર્મ ઉપર તેમને સચોટ અસર થઇ. તેમના આગ્રહથી મેથી ગામમાં પણ સાધુ વિગેરેનાં ચાતુર્માસ થયાં અને ત્યાંના લોકને પણ ઉપરાંત ધમ માં જીવ્યા, માતુશ્રી તથા પિતાશ્રીના આગ્રહથી તેએ ગામ ભરથાણા મધ્યે શા. વીરચંદભાઇ દલપતભાઇની મેન રતનબાઇ સાથે સંવત ૧૮૪૪ની સાલમાં લગ્ન ગાંઠથી જોડયા. તેમનાથી તેમને પ્રજામાં હાલ યાત એ દીકરી છે. તેમાંથી Page #15 -------------------------------------------------------------------------- ________________ ( 2 ) હેટાં બેન ધીરજને ઈટોલામાં અને બેન પારવતીને ગામ આમેદમાં સારા કુળમાં પરણાવ્યાં છે. મુનીથી બરોબર પુખ્ત ઉમરે પહોંચ્યા બાદ તેમના પિતાશ્રી તથા માતુશ્રી પરલેક સીધાવ્યાં. ધર્મ ઉપરની સચોટ આસ્થાએ તેમને મુળથી જ સંસાર ઉપરથી વિરકત બનાવી દીધા હતા. પરંતું ત્યાગ કર એટલું જ બાકી હતું. અને તે તેમના પિતાશ્રી તથા માતુશ્રીને રુચતું ન હેતું. તેમના અવસાન બાદ તેમના વિચાર સચોટ થયા ધર્મ ધ્યાનમાં રહીને તપસ્યા કરી પિતાનાં કર્મને ક્ષય કરે એવી તેમના મન ઉપર નાનપણથી જ ભાવના થઈ હતી અને તે ભાવનાને તે અમલમાં મુક્તા. ઘણી તપશ્ચર્યા કરી તેમને શરીર ક્ષીણ કરી નાખ્યું હતું. સંવત ૧૯૭૨ ના ચૈત્ર માસમાં મેથી ગામમાં કુદરતી કેપ થઈ લગભગ ૮૦ ઘર બળીને ભસ્મ થઈ ગયાં હતાં અને ઘણું જ ગરીબ લોકો ઘરબાર અન્ન પાણી વસ્ત્ર વિનાના નિરાધાર થઈ ગયા હતા. કુદરતે આ વખતે તેઓશ્રીની ખરી કસોટી કરી. તેઓશ્રીની ઉપર કુદરતની આર્થીક સંબંધી સારી મહેરબાની હતી અને તેમના દ્રવ્યનો તેમણે તુરત જ ગરીબ નીરાધાર લેને અન્ન, વસ્ત્ર તથા ઘર બાંધવા માટે આપી તેનો સદ્વ્યય કર્યો હતો. Page #16 -------------------------------------------------------------------------- ________________ ( ૪ ) એક પ્રસંગે સચ્ચારિત્પન્ન, સર્વ ગુણ અખંડ બ્રહ્મચારી વિદ્વાન મુનીશ્રી ઈશ્વરલાલજી સ્વામીને છગનલાલ ને સમાગમ થશે. તેઓએ તેમના અંતઃકરણમાં ધર્મ રસ સારી રીતે રે, જેના પરિણામે તેમને દીક્ષા લેવાને ભાવ થયે પરંતુ કુદરતી નિયમ એવો છે કે મહાન કાર્યમાં હંમેશા ઘણું જ વિશ્ન નડે છે. દીક્ષીત થવા માટે તેમના સગાવ્હાલા ભાઈ ભત્રીજા વિગેરેના મનને ચતું નહિ પરંતુ જ્યારે તેઓશ્રીને આ વાતની ખબર પડી કે તુરત જ તેઓ ત્યાંથી નજદીક આવેલું ગુર્જર નરેશની રાજ્યધાનીનું શહેર વડેદરા છે ત્યાં આવી રહ્યા. છેવટે સગાવ્હાલા સર્વે ને તેમના મનની ખાત્રી થઈ એટલે તેમને રજા આપી અને સં. ૧૯૭૨ના પેટ શુકલપક્ષ ચેથના પુનીત દિવસે સંસારને સઘળે છે જે તેમના વડીલ બંધુના દીકરા નેમચંદભાઈ મોહલ્લાલ ઉપર નાખી પિતે મુનીશ્રી ઈશ્વરલાલજીના સ્વહસ્તે દીક્ષીત થયા. સંસાર પક્ષમાં તેમણે કોઈ સારા શિક્ષકની મારફત શાસ્ત્ર વિગેરેનું સારૂ જ્ઞાન મેળવ્યું હતું. તેમની યાદગીરી અર્થે ગામના લકોએ તથા બાવળીઆ ગામના ખેડુભાઈને સર્વ ગામવાસીઓએ તેમના દીક્ષીત થવાના પુનીત દિવસે પાખી પાળી કઈ જાતનું કામકાજ નહિ કરવું, બળદ વિગેરે સર્વે તેને વિશ્રાન્તિ આપવી એવો ઠરાવ કર્યો જે અદ્યાપિ પર્યત પળાય છે. મુનીશ્રીએ પિતાના કુટુંબીઓને ઉપદેશ આપી તેઓના મકાનમાં ઉપાશ્રય Page #17 -------------------------------------------------------------------------- ________________ ( ૫ ) બનાવરાવ્યે છે. જ્યાં ઘણા સાધુ સાધ્વીએ ચાતુર્માસ કરે છે. દીક્ષા વખતે લોકાને ઘેર પધરામણી થાય છે તે વતે ત્યાંના ઠાકરડા લેકા જેઓને મુનીશ્રી ઉપર અત્યંત પ્રેમ હતા તેમણે પણ મુનીશ્રીને પધરામણીનું આમંત્રણ કયું." જે તેમણે સ્વીકાર્યુ. પરંતુ આમંત્રણ કરવામાં તેઓને આશય કાંઇક જુદા જ પ્રકારના હતા. તેના આશય છગનલાલજીને ઉપાડી ક્રેાઇ જગ્યાએ સંતાડવા કે જયાંથી તેઓ નાસી છૂટી સાધુ થઇ શકે નહિ. જે વિચાર તેઓએ અમલમાં મુકયે. મુનીશ્રીને સંતાડયા પરંતુ મુનીશ્રીએ તેમને ઉપદેશામૃત આપી તેમના અજ્ઞાન તીમીરના પો દુર કર્યાં અને પછી તુરત જ દીક્ષા સ્વીકારી, છેવટે ગામથી છુટા પડતાં તેમણે ચમાર વિગેરે હલકી કામના લેાકેાને પણ ધમ આધ કરી તેને પણ માંસ મદીરા જેવાં દુ સના છેડાવ્યાં. તે હજી પણ જ્યાં છગનલાલજીનું ચાતુર્માંસ હાય છે ત્યાં દર્શનાર્થે દર સાલ જાય છે. પરમ કૃપાળુ પરમાત્મા તેમના દીક્ષીત જીવનને દીર્ઘાયુ કરી યશસ્વી બનાવા એવી અમારી નમ્ર પ્રાથના છે. અસ્તુ. લી. દાસાનુદાસ. શા. ચીમનલાલ મણીલાલ. ડી ( ઉ. ગુજરાત. ) Page #18 --------------------------------------------------------------------------  Page #19 -------------------------------------------------------------------------- ________________ || શ્રી વિતરાયનમ: શ્રી જૈન જ્ઞાન ગીતા. છે અથ શ્રી લવતત્વ પ્રાપ્ત अहय अत्ये कहीए विलापो, असंपहारे कहीए विलापो; विक्खित्त चित्ते कहीए विलापो, बहु કુલ જહા વિઝા માટે ? . અર્થ-અ. ગઈ વસ્તુની ઘણી શોચના કરવી તે વિલાપ જ જાણ; અ કહ્યું કાંઈ ધારી ન શકે તેને કહેવું તે વિલાપ સરખું છે. મુરખ ગામનટની કથા વિ. વ્યક્ત ચિત્ત છે જેનું તેને કહેવું તે વિલાપ જ છે. જરા સિંધુ રાજાની પેરે તથા ચિત્ત બ્રહ્મદત્તની પેરે બ. ઘણા કુશિષ્ય અવિનિત મળ્યા તેને સિદ્ધાંતની રીતીએ શિખામણ દેતાં ન માને તે પણ વિલાપ જ કહેવાય. ગર્ગા આચાર્યના ૫૦૦ શિષ્યની પેરે. ભાવાર્થ હે ભવ્ય છે ! કંઈ પણ કામ કરવું તે શુદ્ધ ચિત્ત કરવાથી ઘણું સારી રીતે થાય. Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. ચિત્ત વ્યગ્ર હોય તે જે જે કામ કરીએ તે તે સારી રીતે ન થાય માટે કે ઈ પુસ્તક વાંચવું, અગર કે કામ કરવું, તે બહુજ વિચારપૂર્વક કરવામાં આવે તેમજ તેમાં રસ ઉપજે. જેમ ખાવામાં પણ ખૂબ ચાવવાથી જ સ્વાદ સમજાય છે, રંગ પણ વિશેષ ઘુંટવાથી જ દીપી નીકળે છે, તેમ વાંચન પણ ઘણું જ મનનપૂર્વક વાંચવાથી તાત્પર્ય સમજાય છે. ગત વસ્તુ માટે શેક કરે તે વિલાપ છે. કારણ શાસ્ત્રકારોએ પણ કહ્યું કે તું ન શોમ. જે માટે આપણે નિશ્ચિત છીએ કે અમુક વસ્તુ આપણને હવે કોટી પ્રયત્ન પણ મળી શકવાની નથી પછી વ્યર્થ શોક કરે તે વિલાપ રૂપજ છે, કઈ પણ મનુષ્યને વારે વારે શિખામણના તેમજ હિતના શબ્દો કહેવા છતાં તે ધ્યાનપર ન લે અને છતાં પણ કહ્યાજ કરીએ તે પણ વિલાપ તુલ્ય જ છે. જેનું ચિત્ત વ્યગ્ર છે તેને કહેવું, તે ૫ણ વિલાપ. ઘણું કુશિષ્ય અગર કુપુત્ર હોય તેને શિખામણ દેતાં નજ માને છે તે પણ વિલાપ તુલ્ય જ ગણવું. આવા કુપુત્ર કે કુશિષ્યને છાંડવાથીજ સુખી Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. થવાય છે. ઊ. ગર્ગાચા ૫૦૦ શિષ્યને છે દીધા અને પિતે ધર્મ ધ્યાન કરી મેક્ષે ગયા. ઊ. અ. ૨૭. जीवा जोवाय बंधोय, पुन्नंपावा सवो तहा; संबरो निझरा मोक्खो, સંતે તથા ના. રૂ | અર્થ–જી. જીવ, અ. અજીવ, બં. બંધ, પુ. પુન્ય, પા. પાપ, આ. આશ્રવ તતેમજ સં. છતા, એ. એ સાચા છે ન. નવતત્વ. ભાવાર્થ-જીવાદિ નવ તત્વને જેવા છે તેવા જાણવા તેને સમ્યક કહીએ, અને તેજ મુકિતનું કારણ છે. જીવ અસંખ્યાત પ્રદેશી અરૂપી, નિરાકાર, સદા ઉપગી, ચિતન્ય લક્ષણવાળે, સુખ દુઃખને વેદનાર, જાણનાર તેને જીવ તત્વ કહે. તે જીવના ચાર ભેદ છે—સુહમ, એકેદ્રિ તેને કાયા છે ને જે હાલી ચાલી શકતા નથી તે ઉ. પૃથ્વી, પાણું, અગ્નિ, વાયર, અને વનસ્પતિ આ સુમના પર્યાપતા અને અપર્યાપતા એવા બે ભેદ. બાદર Page #22 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. એકેદ્રિ જે દ્રષ્ટિએ આવે તે તેના પણ પર્યાપતા ને અપર્યાપતા એવા બે ભેદ. એ ઇંદ્રિ જેન કાયાને માં હાય ને હાલી ચાલી શકે છે તે, તેના બે ભેદ પર્યાપતા ને અપર્યાપતા. તે ઇંદ્રિ જેને કાયા, માં ને નાક ડાય તે તેના બે ભેદ. પર્યાપતા ને અપર્યાપતા. ચા ઇંદ્રિ જેને કાયા માં, નાકને ચક્ષુ હોય તે. તેનાં પણ એ ભેદ. પર્યાપતા ને અપર્યાપતા. પંચદ્ધિ તેમાં અસન્ની ને સન્ની એ ભેદ, અસની છમેાછમ ઉપજે જેને કાચા, માં, નાક, કાન, આંખ, હાય પણ મનના વહેવાર ન હેાય તે. તેના પણ પર્યાપતા ને અર્યાપતા બે ભેદ સજ્ઞીપ ચેંદ્રિ જેને કાયા, માં, કાન, આંખ અને નાક હોય ને મનથી સમજી શકે એના પણું પર્યાપતા ને અપર્યાપતા એ ભેદ. પર્યાપતા પર્યાપતી. તે પ્રાક્ષી. કોઇ પણ ચીજ મેળવવી તે. તે આહાર, શરીર, ઇંદ્રિ, શ્વાશ્વાસ, પ્રભાવ અને મન એ છ પર્યાપતિ જે જીવ પૂરી કરે તે પર્યાપતા, ને જે જીવ પૂરી ન કરે તે અપર્યાપતા એ જીવના ચાદ ભેદ કહ્યા તે જાણી તેની દયા પાળવી. ॥ ૨॥ (૨) અજીવ—જડલક્ષણ, ચૈતન્યરહિત, સુખદુઃખને Page #23 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા. ન જાણે ન વેઠે તે અજીવ ૧ ધર્માસ્તિકાય, તેના ત્રણ ભેદ. ખધ, દેશ અને પ્રદેશ. ૨ અધર્માસ્તિ કાય તેના ગણુ ભેદ, ખધ, દેશ અને પ્રદેશ. ૩ આ કાસ્તિ કાચ તેના ત્રણ ભેદ. ખધ. દેશ અને પ્રદેશ. સમય કાલ પુદગલાસ્તિ કાય તેના ત્રણ ભેદ. ખધ, દેશ, અને પ્રદેશ પરમાણુ પુદગલ. ૧ એ રીતે અજીવ તત્વના ૧૪ ભેદ જાણવા દૃષ્ટાંત--તલના લાડવે છે તે ખંધ, તેના ચોથા ભાગ તે દેશ, અને તલના એક દાણેા તે પ્રદેશ (૩) બધ—શુભ અને અશુભ પુદગળનાં મધન કરવાં તે, જે વેળાએ જેવા પ્રકારની મનની પ્રેરણા થાય તેવા પુદગળ ખેંચાય તેથી જીવ અધનમાં પડી કલેશ દુ:ખ મય થાય. કારણ શરીર (વાસના લીંગ) સાથે કર્મ પુદગળ યુક્ત થાય-જોડાય. જેથી ક્રમ ધન ન થાય તેવાં આચરણ રાખવા જે સમભાવે વતવું તેનું નામ સમર મા, અને અહીંશ સમરમામાં રહીને આ જીવને કોઇ પ્રકારનુ અંધન ન થાય એટલે જીવ ભારે ક ન થાય. તેવી વર્તણુંક રાખવી. આથી બંધન ન થાય તેવા પરીશુામ સ`મર્ માર્ગમાં રમાડવાનું લક્ષમાં રાખવું, Page #24 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. (૪) પુન્યતત્વ–-જીવનના પ્રદેશને વિષે શુભ પુદગલને બંધન તે શુભ કમાણીએ કરી તે પાણાનું કંપીઆએ એટલે બે ઇંદ્રિ. તે ઇંદ્ધિ અને ચેઇદ્રિ જીવ પ્રત્યે ભૂયાણું. કંપયાએ તે વનસ્પતિ નાજીવપ્રત્યે અનુકંપા દર્શાવવી તે. શતાનું કંપથાએ તે પૃથ્વી, પાણી, અગ્નિ, અને વાયરે, જીવાણું કંપયાએ તે નક, તિર્યંચ, મનુષ્ય, અને દેવ લેક આ સર્વ જીવને દુઃખ ન દેવું, શેચના ન કરાવવી. ગુરાવવા નહિ, આંસુ ન પડાવવા, કુટાવવાં નહિ, મતલબ કે કઈ પણ રીતે કેઈને દુભવે નહિ તે જીવ પુન્ય બાંધે. પુન્યના ભેદ-અન્ન, તે ખેરાક, પાણી, રહેવાનું સ્થળ, સુત્રાનું સ્થળ, વસ્ત્ર, મન, વચન, કાયા અને નમસ્કાર. એ નવ પ્રકારે પુન્ય બાંધે અને બેંતાળીસ પ્રકારે ભેગવે. (૫) પાપ તવ—જીવના પ્રદેશને વિષે અશુભ પુદગલનો બંધન કરે તે અશુભ કમાણીએ કરી. અશુભ પુદગલનું બંધન થાય છે. તેના અઢાર ભેદ. પ્રાણાતિપાન, મૃષાવાદ એ આદે અઢાર પા૫ સ્થાનને. સેવ થકે જીવ પાપ બાંધે અને બાસઠ પ્રકારે ભગવે, અર્થાત્ પુન્યતત્વના માગ થી ઉલટા ભાવે Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. વર્તે તેને પાપતત્વ જાણાએ. (અઢાર પાપસ્થાનક સેવ્યા થકી ( ૬ : આશ્રવ તા–અવૃત અપચ ખાણે કરી વિષય સુખને ભેગવે જેથી આત્મારૂપી તળાવમાં પાંચ ઈદ્રિરૂપ ગરનાળે કરી કર્મરૂપી જળ ચાલ્યું આવે તેને જે ન રેકે તે જીવ કર્મ બાંધે, એ આશ્રવતત્વ જાણવું. (૭ ) સંવર તત્વ–જીવ વૃત્ત, પચખાણે કરી નવાં કર્મ આવવા દે નહિ તેને સંવર કહે છે. અર્થાત્ આશ્રવ તત્વથી ઉલટા માર્ગે વર્તે તેને સંવર તત્વ કહીએ. એટલે સમભાવી થાય. (૮) નિજરા–જીવ શુભ અને અશુભ પુદગળને ખપાવી કર્મ રહિત થાય તેને નિજા કહીએ તેના બાર ભેદ-અણસણ, ઉદરી, વૃતિસંક્ષેપ, (વૃતિ પાછી વાળવી તે) રસ પરિત્યાગ, કાય કલેશ, તે (એક આસને બેસવું તે) ઈદ્રિ પડી સલેણતા (તે ઈદ્રિ ઉપર કાબુ મેળવવું તે) પ્રાયછીત, (તે ગુરૂ પ્રમુખે પિતાના કરેલા દોષને પસ્તાવો કર ) વિનય, વયાવચ, સઝાય ધ્યાન, કાત્સર્ગ એ બાર પ્રકારે તપ કરીને કમને ક્ષય કરવું. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. (૯) મોક્ષતત્વ-તે જીવ સર્વ કર્મે કરી મુકત થાય તે. नाणंच दंसणंचव, चरितंच तवोतहा; वीरियं उवओगोय, एयं जीवस्स लक्खणं. ॥ ३ ॥ અર્થ-નાણું જ્ઞાન પ, ચ૦ વળી દં૦ દર્શન ૪, છે. પુરણે ચટ ચારિત્ર ૫ ત૨ તેમજ, વિ. વિર્ય, ઉ૦ ઉપગ એ. એ, જી જીવનું લ૦ લક્ષણ, ભાવાર્થ-જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિ, શ્રત, અવધિ, મનપર્યાવ અને કેવળજ્ઞાન. અજ્ઞાનના ત્રણ પ્રકાર મતિ. શ્રત અને વિભગ અજ્ઞાન. જ્ઞાને કરી જાણે દર્શન ચાર પ્રકારનું છે. ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન (નાક, જીભ, કાન ને ત્વચાથી જાણવામાં આવે તે) અવધિ દર્શન અને કેવળ દર્શન. ચારિત્ર ચાર પ્રકારનું સમકિત. મિથ્યાત્વ, સમે મિથ્યાત્વ અને ચરિતા ચારિત્ર, ચરિતા ચરિત્ર તે શ્રાવકનું અચારિત્ર તે અવૃતિ અપચખાણીને ચારિત્રને અચારિત્રને ચરિતા ચારિત્ર તે સિદ્ધ એ ચાર ભેટે જીવ Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કહ્યા. તપ બારે ભેદે જાણવા વિર્ય ચાર પ્રકારે બાળ, પંડીત, બાળપતિ અને બાળને પંડીત વિય, એ ચાર જ્ઞાન અને ચાર દર્શનના ઉપયોગ કરી જીવ વર્તે તે ઘણા કાળથી ભટકતે જીવ આ મનુષ્ય ભવમાં આવ્યા છે તે મેક્ષમાં જાય. ઉ૦ ૦ ૨૮ ગાથા ૧૧ રૂ તિ શ્રી નવ તત્વ પૂર્ણ છે ૧ | અજીવતત્વ (૨). સાવચાર-૩mોગો, पहा छाया तवे इवा वण्ण गन्ध रस फासा, પુકાળ તુવાવ. | છ | અર્થ-હવે પુદગલનું લક્ષણ કહે છે. સ. શબ્દ, અ. અંધકાર, ઊ. ઉત. ૫. પ્રભા કાન્તિ, છા, છાયા, ત. તાપ, ઇવા. વળી, વ. પાંચ વર્ણ ૨૦ ગં. બે ગંધ, રસ છ, ફા આઠ ફરસ, પુ. પુદગલાસ્તિ કાયનું તુ. તેપુનઃ લ. એ ૨૭ બોલ રૂ૫ લક્ષણ જાણવું છે. ૪ ભાવાર્થ-હવે પુદગલનાં ૨૭ લક્ષણ કહે છે. ૧ શુભ ૨ અશુભ શબ્દ, ૩ અધિકાર, ૪ રત્ના Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા દિકને ઉદ્યોત, ૫ ચંદ્રાદિકની પ્રભા–કાંતિ ૬ છાયા, ૭ સૂર્યાદિકને તાપ, ૮ કાળે, પીળે, ધે, રાતે, નિલે, એ પાંચ વર્ણ, ૧૩ ખાટે, ખારે, મીઠે, તીખે કડ, કસાયેલે, એ છ રસ ૧૮ સુગંધ. દુર્ગધ એ બે ગંધ, ૨૦ હલકે, ભારે, ટાઢ, ઉને, સુંવાળો, લખે, ચેપડધે, એ આઠ સ્પર્શ, એ ર૭ બેલે કરી પુગલનું લક્ષણ જાણવું. ઊ, અ. • ૨૮ ગા. (૧૨ - ए गत्तं च पुहत्तं च, संखा संठाण मेवय । संजोगा य विभागाय, પન્નવાળ સંયai. | ૨ | ૯ અર્થ_એ એકઠું થવું ચ૦ વળી પુત્ર જુદા થવું મ. વળી, સંe સંખ્યાતા સં૦ સંઠાણ એ એજ વટ વળી સંવે ભેગા થવું વ૦ વળી વિ૦ જુદા પડવું ૧૦ વળી ૫૦ પર્યાવનું તુ એ લ૦ લક્ષણ, ૫ ભાવાર્થ –હવે પર્યાવનું લક્ષણ કહે છે. રૂપી પુદગલનું ભેગા થવું, એકઠાં મળેલાં પુદગલનું Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. વીખરાઇ જવું. એક એ યાવત્ સંખ્યાતા અસ’ખ્યાતા અનંતા આકોશમાં વર્ષારૂતુમાં મેઘ ધનુષ્ય જેમ થાય છે અને અલ્પ સમયમાં અદ્રશ્ય થઈ જાય છે તેમ ઘણાં દ્રર્ણાદિકનુ એકઠાં મળવું વળી જુદા પડવુ, એ પ્રમાણે પવનું લક્ષણ જાણવું. તે પુદગલમાં જીવ શબ્દાદિક તથા સ્ત્રીએના હાવભાવક સ્પર્શ મંદ પુરૂષોને કામ ઉપજાવનાર છે, તેથી ચારે ગતિમાં ભટકવુ પડે છે; માટે જ્ઞાન દશામાં રહી તેને ત્યાગ કરવાથી મેક્ષ મળે છે. (ઊ૦ ૦ ૨૮ ગા. ૧૩) અજીવતત્વ સંપૂ (૨) बंधतत्व. सब् जीवाण कम्मंतु, संग छद्दि सागयं; स વસુ, सव्वं सव्वेण बद्धगं ॥ ६ ॥ અથ—સ॰ સર્વ, જી॰ જીવના, કા૦ કમ, ગ્રહણ કરે, છ૰ છ દિશાને તે ખાંધવાને વાસ્તે ગ્રહણ, સંગ્રહે તુ॰ વળી તે, સં૰ વિષે જે પુદ્ગલ છે ૧૧ - Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કરે, સ॰ સઘળા જીવના, વિ॰ વિષે, પ્ર૰ પ્રદેશને, સ૦ સર્વ કર્મોના પુદ્ગલ સ૦ આપણા જીવના સઘળા પ્રદેશ સાથે, ખ૦ કમના મધ્યા ટુટ્યા, જેમ દુધ માંડે પાણી ભેળું થાય તેમ માંધ્યા પછી ઉત્કૃષ્ટિ સ્થિતી જેટલી હોય તે કહે છે. !! ૬ ભાવાથ –સવ જીવા કમ આંધવાને માટે છ દિશામાં જે પુદગલા છે તેને ગ્રહણ કરે છે, તે સવ જીવને પાતપાતાના જીવના સર્વ આત્મપ્રદેશ સંગાથે ક્રમના અધ હોય ( ઉ. અ. ૨૩ ગા. ૧૮ ) ॥ ૬ ॥ અષતત્વ સ‘પુણ. पुन्यतत्त्र. अरिहंत सिद्ध पत्रयणं, गुरु थीर बहुसुय तवसीस; वत्थलयायतो अभिक्ख नाणो वउगेय, दंसणं विणय आवसीयाए, सिलवेय निरइयाए, क्खण लवतव चीयाए, वेया बच्चे समाहिए ८ ઊં Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. अपुव नाणग्गहणे .. सुयभति पवयणे पभावणया ए ए हिंकारणेहि तिथयर लहइ जोवो ९ અથ–જીવને તિર્થંકર ગેત્ર બાંધવાના વીસ પ્રકાર કહે છે. ૧ અ. અરિહંત, ૨ સિ. સિદ્ધ, ૩. ૫૦ પરવચન તે સીદ્ધાંત, ૪ ગુરુ ગુરૂના, ૫ થી થીવર. ૬ બ. બહુશ્રત, તરુ તપસીએ ૭ ના ગુણ ગ્રામ કરે, અ. વારંવાર કીર્તન કરે, ૮ નીજ્ઞાનને વારંવાર ઉપયોગ દે, ૯ દં, નિર્મળ સમક્તિ પાળે, ૧૦ વિ. ગુરૂ આદિકને વિનય, સવ સાથે નમ્રતા ભાવ રાખે, ૧ આ૦ દેવ સીરાયશી આવક ભાવ, સહિત કરે, ૧૨ સિલક બ્રહ્મચર્ય પાળે, ૧૩ વેટ વૈરાગ્યભાવ, ૧૪ નિત નિરવદ બલવું, ખ૦ થોડું બેલે, ૧૫ તવ તપ કરે છે, ૧૬ જ્ઞ૦ જ્ઞાનનું દાન દે, ૧૭ વેટ વયાવચ કરે, ૧૮ સ ભાવ સમાધિમાં રહે ૧૯ અઅપૂર્વ જ્ઞાન ગ્રહણ કરે, ૨૦ સુ૦ વીતરાગની વાણીપર ભરોસે રાખે, ૫. જૈન ધર્મની ઉન્નતી કરે એ વીસ પ્રકારે તીર્થંકર નામ ગોત્ર ઉપર જે છો એ જીવ હોય તે. Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાથ—જીવો અરિહંત, સિધ્ધ પરવચન ( સિધ્ધાંત ) ગુરૂ, શીવર, બહુશ્રુત અને તપસીના વારંવાર ગુણ ગ્રામ કીર્તન કરતા કા; જ્ઞાન, દેશ ન વિનય ને આવસ્યકને વિષે રાચ તે થા; શીલ પાળતા વૈરાગ્યભાવે રમતા, થાડુ નિરવદ ખેલતા ને તપ કરતા જ્ઞાનનું દાન દે; અને વિયાવચ્ચ કરતા ભાવ સમાધિમાં રહે, ને અપૂત્ર જ્ઞાન ગ્રહણ કરે તથા વિતરાગની વાણીપર શ્રધ્ધા રાખી ધમની ઉન્નતી કરે તે તિર્થા‘કર ગાત્ર બાંધે. સંસારના અત લાવે અને અનતી પુન્યાઇને! ભાકતા થાય. ૫ જ્ઞા અ. ૮। ૯ ।। ૧૪ सव्वंसुचिणं सफलं नराणं, कडाण. कम्माणन अस्थि मोक्खो, अत्थेहि कामेहि यउत्तमेहि, आयाममं पुण्णफलो ववे ॥ १० ॥ અથ—સન્ સ, સુ॰ રૂડા તપાદિક આચરવા તે સ॰ ફળ સહિત, ન૦ સ` મનુષ્યને, ક૦ કીધેલાં, ૪૦ કમના અણુભેગવે ન॰ નથી. મે॰ મુકાવવા, અ॰ દ્રવ્યે કરી, કા॰ શખ્રિાદિક કામે કરી, ય૦ વળી Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૫ ઉ૦ એ બેઉ પ્રકારે કરી, આ આત્મા, મ મારે. પુત્ર પુન્યના, ફળ ફલે કરે ઉ૦ સહિત હતી. ભાવાર્થ –હે બ્રહ્મદત્ત ! પુન્યને પાપ ઉપાર્જન કરેલાં તે સર્વ મનુષાદિકને ઉદય આવે, ને તે કમ ભેગવ્યા વિના છુટકે થાય નહિ, કેમકે દ્રવ્ય કરી તથા શબ્દદિક કામ ભેગું કરી મારે આત્મા પણ પુન્ય ફળે કરી સહિતજ તું જાણજે. પ્રભુ કહે છે કે પાપ કરવાથી નર્ક તિર્યંચનાં દુખ ભેગવવાં પડે છે. ને પુન્ય આદરવા જોગ છે. (ઉ. અં. ૧૩ ગા.) ૧૦) ૧૦પુન્નતત્વ સંપૂર્ણ पापतत्व. अजयं चर माणोअ, पाणभूयाई हिंसइं. बन्धइ पावयंकम्म, तंसे होइ कडुअ फळं. ११ अजयं चिठमाणोअ, पाणभूयाइं हिंसक बन्धई पावयंकम्म, तंसे होइ कडुरं फळं. १२ Page #34 -------------------------------------------------------------------------- ________________ श्रीन ur sna. अजयं आसमाणोअ, पाणभूयाइं हिंसइ, वन्धई पावयंकम्म, तसे होइ कडुरं फळं. १३ अजयं सयमाणोअ पाणभूयाई हिंसइ, बन्धई पावयंकम्म, तंसे होइ कडुअं फळं १४ अजयं भुंज माणोअ, पाणभूयाई हिंसइ, बन्धइ पावयंकम्म, तंसे होइ कडुअं फलं अजयं भासमाणोअ, पाणभूयाइ हिंसइ, बन्धई पावयंकम्म, तंसे होइ कडुअं फलं १६ અથર–૧ અ. અજતનાએ, ધ્યાનપૂર્વક જોયા વિના, ચટ ચાલવું પણ. પ્રાણુ જીવ, બેઈન્દ્રિ વગેરે Page #35 -------------------------------------------------------------------------- ________________ * : --- - - ન નનનન નરમ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભૂતજીવને, એકે દિ. હિ૦ હણે, મારે, બં૦ બાંધે છે. પાપકર્મ ત તે, સે. તેને, હા, હેય. કo કડવાં, ખોટાં, ફ. ફળ. અ. અજિતનાએ. ૨ ચિઠ ઉભે રહેતે થકે, પા. પ્રાણ ભૂતને, હિ૦ હણે, બં, બાંધે છે, પાક કમ, ત તે, સેતેને, હે હય, ક0 કડવાં, ખોટાં ફ. ફી. અ. અજતન. એ, આ૦ ૩ બેસતો થક. ૪ સટ તે થકે, ૫ ભૂ જમતે થકે ૬ ભાવ બલતે થકે ભાવાર્થ-અજતનાથી એટલે ધ્યાનપૂર્વક જીવાદિકને જોયા વિના ચાલતે થકો બેદિયાદિક જીવોને તેમજ એકેદ્રિય જીવોને હણે છે તેથી જીવ પાપકર્મ બાંધે છે. તે પાપકમ તેને કડવાં ફળ આપે છે એટલે ભેગવવાં પડે છે. તે જ પ્રમાણે અજનતાથી ઉભો રહેતે થકે, બેસતા થકે, સૂતે થકે જમતે શકે, અને બોલતે શકે પણ જીવ પાપકર્મ બાંધે છે કેમકે એકેતિ ને બેંદ્રિય પ્રમુખ જી હણાય છે. તે પાપકર્મ તેને કડવાં ફળ આપે છે, એટલે પાપનાં ફળ ભેગવવાં જ પડે છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જૈન જ્ઞાન ગાતા. ક. અ. ૪ ગા. ૧ થી ૬ ૧૨ પાપ શાથી બંધાય તે કહ્યું. હવે પાપ શાથી છુટે તે કહે છે, जयंचरे जयंचिठे, जयमासे जयं सए जयं भुजतो भासंतो, પાઉં જમાં નં વંધરૂ . ૨૭ છે અર્થ-જ્ય જતા નથી, ચટ ચાલે, જ, જતનાથી, ચિત્ર ઉભું રહે, જ0 જતનાથી, આ બેસે, જો જતનાથી, સ, સૂએ, જ૦ જતનાથી, ભૂ૦ ખાતે પીતે, ભાટ બેલતે, પાપાપ, કo કર્મને, નવ નહિ, બં, બાંધે. ભાવાર્થ-જે જતનાએ કરી એટલે ધ્યાનપૂર્વક જીવાદિકને જોઈને ચાલતે થકે, તેમજ ઉભે રહેતો થકે, બેસતો થકે, સૂતો થકે, જમતે થક, અને બેલતે થકે, જે જીવ પ્રવૃતે તે જીવ પાપકર્મને બાંધે નહિ, એટલે પાપ લાગે નહિ. દ. અ. ૪ ગા. ૮ કે ૧૭ सव्व भूयप्प भूयस्स, सम्मं भूयाइ पासओ; Page #37 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. पिहि आसवस्स दंतस्स, पावं कम्मं न बन्धइ ॥ १८ ॥ અથ–સ સવ, ભૂ ભૂતજીવને, અ પિતાના જીવ જે, સત્ર સમ્યક પ્રકારે, ભૂ ભૂતજીવ, પાટ જીવ દ્રવ્ય સરખે દેખે પિરૂંધ્યા છે, આ આશ્રવ જેણે, દંઇદ્રિ દમી છે જેણે તેવા સાધુ પાત્ર છે પાપ, કઇ કમને, નવ નહિ, બં. બાંધે. ભાવાથ–સર્વ જીવને પિતાના આત્મા જે જાણે, અને સમ્યક પ્રકારે એટલે વિતરાગની આજ્ઞા પ્રમાણે જાણે, જાણીને આશ્રવ જેને વૃધ્યા છે ને ઇંદિરે જેણે દમી છે તેવા સર્વ જી જે હોય તે પાપકમને બાંધતા નથી. દ. અ. ૪ ગા. ૯ છે ૧૮ पढमं नाणंतओ दया, एवं चिट्ठइ सव्वसंजए નાના જિંજા વિવા નાદીય પાનું || ૬૧ છે. અર્થ –પઢમં પ્રથમ, નાણું જ્ઞાન છવા જીવાદિકનું, તો તે પછી દયા છકાય જીને Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અભયદાન એવં એ પ્રમાણે, ચિઠ્ઠઇ રહે જ્ઞાનાદીક સજને વીસે રહે॰ સભ્ય સજએ સવ પ્રકારે સંજતી. ૨૦ અન્નાણી અજ્ઞાની જેને જીવજીવાદિકનું જ્ઞાન નથી તે કેમ કાહી કરશે (કવા નાહીકાંઈજ નહિ છે અપાવગ’૦ (શ્રેયઃ પાપક) પુણ્ય અને પાપને. ભાવાઃ—પ્રથમ જીવ અજીવાદિકનું જ્ઞાન કર્યાં પછી દયા. આ પ્રમાણે જ્ઞાનપૂવ ક યા સિદ્ધ થાય છે, અને પૂક્ત જ્ઞાનપૂર્વક યા પાળવાથી તે સર્વ પ્રકારે સચતી સાધુ છે. વળી એથી વિપરીત જે અજ્ઞાની તે શું કરશે ? કેમ કે જ્ઞાન નહિ હાવાથી પુણ્ય કે પાપને નહિ જાણે કેમ કે તેને જવા જીવાદિકનુ જ્ઞાન નથી તેથી તે યા પાળી શકશે નહિ માટે પ્રથમ જ્ઞાનનીજ જરૂર છે. ૪૦ અ ૪૦ ૫ ૧૯ ॥ તદ્દાપુએ વિાળતા, दोसं दुग्गइ वट्टणं; पुढ विकाय समारंभ, બાવનીવાર્ યમ | ૨૦ | Page #39 -------------------------------------------------------------------------- ________________ न ज्ञान slau. तम्हाएअ विआणिता, दोसं दुगाइ वढणं; आ उकाय समारंभ, जाव जीवाइ वज्जए ॥ २१ ॥ तम्हाएअं विआणिता, दोस दुग्गड़ वठणं; ते उकाय समारंभ, जाव जीवाइ पज्जए ॥ २२ ॥ तम्हाएअं विआणिता, दोसं दुग्गइ बढणं वाउकाय समारंभ, जाब जीवाइ वज्जए ॥१३॥ तम्हाएरं विआणिता, दोसं दुग्गइ बढणं वणस्सइ ( काय ) समारंभ, जाव जीपाइ बज्जए ॥२४॥ Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન સાન ગીતા, तम्हाएअं विआणिता दोसं दुग्गइ वहण तसकाय समारंभ નાવર્ગવાર (૬) વડનg .રપ અર્થ-તહા તે કારણ માટે એ અં. આ. વિઆણિતા. જાણુને, દસ દોષને, દુગઈ દુર્ગતિ માઠી ગતિને વહ્વણું–વધારનાર પુઢવિકાય, પૃથ્વીકાય એકેદ્રિ જીવે સામારંભ–સમારંભને, છેદન ભેદન ને જાવ છવાઈ જીવતા સુધી, જ્યાં સુધી જીવું ત્યાં સુધી વઝએ. વરજે ત્યાગ કરે. ર૯ આઉકાય. અપકાય, પાણુના જેને (૩૨) તેઉકાય. અગ્નિ કાયના) (૩૬) વાઉકાય. વાયરાના) (૪૦) વણસ્સઈવનસ્પતિના (૪૩) તસકાય. બે ઇંદિથી પંચેદ્રિ સુધીના જી. ભાવાર્થ--તે માટે આ દેને જાણીને, દુર્ગતિને વધારનાર એવા પૃથ્વી કાયને સમારંભને, જાવ છવાએ ત્યાગ કરે, તેજ પ્રમાણે પાણીના જીને, અગ્નિના છને જાણીને તેના સમારંભ એટલે છેદન ભેદનને જીવનપર્યત ત્યાગ કરે તેજ Page #41 -------------------------------------------------------------------------- ________________ થી જૈન જ્ઞાન ગીતા. પાપકર્મ ન બંધાય (દ. અ. ગા. ર૯, ૩૨-૩૪૦-૪૩-૪૬) ૨૦ થી ૨૫ છે सोच्चा जाणर कल्लाणं, सोचा जाणइ पावर्ग उभय पिजाणए सोच्चा, અર્થ –ચા સુત્રને . સાંભળનારા, જાણઈ=જાણે છે, કલ્યાણું કલ્યાણને સંયમને, પાવગં પાપકમને, ઉભયંકબેને સંયમ અને અસંચમ તે કલ્યાણને અને પાપને પિત્ર પણ જે =જે સેયં શ્રેયકારીધમ ધર્મતં તે, સમાયરે સમાચરે, આદરે. ભાવાર્થ –આત્માને કલ્યાણ માગે કેવી રીતે દરવો તે શાસ્ત્ર દ્વારા જણાય છે. અને તેમજ પુન્ય તેમ પાપનાં કર્તવ્ય પણ જાણ્યામાં આવે છે, સૂત્રને સાંભળનારા સંયમને અસંયમ એટલે પુણ્ય ને પાપ બન્નેને જાણુને જે ઉત્તમ માર્ગ તે આચરે અને તેજ પ્રમાણે તે એથી ઉલટા માગે વતન રાખનારને ઉપદેશ રહીત કમ બંધન થાય છે શારદા દ. અ. ૪ ગા. ૧૦ Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. सवऐनाणे विनाणे पच्चक्खाणे असंजमे अणहन ए तवचव, वोदाणे अकिरी आसिद्धि ॥२७॥ અથ –સવણે સાંભળે, નાણેઅ૦ જ્ઞાન વિનાણે, વિજ્ઞાન, પચ્ચક ખાણેઅ૦ પચ્ચખાણ સંજમેન્ટ સંચમ, અણુ હનએ આશ્રવને હણે તવત્ર તપ ૩ ચિવ અને એ પ્રમાણે જ દાણે કર્મ પ ને ભૂલાં કરે–અકિરીઆ૦ અક્રિય થાય-સિદ્ધિ મોક્ષ મળે ૧૦ (સાધુની પાસે સાંળળવાથી દસ બેલની પ્રાપ્તી થાથ) ભાવાર્થ-સિદ્ધાંત સાંભળવાથી શું લાભ થાય તે કહે છે. સુત્રને સાંભળે તે જ્ઞાન થાય અને જ્ઞાનથી વિજ્ઞાન થાય, તે પચખાણું કરે, આથી સંયમ પાળવાને લાભ, તેથી આશ્રવ આવતાં કર્મને રોકે. તેથી તપ થાય, તેથી કર્મ ખપે, તેથી અક્રિય થાય અને છેવટે મેક્ષ મળે. માટે શાશ્વશ્રવણ કરવું છે ભ. અ. ઉ. ર૭ | છે પાપતત્વ સંપૂર્ણ Page #43 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન તા. બાથવન ( 6 ) अहेवयइ कोहेणं, माणेण अमागई । माया गई पहिग्याओ, लोभाओदुओयं ||२८|| ૫ અઃ—અડે. નીચે, અર્ધગતિને વયઇ જાય કહેણુ ક્રોધે કરીને, માણેણું માને કરીને, અહેમા માઠી, નીચી, ગઈ ગતી હાય, માયા॰ માયાએ કરી, ગઈપડિગ્યાએ સારી ગતિને વિનાશ હાય૦ લાભાએ લેાલે કરી. દુહુએ. આલાક ને પરલાક. ભય–ભય હાય. ભાવાર્થ :--હું દેવ!ણુંપ્રિય ! કામભોગ ભગવ્યા વિના પણ જીવ દુર્ગતિએ જાય તે કહે છે. ક્રોધે કરીને જીવ અધોગતિએ જાય. માને કરીને માઠીગતિએ જાય. માયાએ કરીને સારી ગતિને નાશ કરે, અને લેાલે કરીને આલાક ને પરલેાકમાં ભય પામે. એટલે ક્રોધ, માન, માયા ને લાભ આ ચારે દુતિમાં લઇ જનાર છે. તેના જ્ઞાની માણસે ત્યાગ કરવા એજ શ્રેયષ્કર છે. ઉ૰ અ. હું ગા. ૫૪ ૨૮ા. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. तहेव हिंसं अलियं, चोजंअबम्भ सेवणं । इच्छा कामंच लोभंच, संञ्जओपरिवज्जए ॥ २९॥ અર્થ –તહેવ તેમજ, હિસ-હિંસા, જીવની ઘાત, અલિયં–જુઠું બોલવું તે, મૃષાવાદ, ચાજજ – ચેરીનું કરવું. અલ્બમ્ભ સેવણું–મંથનનું સેવવું. સ્ત્રીને સંગ કરે. ઇચ્છા વાંચ્છના. કામંગકામ, ચ૦ અને લેભ૦ લેભને ચ૦ અને સંજે. સાધુ પરિવએ. સર્વથા વરજે, ભાવાર્થ–સારી ગતિએ જનાર સાધુ પાંચ આશ્રવહિંસા, તેમજ મૃષાવાદ, (જુઠ) ચેરી, મથુન, વિષય) અને અણુ પામેલી વસ્તુની ઈચ્છા, તેમજ મળેલી વસ્તુમાં લુબ્ધપણું એટલે પરિગ્રહ સર્વથા છેડે. ઉ૦ અ૦ ૩૫ ગા. ૩. ર૯ આશ્રવતત્વ સંપૂર્ણ છે ? વરતવ (૭) पाणिवह मुसावाया, अदत्त मेहुण परिग्गहा विरओ। Page #45 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. राइभोयण विरओ, નીવો ઢોર ગળાનવો ના અઃ—પાણી પ્રાણી વર્ષ વધ મુસાવાયા॰ જીહું અદત્ત. ચારી મેહુણ॰ મૈથુન પરિગ્ગહા॰ પરિગ્રહ થકી. વિરઆ નિવત્યેૉ. રાઇ૦ રાત્રી ભાયણ॰ ભે જનથી, વિર॰ નિત્યેૉ, જીવા॰ જીવાને અણુ નહિ આસવે! આશ્રવ હાઇ॰ હોય. ભાવાર્થ:જીવની હિંસાથી જી ુ ખેલવાથી ચારી કરવાથી, મૈથુન સેવનથી પરિગ્રહથી અને રાત્રી ભેાજનથી નિવત્યે હાય એવા જીવ આશ્રવ રહિત થાય છે. એટલે નવાં પાપ માંધતા નથી. અર્થાત—હરેક જાતના આશ્રવથી જે પુરૂષ વિરકત થયા છે તે જીવ નવાં પાપ માંધતા નથી એટલે મેાક્ષ માના રસ્તા તેના માટે ચોકખા ને સિધ્ધા થાય છે. ( ૯૦ અ૦ ૩૦ ગા. ૨ ॥ ૩૦ ૫ पञ्चसमिति गुत्तो, अकसा ओजिइन्दिओ | अगारवोय सिल्लो, નીવો હોબળાસવો ।। ૨૨ ॥ Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ–પાંચ સુમતિ પંચ સમિએ, તિગુત્તી, ત્રણ ગુપ્તિ અકસાઓ કસાય રહિત, ઈન્દિઓ૦ જીતેદ્રિય, ઇન્દ્રિઓને જીતનારે કબજે રાખનાર અગાર ગર્વરહિત. ય. વળી. નિસëશલ્ય ત્રણ રહિત. જી. જી, હાઈટ હાય, અણસ આશ્રવ રહિત, ભાવાર્થ–પાંચ સુમતિ ત્રણ ગુપ્તી ચાર કસાયરહિત પાંચ ઈદ્રિને જીતે ત્રણ ગવરહિત ત્રણ શરહિત જે જીવ હેય તે જીવ આવરહિત પાપ એટલે નવાં કર્મ બાંધે નહિ. પાંચ સુમાત તે ઈરીયા સુમતિ જોઈને કાર્ય કરવું તે ૨ ભાષા સુમતિનિર્દોષ ભાષા બે લવી તે ૩ એખણ સુમતિ-કઈ પણ વસ્તુ લેતાં સામા જીવને દુઃખ થાય નહિ તે ૪ આયાણ ભંડ-કેઈ પણ ચીજ નિર્દોષ જગાએ મુકવી તે ૫ ઉચ્ચારપાસ વણ વડીનીતિ લઘુનીતિજ્યાં કરવી તે કેઇ જીવ દબાય નહિ તેવી જગા ઉપર કરવી તે ત્રણ ગુપ્તી ૧ મન ર વચન ૩ કાયા. આ ત્રણેને અશુભ કાર્યમાં પ્રવર્તન કરતાં અટકાવવા તે ચાર કષાય-૧ કે ૨ માન, ૩ માયા. ૪ લેભ તેથી અલગ રહેવું તે. પાંચ ઈદ્રીઓ-(નાક, કાન, મેં, આંખ અને Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કાયા એટલેસ્પશ ) પાંચે ઈંદ્રીઓનુ· દમન કરવું તે. ગવ ત્રણ, ૧ ધન દ્રવ્યને ગવ કરવા તે. ૨ રસગ–ભાજનના ગવ કરવા તે સારૂ ભાજન ૩ સાતા ગ− ુ... નિરોગી છું એવા ગવ કરવા તે. ત્રણ શલ્ય ૨ નિદાન શલ્ય કર્યા કર્મના ફૂલની ઇચ્છા કરવી તે. ૩ મિથ્યાત્ શલ્ય. ખાટા દેવ, ગુરૂધમની શ્રદ્ધામાં સચેટ થવું તે અગર કોઇપણ ખાટી વસ્તુ ઉપર દૃઢતા કરવી તે ઉપર લખેલા બાલે કરી જીવ રહીત થાય તેા જીવ આશ્રવ રહીત થઇ નવાં કમ' ખાંધે નહિ ( ઉં. અ. ૩૦ ગ. ૩) ૫ ૩૧ सहजहा खुऊमिगा चरंता दुरेचरांती परिसंकमाणा एवं तुमेहा विसक्खि धम्मं दूरेण पापरिवल्लल्ला || ३२ ॥ ૨૯ અથઃ-સિંહ॰ સિ ́હને તજીને; જહા॰ જેમ. ખુદ॰ ક્ષુદ્ર જીવ મિગા॰ મૃગલાં વિગેરે ચરતા૰ચરનાર, ફરનાર॰ દુરે ઈંટે, ચરતા ચરે, કરે, જાય પરિસ‘કમાણા અતિશ’કા કરતા થકા. ખીતા થકા. એવ’૦ એ પ્રમાણે તું વાટી, મેહાવી પંડીત ડાહ્યા, Page #48 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન ગીતા. સમજુ સમિખ, સમજીને ધમ્મ, ધમને વીસે રહે દૂરેણુ દૂર રહે પાવંત્ર પાપકર્મ પરિવઝએ ત્યાગ ભાવાર્થ –જેમ મૃગાદિક શુદ્ર જી ચારે તરફથી સીંહને જોઈને બીતા થકા દુર ફરેચરે છેતેમ ડાહ્યા પુરૂષે ધર્મને સમ્યક પ્રકારે સમજીને પાપથી દૂર નાસે છે. (સુ. અ ૧૦ ગા ૨૦) ને ૩૨ સંવર તત્વ. સંપૂણ (૮) तहियं गन्धोदय पुष्फवासं, दिवात हिवसुहारायवुट्ठा। पहयाओदुन्दु हीओसुरहि, માના ગહેલા દુર્દ રૂરૂ છે : सक्खं खुदीसइ तवो विसेसो नदीसईजाइ विसेस कोई सोवागपुत्तं हारेए ससाहुं, जस्से रिसा इटिमहाणुभागा।॥ ३४ ॥ અર્થ--તહિંય. ત્યાં તે યજ્ઞના પાડાને વિષે, ગજ સુગધી, ઉદય પાણીની પુષ્ક. ફુલની, વાસં. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩૧ = = = = વૃષ્ટી કરી દિવા દે પ્રધાન તહિં, ત્યાં, વસુ દ્રવ્ય, હારા ધારા ઢગલા. ય. વળી. ક. વૃષ્ટિ પહયાઓ વગા, દુદુહીએ. દુન્દુભી (દેવવાછત્ર) સુરેડિંગદેવતાએ, આગાસે. આગાસે. આકાશને વિષે, અહો આશ્ચર્યકારી, દાણું૦ દાન, ચ૦ વળી, ઘુદ્દે નિરોષ કર્યો(શબ્દ) સકખં, પ્રત્યક્ષ, ખુટે નિચે, દિસઈદીસે છે તો તમને વસેસવિશેષ,નદીસઇટ ન દીસે, જાઈજાતિને, વિસેસ વધારે, કેઈ કાંઇ છેડે પણ સેવાગપુૉ. ચંડાળના પુત્રને, હરિએસ. હરિકેશી બળ સહ૦ સાધુ જે સેરિસા, એવી. છઠ્ઠી રૂદ્ધિ, મહાભાગા. મહા ભાગ્યવાન, પુણ્યશાળી. ભાવાર્થ –હરિકેશ ( બળ) સાધુએ આહાર પાણી લીધે, ત્યારપછી ત્યાં, યજ્ઞના પાડાના વિષે દેવતાએ સુગન્ધિ પાણીની, સુગન્ધિદાર પુષ્પની, દ્રવ્યની ધરાની દિવ્ય વૃષ્ટિ કરી, અને આકાશને વિષે દેવ દદુભિ વગાડી. અહે મહા દાન દીધું એમ ઉદઘષ કરી. તે વારે બ્રાહ્મણે બોલતા હતા કે, એ પ્રત્યક્ષ તપને જ મહિમા જણાય છે પણ જાતિને કાંઇ વિશેષ મહિમા જણાતું નથી કારણકે જુઓ, એ હરિકેશી (બળ) સાધુ Page #50 -------------------------------------------------------------------------- ________________ ઘર ૩ર થી જન જ્ઞાન ગીતા. ચંડાળને પુત્ર છે. છતાં કે મહા ભાગ્યવાન રૂદ્ધિ વાળે છે. આ બધે તપને ઉત્કૃષ્ટ મહિમા છે (ઉ. અ. ૧૨–ગા. ૩૬-૩૭) ૩૪ जहा महा त लायस्स संनिरुद्ध जलागमे उम्सिश्चणाए तवणाए જળ સોળr / ૨૩ અથ–જહા જેમ, મહા મેટા. તલાયન્સ તળાવના, સત્રિ રૂધે. રૂંધે, અટકાવે. જલાગમે. પાણી આવવાનું ઠેકાણું. ગરનાળાં, ઉસિંચણએ. ઉલેચવે કરી, તવણુએ. તાપે કરી. સૂર્યના તાપે કરી કમેણું અનુક્રમે, સેસણા સોષી લેવું ભવે હાય. ભાવાર્થ-જેમ મોટા તળાવને વિષે નવા પાણીના આવવાના માર્ગને ગરનાળાં રંધે. અટકાવે, અને જે પાણી હોય તેને ઉલેચે તથા તાપે કરી સુકાવી નાખે એ પ્રમાણે અનુક્રમે હોય તે, તે તળાવ ખાલી થાય છે. તેમ (ઉ. અ. ૩૦ ગા. ૫) ૩૫ છે Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. एवंतु संजय सावि पाव कम्म निरासवे भवकोडी संचियं कम्मं તવમા નિષ્નરિખરૂ || ૨૬ | અ—એવ. એ રીતે, તુ॰ પ્રકારે, સંજય સાધુને પૂર્વે કરેલાં. પાવકમ્મ’૦ પાપકમ ને નિરાસવે નહિ આશ્રવ, નવાં આવતાં શકયાં હોય તેને. ભવકાડી. ભવની પૈડીનાં ક્રોડભવનાં, પાછલાં, સંચિય。 સંચય કરેલાં, કમ્મ′૦ ક. તવસા॰ તપે કરી નિજજરિજ′૦ ક્ષય થાય, નાશ પામે. ભાવાર્થ :- એ પ્રકારે સ` જીવા પણ આત્મારૂપી તળાવને વિષે પાપરૂપી પાણી આવવાના માના ઇંદ્રિચારૂપી ગરનાળાંએ બંધ કરી જુનાં પાપરૂપી પાણીના ક્ષય કરે અને તપી તડકાએ કરી સુકવી નાંખે તે આત્મારૂપી તળાવ પાપરૂપી પાણીથી રહીત થઇ મેક્ષ માર્ગના સાધક થાય છે. ( ઉ∞ અ. ૩ ગા. ૬ ॥ ૩૬ ૫) सो तवो दुविहोतो बाहिरष्मन्तरो तहा Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, बा हिरो छवि होतो મમન્તરોતવો ॥ ૨૭ || અથ—સા૰ તે, તવે॰ તપ, ધ્રુવિલે૰ એ પ્રકારે વૃત્તો કહ્યો છે, ખાહિર૦ બહારના અભ્યન્તર અંદરના, તહા॰ તેમ, માહિરા॰ અહારના,છવિહા છ પ્રકારે વુત્તા” કહ્યા છે. એવ॰ એમ અન્નન્તરા અભ્યંતર, તવા તપ. ભાવાઃ—માાતપ છ પ્રકારના કહ્યા છે. ૧ અનશન-આહારના ત્યાગ આહાર તે ચાર પ્રકારે વણુ બ્યા છે. અન્ન, પાણી, મેવા અને મુખવાસ. ૨ ઉણાદરી-પેાતાના હંમેશના ખારાકમાંથી ઓછું ખાવું તે ચથા તૃપ્તી ભેાજન નહિ કરવું તે ૩ વિત્તિ સખેવણા–વૃત્તિ સ ંક્ષેપના દ્રવ્યાદિકના નિયમ ૪ રસ પરિ ત્યાગ દધિધૃત પય આદિનો ત્યાગ ૫ કાયા કલેશે – કાચ કલેશ શરીરને કષ્ટ પડે તેવા ૫ણે આસન તથા વિભુષાન કરવી તે ૬ ઇંદ્રિય પડિસલેયણા-પ્રતિ સલિનતા ઇન્દ્રિય વિષય કષાય ચેાગ તેમના નિરાય તેવીજ રીતે અભ્યંતર તપ પણ છ પ્રકારે કહેલાં છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧ પ્રાયશ્ચિત-કર્યાં કમના પશ્ચાતાપ કરી માફ માગવી તે. ૨ વિનય-બહારનું કામ પારકાનુ· સ્વાથ રહીત થઈને કરવું તે. ૩ વયા વચ્ચ-સ્વારહીત પારક! બેસીને તેને શાન્તિ ઉપજાવવી તે. ૪ સઝાય. ભણેલા હૈય તેનું પ`ટન કરવુ તે. ૫ ધ્યાન–આત્મા સંબંધીની ચીંતવણી કરવી તે. ૬ કાયાત્સગ-કાયાનું સચાલન બંધ કરી સ્ક્રીર થવું તે. (ઉ॰ અ॰ ૩૦ ગા. ૭ II ૩૭ ૫ ) रेइया वास सहस्त्रेणवा वास सहस्से हिंवा वास सयसहस्सेणचा खवयंति નોફળકે સમદે ।। ૨ । जावइयाणभत्ते अठम भत्तिए सपणे निग्गंथे कम्मं निझरेति एवइयं कम्पं णिरएसुणेर इया वास सयसहस्सेणवा મ Page #54 -------------------------------------------------------------------------- ________________ | મી જન સાન ગીતા. वास सयसहस्से हिवावास कोडीएका खवयंतिनो इणटे રપ (૨) મ. સ. ૧૬ ૩. ૨૮ અર્થ– જાવઈયાણું. અહે ભગવંત. તે પુજ્ય, ચઉસ ભક્તએ એક ઉપવાસ, સમણે નિષ્ણ - સાધુ અગર બીજા છ પરિગ્રહરહિત કમ્મકર્મને નિઝરેતિ, ક્ષય કરે છે. એવઈયંત્ર એટલાં કર્મો કર્મણિએ સુત્ર નરકને વિષે શેરઈયા. નારકી વાસ વરસ, સણવા સે વાસ, વરસ સહિવારા પ્રત્યેક સે, વાસઠ વરસ સહસેવા હજાર વરસે કર્મ અવયંતિ. ખપાવે ને ના ઈણ અહે મૈતમ એ અર્થ સમઢે સમર્થ (૧) અહો ભગવાન છઠ ભક્તિએ ૭ બે ઉપવાસ કરવા સહસ્તે હિંવારા પ્રત્યેક હજાર, સય સહસેણુ સે હજાર, લાખ, અહો ગતમ. એ અર્થ સમર્થ નહી એ કરતાં અધીક ૨ અહો ભગવાન છે પુજ્ય ૨ અઠમત્તિએ ત્રણ ઉપવાસ કરવા સય સહ સેહિંવારા પ્રત્યેક લાખ, કેડ, ક્રોડ , ૩) એ અર્થ સમર્થ નહિ. Page #55 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ :— રાજગૃહી નગરીને વિષે ભગવાન પધાર્યા છે, ત્યારે શ્રી ગૈાતમસ્વામી પૂછે છે. કે હું ભગવાન ! અહા પુજ્ય ? પરિગ્રહૅ રહિત જે સાધુ અગર સર્વ જીવા જે એક ઉપવાસ કરે તેા જેટલાં ક ખપાવે તેટલાં કમ' નરકને વિષે નારકી, જે છેદન ભેદનનાં દુઃખ વહન કરતા થકા, સે વરસમાં ક્રમ ખપાવે ? પ્રત્યેક સેા વરસે એટલે નવસે વરસે ખપાવે ? અથવા હજાર વરસે ખપાવે ? ભગવાન કહે છે કે, અહા ગૈતમ એ અથ સમય ખરાબર નથી. એટલે તેટલાં વરસમાં ન ખપાવે. કારણ કે નારકીના જીવા પરવસ પણે સહન કરે છે. પણ સાધુ અગર બીજા જીવા છતી જોગવાઈએ પાતાની ઈચ્છાઓને રૂપે છે. જેથી તેમને ઘણી નિજરા થાય છે. માટે હું ભવ્ય જીવા જો છતી શક્તિએ તપ વીગેરે કરશે! તા તેનાં ફળ અનંત મળશે પરવશ પણે કરશે તે તેના લાભ નહિ જેવાજ થશે. સર્વ જીવાને તપ કરવા શ્રેય છે. છતી જોગવાઇએ અહીં પુજ્ય ભગ વાન સાધુ. ૧ અગર સર્વ જીવા જો છઠે કરે ને જેટલાં ક્રમ ખપાવે તેટલાં મનારકી હજાર વસે અથવા પ્રત્યેક હજાર વરસે અથવા લાખ વસે ૩૦ Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ખપાવે ? અહે ? ગૌતમ એ અર્થ બરબર નથી. એટલે તેટલે વર્ષે પણ જે ઉપવાસથી જેટલાં કર્મ ખપે તેટલાં ન ખપે અગર સર્વ જી અહો પુજ્ય ? ત્રણ ઉપવાસ (આઠમ) કરવાથી સાધુ જેટલાં કર્મ ખપાવે તેટલાં કર્મ નારકી લાખ વરસે અથવા પ્રત્યેક લાખ વરસે, અથવા કોડ વસે ખપાવે? અહે ગતમ એ અર્થ રેબર નહિ. એટલે તેટલે વરસે પણ સાધુ અગર સર્વ જીવેના અઠમ જેટલાં કર્મ ન ખપે તેજ પ્રમાણે જેમ વધુ તપ કરે તેમ ઘણું જ કર્મ ખપે છે. ઉ. જેમ કેઈ અતિ જર્જરિત થઈ ગયેલે મનુષ્ય જેનામાં ઉભા રહેવાની તાકાત પણ નથી તેમ ભૂખ તરસથી વ્યાકુળ થયેલું છે. એવા પુરૂષના હાથમાં સારામાં સારે ધારદાર કુહાડે આપીએ, ને સુકી રાયણની ગાંઠ ફાડવાને કહીએ પણ તેનાથીતે જેમ બનતું નથી, તેમ નારકીથી પોતાનાં કર્મ તેલ શકતાં નથી. પણ જે તેજ કુહાડે કઈ શશક્ત તરૂસુના હાથમાં આપી સાદુ લાકડું ચીરવાનું કહીએ તે, જે તેને રમત માત્રમાં ચીરી શકે છે, તેમ સાધુ અગર સર્વ પુરૂષ તપ કરી કમને સહેલાઈથી Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. વિદારી શકે છે. ઉ. જેમ કાદવે ખરડેલાં લગડાં સહેલાઈથી સાફ થાય છે. પણ મરીથી બગડેલું લુગડું બહુજ મહેનતે સાફ થાય છે. તેમ સાધુપણામાં કમ ને ક્ષય કરવાને ઘણો છેડો કાળ લાગે છે, પણ નારકીને વિષે અનંત ઘણા કાળવ્યય થાય છે. ઉપલા દષ્ટાંતથી જણાશે કે છ ની જોગવાઈઓ છોડવાથી પરવશપણે છાંડવા કરતાં અનંત ગણું નિકરા થાય છે, तवो जोइ जीवो जोइठाणं . . जोगासुया सरीरं कारिसङ्गं व.म्मेहा संजम जोगसन्ती होम हुणाभि इसिणं पसत्यं ।।१८।। અથ–ત તપ, જેઈ, અગ્નિ, છ, જવ, જોઈ, અગ્નિ, ઠાણું૦ સ્થાનક જેગા જોગ ત્રણ, શરીર શરીર, કારિસંગં ગેર મુકે, સુયા ચાટવા કર્મો કર્મ, ઈઈધણ (લાકડાં) સંજમ. સંજમના, જેગડ, સન્તી શાન્તિ કરવાને યંત્ર, હેમ હોમ, હણામિહેમ કરું છું. ઇસિણું રૂષિશ્વસે, પસë. ભલે Page #58 -------------------------------------------------------------------------- ________________ જ થી જન ફાન ગીતા - ભાવાર્થ-હરકેશી બળ મુનીને તે વિએ પુછયું કે તમારે યજ્ઞ છે? ત્યારે મુનીએ જવાબ આપે કે અમારે ચડ્યું છે. અમારે જીવ તે અગ્નિનું સ્થાનક, તેમાં તપ રૂ૫ અનિ, મન, વચન, અને કાયાના શુભ જેગના વ્યાપાર રૂપ ચાટવા, શરીર રૂપ ગોર ઈપણે કર્મરૂપી સંયમ રૂપ શાંતી પાઠ એ મંત્ર એવા યજ્ઞ રૂષિશ્વરને ભલે છે, માટે એ હિમ હું કરું છું. તે સિવાયના યજ્ઞ તે તેમાં છકાય જીની હાણ થતી હોવાથી કર્મ બંધન કરનાર છે; માટે સાધુએ તો કમને બાળવાને જ યજ્ઞ કરે. (ઉ. અ. ૧૨ ગા.૪૪) ૩૮ છે अहो निच्च तवो कम्प सच बुद्धेहिं वनिअं जाय लज्जा समावित्ती જ મતંર મોf I || અર્થ—અહ૦ દીવસ, નિર્ચાનિત્ય, નિરંતર, ત, તપ, કમ્મ, કર્મ, સેવ, સર્વ, બુધેહિ૦ બુધ જનેએ, તિર્થકરે, વનિઅં૦ વર્ણવ્યું છે, કહ્યું છે, જા જે, થ૦ વળી, ઉંઝા, લાજ, સયંમ, Page #59 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સમા, સમાન, વિતી વૃત્તિ, એગત ચ લામણું એક વખત ભજન (દીવસે જમવું, રાત્રીએ જમવું નહી તે એક વખતે.) ભાવાર્થ-નિરંતર સદાય તપ કર્મ કરવું એવું બુધ પુરૂષોએ વર્ણવ્યું છે. પોતાની જાતને તારવી તેને ઉપાય કરવો તેનું નામ જાત્રા એથી જાત્રા લજજા તથા સંયમ જેના હૃદયના વિષે વતે છે તેવા પુરૂષે રાત્રી ભોજન કરતાં થકાં અનેક જંતુઓને આહાર કરે છે જેથી માંસાહારમાં તથા રાત્રી ભેજનમાં બીલકુલ તફાવત રહેતું નથી, માટે રાત્રી ભેજન કરવાથી આ દેહ અપવિત્ર થાય છે. છે ૩૯ છે (દ. અ, ૬ ગા, ૨૩). बारसे वउ वासाई संलेहणु कोसिआ भवे । संवच्छर मझि मीया छमासाय जहनिया ॥४०॥ पहमे वास चउकम्मि, विगई निजूहण करे। Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. बीए वास चउक्कम्मि વિવિરં તારે ? | અથ–બરસે વાસાઈબાર બાર વરસની, સલેહ સંલેષણ ઉકઠેસિયા ઉત્કૃષ્ટિ. ભ૦ હોય સં૦ વરસની, મઝિમિયા મધ્યમ સલેખણ, છત્ર છ માસની. જહનિયા જઘન્ય. ૫૦ પ્રથમ, વાત્ર ચાર વરસ લગી, વિ. વિગય, નિજજુહણું વરજે, ત્યાગ કર, બી. બીજી વરસ, ચટ ચાલગી, વિચિત તા. ચરે ચાલે, કરે. ભાવા –ધન્ય છ માસની મધ્યમાં એક વરસની અને ઉત્કૃષ્ટ બાર વરસની સુલેહણા હોય, તેમાં પહેલાં ચાર વરસ વિગય ( દૂધ, દહીં, ઘી, તેલ, ગળપણ) ને ત્યાગ કરે, બીજા ચાર વરસમાં વિચિત્ર --આકારે તપ કરે, નવમાં અને દશમા વરસમાં એક તર અપવાસ કરે. તેમાં પારણું હોય ત્યારે આંબિલ કરે, અગીયારમાં વર્ષના પહેલા છ માસછઠ અઠમાલિક કાંઈપણ તપ ન કરે પણ પાછલા છ માસમાં છઠ આઠમાદિક તપ કરે, તેમજ થેડે બિલ તપ Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન મન ગીતા. કરે, બારમા વર્ષ માં પહેલાં તે પછી સરખા તપ કરે એટલે આંબિલ કરે બીજે તપ કરે ને ફ્રી આંખેલ કરે. ( ઉ. અ. ૩૬ ગા. ૨૫૦, ૨૫૧) ॥ ૪૧ ॥ એક ઉપવાસ કરે તે એકજ ઉપવાસના ની એ ભેગા કરે તેા પાંચ ઉપવાસના નફ્રા થાય તેવીજ રીતે ત્રણ લાગત ઉપવાસ કરે તેા તેથી પાંચ ઘણા એટલે ૨૫ ઉપવાસના ન થાય. તેવીજ રીતે આગળના આંક જાણવા. ૨૫= 34= ૪ ૫= ૫ ૫= } v= 194= ૮ મ ૯ ૫ + ૧૦ ૫ + ૧૧ ૫ 13 ૧૨ ૫ = ૧૩ ૫ = ૨૫ ૧૨૫ દર હાસ ૧૫૬૨૫ ૭૮૧૨૧ ૩૨૦૬૨૫ ૧૯૫૩૧૨૫ ૦૬:૨પ ૪૨૮૨૮૧૨૫ ૨૪૪૧૪૦૬૨૫ Page #62 -------------------------------------------------------------------------- ________________ ૧૪ ૫ = ૧૫૫ = ૧૬ ૫ = ૧૦ ૫ = ૧૮ ૫ = ૧૯ પ્ = ર ૨૧ ૫ = ૨૨ ૫ = ૨૩ ૫ = ૨૪ ૫ = ૨૫ ૫ = ૨૬ ૫ = ૨૭ ૫ = ૨૮ ૫ = ૨૯ ૫ = ૦ ૫ = ૩૧ ૫ = O ૫ = શ્રી ને ાન ગીતા. ૧૨૨૦૭૦૩૧૨૫ ૬૧૦૨૫૧૫૬૨પ ૩૦૫૧૭૫૭૮૧૨૫ ૧૫૨૫૮૭૮૯૦૬૨૫ ૭૬૨૨૩૯૪૫૩૧૨૫ ૩૮૧૪૬૯૭૨૬૫૬૨૫ ૧૯૦૭૩૪૮૬૩૨૮૧૨૫ ૯૫૩૬૭૪૩૧૬૪૦૬૨૫ ૪૭૬૮૩૭૧૫૮૨૦૩૧૨૫ ૨૩૮૪૧૮૫૭૨૧૦૧૫૬૨૫ ૧૧૯૨૦૮૨૮૯૫૫૦૭૮૧૨૫ ૧૯૬૦૪૬૪૮૭૭૫૩૨૦૬૨૫ ૯૮૦૨૩૨૨૩૮૭૬૮૫૩૧૨૫ ૧૪૯૦૧૧૬૧૧૮૩૮૪૭૬૫૬૨૫ ૭૪૫૦૫૮૦૫૯૬૯૨૩૮૨૮૧૨૫ ૩૭૨૫૨૯૦૨:૮૪૬૧૯૧૪-૨૫ ૧૮૬૨૬૪૫૧૪૯૨૩૦૮૫૭૦૩૧૨૫ ૨૩૧૩૨૨૫૭૪૬૧૫૪૭૮૫૫૬૨૫ પહેલે ઉપવાસે ૧ ઉપવાસનું તે મહિનાના કરે તે ૨૦ ના ૧=ર બાત પના તે ૧૮૬૨૬૪૫૧૪૯૨૩૦૯૫૦૦૩* ૧૨૫ ઉપવાસ જેટલુ ફળ મળે. Page #63 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા आया वयंति गिम्हेसु हेमंतेसु अवाउडा वासासु पडिसंलीणा સંનયા સાહિત્ય | ૨ | અર્થા–આયા વયંતિ. અતાપનાલે. ગિમહે સુ ઉન્હાળામાં હેમંતે સુ. શીયાળામાં અવાઉડાવસ્ત્ર રહિત. વાસાસુચેમાસામાં પીસંલીણાએક સ્થાનકને વિષે અંગે પાંગોપવીને બેસે. સંજ્યા. સાધુ. સુસમાવિયા સારી રીતે સમાધીમાં જ્ઞાનાદિકને વિષે યત્ન કરનાર એ શુદ્ધ તપ કરે. ભાવાર્થ–સારી રીતે જ્ઞાનાદીકને વિષે રમનારા (કેઈ જીવને દુઃખ ન થાય તેવું તપ કરનાર સાધુ ઉન્ડાળામાં સૂર્યની અતાપના લે, શીયાળામાં વા રહિત થઈ તાઢ સહન કરે, અને ચોમાસામાં એક સ્થાનકને વિષે અંગે પાંગ ગેપવીને સંવર કરણમાં રહે, કારણ માસામાં જીવની ઉત્પત્તિ ઘણું છે.. આથી હરવા ફરવાથી પણ ઘણું જ હણાય માટે ઉપવાસ કરી સંવરમાં રહે, કેટલાક ઉત્પાળે. ધુણને તાપ, શીયાળે તાઢા પાણીમાં રહેવું, ચોમાસે Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. વરસાદમાં બેસવું વિગેરે તપ કરી ભેળા માણસને ભ્રમમાં નાખે છે પણ આથી તે શારીરીક કષ્ટ સિવાય કાંઈ લાભ મળે જ નહિ. કેમકે તેમાં ઘણા છને પીડા ઉપજે છે તથા હણાય છે. માટે જે તપથી બીજા પ્રાણુઓને દુઃખ ઉપજે તે તપ એટલે દેહ કષ્ટી કરવાથી લાભને બદલે હાની વિશેષ થાય છે. જેથી એવા તપથી દુર રહેવું એ જ શ્રેય છે (દ, અ. ૩ ગા. ૧૨). इति श्री तप विषय संपूर्ण ॥ अथश्रीमोक्षतत्वप्रारभ्यते मोक्खमग्गइं तच्चं, सुमेह जिण भासियं चउ कारण संजुत्तं, नाण दंसणलक्खणं ॥ ४३ ॥ नाणं चदंसणं चेव, ક, વરિતં તો તા. Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. एस मग्गुत्तिपन्नत्ती, जिणे हि वर दं सिहि ॥४४॥ नाणं च दंसणं चेव, चरितं च तवो तहा एय मग्ग मणुप्पत्ता, जीवा गच्छन्ति सोग्गई । ४९।। અર્થ એક મેક્ષ. મગ, માર્ગ. ગઈ. ગતી નચંદ યથાતથ્ય. સુણેહ૦ સાંભળ જીણભાસિય. તિર્થંકરે કહેલી છે. ચઉ૦ ચાર. કારણ. કારણ સંજુનં૦ સંયુક્ત. નાણુ જ્ઞાન. દેસણ દર્શન લખણું લક્ષણ. નાણું પદાર્થનું જ્ઞાન. ચ. વળી. દંસણ૦ દર્શન. ચેવ. વળી ચરિત, જેણે કરી નવાં કર્મ આવે તે. ચ. વળી, તો તપ. મહા તેમજ મગ્ન માર્ગ તિએમ. પન્ન કર્યો. છણે હિં, તિર્થંકરે. વર૦ પ્રધાન. દંસિહિ૦ દર્શન ધણુએ. મગ્ગ મણુપત્તાત્ર માર્ગને પામ્યા થકા. છવાટ છવ. ગચ્છન્તિવ જાય. ગઈ. સારી ગતીને વિષે. ભાવાર્થ –ચાર કારણે કરી સંયુક્ત મોક્ષ માગની ગતી યથાત તીર્થંકરની કહેવી હું શીખ્ય! Page #66 -------------------------------------------------------------------------- ________________ . ૪૯ શ્રી જૈન જ્ઞાન ગીતા. તું સાંભળ, જ્ઞાન દર્શન ચારીત્ર અને તપ એ તેનાં લક્ષણા છે. વળી પદાથ નું યથાતથ્યપણું જાણવુ' તે જ્ઞાન તેમજ તે દાંનું યથાતથ્યપણું સદહેવાપણું તે દર્શન અને વૃતનું આચરવું તે ચારિત્ર, કે જેથી કરી નવાં ક્રમ ન આવે, તેમજ ખાર પ્રકારને તપ જેણે કરી પાછલાં ક, ઉત્કૃષ્ટા દશનના ઘણી તીથકરે કહ્યાછે. જ્ઞાન, દર્શીન, ચારીત્ર અને તપ એ ચાર માને પામીને જીવ સારી ગતીએ-- મામાં જાય છે. કત જ્ઞાન સપાદન કરવાથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે તે ખેાટુ' છે ફક્ત એકલા દશનથી કે એકલા ચારીત્રથી એકલા તપથી મેક્ષ મળતું નથી. જ્ઞાન દન, ચારીત્ર અને તપ એ ચારે સંયુકત હોય તેજ જીવ મેાક્ષગામી થાય. ( ઉ. અ, ૨૮ ગા. ૧–૨ --) ૪૩-૪૪-૪૫. करकंडू कलिङ्गेसु, पञ्चादुम्मु हो नमीराया विदेहेसु, વારેમુય નાડું | ૪૬ || અથ—કરકડુ, દુર્મુડે, નમીરાયા॰ કરક’ડું, દુબહેને નમી નામના રાજાઓ. કલિગ દેશનું નામ Page #67 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. પખ્યાલ, વિદેહ, ગન્ધાર વિગેરે દેશોના નામ. નગઈ. નગઈ રાજાનું નામ છે. ભાવાર્થ–ઉપલી ગાથાઓનાં ઉદાહરણે આ ગાથામાં આપ્યાં છે.) નીચેના રાજાએ પોતાની મેળે બુઝવ્યા છે જેથી તેઓ પ્રત્યેક બુદ્ધ નામથી ઓળખાય છે. ૧ કલીંગ દેશને વિષે કરકંડુ રાજા ઘરડા બળદને જોઇને અહી આ નાને વાછરડે હતું તેજ વૃદ્ધ અને રેગી થયે તે મારી શી વલે તેમ ચીંતવણ કરતાં કરતાં જાતિ સ્મરણ જ્ઞાન પ્રાપ્ત થયું. જેથી પાછા ભવ દેખી દીક્ષા લીધી. ૨ દુમુહ નામને પાંચાલ દેશને રાજા થંભી જોઈને અહે ! આતે ઝાડ સુકાઈ જવાથી થયેલે મારી શી ગતિ એમ વિચારણામાં પડી જવાથી જાતિ સ્મરણ જ્ઞાન ઉપજવાથી પાછલે ભવ ભાળી દીક્ષા લીધી. ૩ વિદેહ દેશને રાજા નમી રાજા કંકણને શબ્દ સાંભળીને અહે? આતે વધારે છે માટે ખખડે છે પણ જે એક હાય તો ન ખખડે તે હું જે સર્વને ભેગે રહો થકે કર્મના બંધનથી શી રીતે છુટીશ તે પ્રમાણે ચિંતવણ કરતા થકી જાતિ સ્મરણ જ્ઞાને કરી પાછલે ભવ દેખી Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. પ્રવાઁ ધારણ કરી. ૪ ગાંધાર દેશના રાજા નગઈ રાજાને પણ ઝાડ જોઇ તે વિષે વિચારણા કરવાથી જાતિ સ્મરણુ જ્ઞાન થયુ. તેથી પાછલે ભવ દેખી દીક્ષા ગ્રહણ કરી આ પ્રમાણે આ ચારે પુરૂષા સ્વયસેવ બુઝા છે. એ પ્રમાણે સર્વ જીવા જ્ઞાન, દર્શન. ચારિત્રને તપ એ ચાર વડે મેક્ષ પામ્યા છે. કાંઇ એકથી માક્ષ નથી પામ્યા માટે ચારેની જરૂર છે. ( ઉ. અ. ૧૮ ગા ૪૬) ૪૫ મોક્ષ તત્વ સંપૂર્ણ॥ ૯ ॥ ૧૦ समकित . तहियाणं तु भावाणं सब्भावे उवएसणं । भावेणं सद्दहन्तस्स सम्मत्तं तं वियाहियं ॥ ४७ ॥ અતહિયાણુ॰ યથાતથ્ય. તુ॰ અવધારણ, ભાવાળુ ભાવતા, એ નવ પદ્માનાં સખ્શાવે. સ્વભાવે મતિ સ્મરણાદિક છતે, ઉવએસણું ગુરૂ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગાત. વાદિકના ઉપદેશે કરી. ભાવેણું અંત:કરણ શુદ્ધભાવે કરી સદ્દહન સદહતાથકા. તસ્સ તે જીવને, સમ્મત સમકિત તટે તે વિયાહયંત્ર કહ્યું તિર્થ કરે. ભાવાર્થ-જાતિ સ્મરણાદિક જ્ઞાને કરી, તથા ગુરૂ વદિકના ઉપદેશે કરી, શુદ્ધ અંતઃકરણ ભાવે કરીને પૂર્વોકત નવે પદાર્થને યથાતથ્યપણે સંદેહતા થકા તિર્થંકરે સમકિત કહ્યું છે. એટલે એ સમમિ તનાં લક્ષણ જાણવાં. અર્થાત્ સત્યને સત્ય જાણે અને અસત્યને અસત્ય જાણે તેનું નામ સમકિત કહ્યું છે. (ઉ. ૨૮ ગા. ૧૫) ૪૭ नत्थि चरितं सम्मत्त विहणं दसणेउ भइयव्वं । सम्मत्त चरित्ताई, ગુવં પુર્વ સભi | ૮ | ना दंसणिस्सनाणे, नाणेण विणा न हुन्तिचरण गुणा । अगुणिस्स नत्थि मोक्खो नत्थि अमोक्खस्स निव्वाणं ॥४९॥ (૩, . ૧૮) . ૨૦–૨૦ Page #70 -------------------------------------------------------------------------- ________________ પર શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ –નસ્થિર નહિ, ચરિતં. ચારિત્ર. સમ્મત. સમકિત વિહુર્ણ વિના. દંસણે સમકિત છે. ઉ અવધારણે. ભઈયળં. ચારિત્રની ભજના હેય અને ન પણ હોય. સમ્મત્ત, સમતિ ચારિત્ર. ચરિત્તાઈ ચારિત્ર. જુગવં. બે સાથે આવે પુવૅ પહેલો, પ્રથમ. ચ૦ અને, વળી સમકિત ના૦નહિ. દંસણિસ્ય. સમકિતને નાણું જ્ઞાન નBણ જ્ઞાને, વિણાટ વિના નહન્તિ ન હોય. ચરણગુણા ચારિત્રના ગુણ અગુણિમ્સ. ગુણરહિત,ચારિત્રરહિતને નલ્થિ મેકમેક્ષ નથી. અમેકખસ્સવ કર્મ ખપાવ્યા વિના નિવાણુંનિર્વાણ. કર્મનું મુકાવું તે. ચારિત્ર. જી. વળી સમકિત ન વિણાટ વિના ભાવાર્થ –સમકિત વિના ચારિત્ર નહિ. સમકિત હોય ત્યાં ચારિત્રની ભજના હોય કે ન હોય. સમકિત ને ચારિત્ર બે જોડે આવે પણ તેમાં પહેલું તે સમકિતજ આવે. સમકિત રહિતને જ્ઞાન ન હોય. અને જ્ઞાન વિના ચારિત્રના ગુણ ન હોય, અને ચારિત્રના ગુણ વિના કર્મથી મુકાવાપણું ન હોય. અને કર્મના મુકાવાપણું વિના નિર્વાણપદ (મેક્ષ) ન હોય. (ઉ. ૨૮ ગા. ૨૯-૩૦) ૪૮-૪૯ Page #71 -------------------------------------------------------------------------- ________________ ના જન જ્ઞાન ગીતા. પહે एयं खुणाणिणो सारं, जंन हिंसति कंचण। अहिंसा समयंचेव, एतावतं वियाणिया ॥ ५० ॥ સુ. અ. ૧૧ મે ૧૦ અથ–એયં એજ, ખ) નિશ્ચય થકી, નકકી વણાણિણે. જ્ઞાનીને જાણવાને, સારં૦. સાર. જં૦ જે, નહિંસતિ. હિંસા ન કરે. કંચણ૦ જરાપણ, કેઈપણ જીવની, અહિંસા, હિંસા નહિ તે સમયે સકલ સિદ્ધાંત, સમતિ. ચ૦ નિચે એવ૮ એમ એતાવંતંત્ર એટલું જ જાણીને. વિજાણયા વિશેષ જાણીને. ‘ભાવાર્થ-જ્ઞાનીના જ્ઞાનને-જ્ઞાનીને જાણવાને સાર નક્કી એ જ છે કે, તે કેઈપણ જીવની હિંસા, ન કરે દયા તેજ સર્વ સિદ્ધાંતનું તત્વ જાણવું. એટહું જ જાણે તે બસ. વધારે જાણીને શું ફળ છે. બધાં સુત્રો ને જ્ઞાનને સારે જ અહિંસા છે. એટલું જાણવું જીવને ઘણું જ છે ૫૦ ૫ ઢસળ ના. अनियाणा मुकलेस मोगाढा, Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીત. इयजे मरन्ति जीरा, ते सिं सुलहा भवे बोही. ॥ ५१ ॥ मिच्छा सण रत्ता, सनियाणा कण्हलेस मोगाढा, इयजे मन्ति जीवा, ते सिंपुण दुल्लहा बोही. ।। ५२ ॥ जिण वयण अणुरत्ता. जिण वयणं करेन्ति भावेण । अमला असंकि लिट्ठा, ते होन्ति परित्त संसारी ॥५३ ॥ અર્થ–સમ્મ, સમ્યકત દંસણુટ દર્શનને વિષેરતા રાતા, અનિયાણ નિયાણના ન કરનાશ. સુલેસશુકલયાના, મોગાતા. ધરણહાર, ધરનાર, ઇય, એ પ્રકારે જે. જે. મરન્તિ મરે છે. છવાટ છે. તે સિં. તેને, સુલહા સુલ. વેe સાય ખેતી, બાય બીજ | ૨૫૭ ઉ. અ. ૩૬ ચ્છિા દેસણુટ મિથ્યાત્વદર્શનને વિષે રતા રતા હનિયાણ નિયાણા સહિત. કહ૦ કૃષ્ણ શયાના Page #73 -------------------------------------------------------------------------- ________________ * * જૈન જ્ઞાન ગીતા. મિગાઢા, ધરનાર. પુણ. વળી, દુલહાવ દુર્લભ, બેહી બાધબીજ. ૨૫૮ જિણ વયણે છનના વચનને વિષે. આયુરત્તા, અનુરક્ત, રાજીરાજી. જીણવર્ણ, તિર્થંકરના વચનમાં, સિદ્ધાંતમાં કહેલુ. કરેતિ કરે. ભાવેણુ ભાવથી અમલામેલરહીત અસંકિલિડ્વા રાગદ્દેશાદિક કલેશ રહિત. તે તે. હતિ. હુતિ, હેય. પરિત છેડા સંસારી. સંસારવાળો. ભાવાર્થ – જે સમકિતને વિષે રક્ત છે, તે નિયાણું ન કરે. તેવા શુકલ લેશ્યાના ધરણહાર જી ચઢતે પરણામે મરે તે સુર્લભ બુદ્ધિ (વગર બેધ કરે બધું સમજી શકે તેવા) વાળા હોય. જેવા કે મૃગાપત્રના ચારે પ્રત્યેક બુદ્ધના છે તેમજ ચિત્તમુનીના જીવે નિયાણું ન હતું કર્યું, તેથી તેમને સમકિત અને મોક્ષ મળ્યાં પણ બ્રહ્મદતના જીવે નિયાણું કર્યું હતું તેથી નરકે ગયે. જે મિથ્યાત્ દર્શનના વિષે રકત છે તે નિયાણું કરે છે. નિયાણું કરવું એટલે કરેલા તપનું નિદાન અથવા ફળ માગી લેવું તે તેવા કૃષ્ણ લેશાના ધરણ ' હારા છ મરે તે દુર્લભ બુદ્ધિવાળા (બોય ઘણે Page #74 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી જૈન જ્ઞાન ગીતા, કર્યો છતાં ધમ પામી શકે નહિ તેવા ) હેાય એટલે જે માણસેા પાંચે આશ્રવ સેવે, સેવરાવે અને સેવતા પ્રત્યે અનુમેાદન આપે તેવા જીવે પાતે કરેલા તપનું ફળ માગી લે અર્થાત્ 'નિયાણું કરે, પાંચ આશ્રવ તે પ્રણાતિપાત ( જીવ‘સા ), મૃખાવાદ ( જુઠું એલવું તે ), અદત્ત ( ચારી ) પરસ્ત્રી ગમન, પરીગ્રહ ( તૃષ્ણા ) જે નિયાણુ. તે ખાટનેાજ રસ્તે છે, કેમકે માગનાર એછુ' માગે તે મળે, વધારે તે મળતુ જ નથી. આ પ્રમાણે નિયાણું કરનાર જીવે આવતે ભવે કૃષ્ણ લેફ્સામાં મરતા દુર્લભ બુદ્ધિવાળા થવાથી ધર્મને પામતા નથી. તે ઉપર એક જળના ખીંદુનું દૃષ્ટાંત કહે છે. કેાઇ એક મનુષ્યને બહુજ તરસ લાગી તે વારે તેણે કેાઈ દેવની ભારે સ્તુતી કરી. તેના પ્રભાવે કાઇ દેવે તેને પ્રસન્ન થઈ ક્ષીર સમુદ્રને તટે સુકા આ મૂખા પાણી નહિ પીતાં તે દેવ પ્રત્યે કહા લાગ્યા કે, હે દેવ ! મારાજ ગામની સીમમાં એક કુવા છે તેના કાંઠા ઉપર ઉગેલા દના ઉપર પડેલુ પાણી પીવાની મારી ઇચ્છા છે. આ સાંભળી દેવે વિચાયુ કે આ કઇ ભૂખ છે. છતાં તેના આશ્રહથી તેને ત્યાં લઈ જઈ મૂકયે કુવા Co Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કાંઠે જીવે છે તેા દ` પર ઢીંપુ નથી, આથી તે પસ્તાવા કરવા લાગ્યા કે અહે। મેતે મૂર્ખાઇ કરી. પણ હવે શું વળે. કેમકે દેવતે પેાતાનુ` કામ સંપૂર્ણ કરી ચાલ્યા ગયા. આ ઉપરથી સમજવાનું કે ખીંદુ સમાન વિષયને રાચવાથી સદ્ગુરૂના બતાવેલા ધમ ન સૂચવાથી, સમિકત રૂપ ધર્મ ન મળવાથી અંતે પસ્તાવેશ થાય છે. પણ તેમાં કાંઈ વળતુ નથી. માટેજ ત્રીજી ગાથામાં કહે છે કેઃ—— * પ્રભુન વચનમાં જે રક્ત છે, અને સિદ્ધાંતમાં કહ્યા પ્રમાણે ભાવથી જે કરે છે, એવા મિથ્યાત્ રૂપી મેલ રહીત તથા રાગ દ્વેસાદિક કલેશ રહીત જીવે ચેડા સંસારના ધણી હોય છે. એટલે તેવા જીવા ઘેાડાજ ભવમાં મેક્ષ પામે છે. ( ઉ, અ. ૩૬ ગા. ૨૫૭ થી ૨૫૯ ॥ ૫૧ ૫૨ ૫૩ । सम्म द्दट्ठ सयाअमूढे, अस्थिहु नाणे तवे संजमेअ । तवसा घुणइ पुराण पावगं, मण वय काय संबुडे जेसभिक्खू ॥ ५४ ॥ અઃ-સમ્મ૦ સમ્યકત્વ. ીિ દૃષ્ટિ. સયાસદા. અમૂઢ સંદેહરહિત. અસ્થિક છે. હુઘ્ન િનિશ્ચે નાણે Page #76 -------------------------------------------------------------------------- ________________ ૫૮ શ્રી જન ફાન ગીતા. જ્ઞાન તવે. તપ સંજમે, સંયમ અ૭ વળી તવસાહ ત૫ વડે. ધુણઈ ધુવે ખપાવે પુરાણજુનાં, પાછલા ભવનાં. પાવાગે પાપકમને. મણ મન. વય વચન. કામસુત્ર કાયને સારી રીતે સંડેર ગેપવે, વશ ખે. જેજે. સ તે. ભિકપૂર સાધુ. ભાવાર્થ-જે સમ્યકત્વ દષ્ટિવાળે સદાય જીન વચનમાં સદેહ રહીત છે, અને નિચ્ચે જ્ઞાન, તપને સંજમવડે પાછલા ભવનાં પાપ કર્મ ખપાવે છે, તથા મન વચન અને કાયાને સારી રીતે વશ રાખે છે, તે સાધુ કહેવાય છે. અર્થાત્ જેણે મન, વચન અને કાયાને સાધી એટલે જેણે તેમના ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યા તે સાધુ કહેવાય છે. (દ. અ. ૧૦ ગા. ૭) ૫૪ છે इति श्री सम्यक्तत्व अधिकार सम्पूर्ण ॥ છે અથ શ્રી રાજા પ્રાણ છે ૧૧ दसण नाण चरित्ते, नवविणए सव्वसमिई गुत्तीसु । जो किरिया भावरुइ सोखलु किरिया रूह नाम ॥ ५५॥ .. Page #77 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ :-૪૦ સમકિતને વિષે. નાણુ॰જ્ઞાનને વિષે ચરિત ચારીત્રને વિષે. ત૫૦ તપને વિષે વિર વિનયને વિષે, ૦ સુમતિને વિષે ગુરુ ગુપ્તીને વિષે. જે જે કિ ક્રિયા કરવાના ભા॰ ભાવથી રૂઈ રૂચી સેટ તે ખલુ॰ નિચે પર ભાવાઃ—જ્ઞાન, દર્શન, ચારીત્ર, તપ, વિનય, સત્ય પ્રતિજ્ઞા, સુમતિ, ગુપ્તી વિગેરે શુદ્ધ પદાર્થને વિષે જેને ભાવથી ક્રિયા કરવાની રૂચી છે, તેને નિશ્ચે ક્રિયા રૂચીને ધણી જાણવા. ૫ ૫૫ ।। नाणस्स सव्वस्त पगामणार, अन्नाण मोहस्स विवज्जणाए । रागस्स दोसस्स यसख एणं, ગત સોહં સમુવેરૂ મોવવું ॥ ૧૬ तस्सेस मग्गो गुरु विद्ध सेवा विवज्जणाबाल जणस्स दूरा । सज्झायएगन्त निसेवणाय, सुत्तत्थ संचिन्तया यि ॥ ५७ ॥ अहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थ बुद्धिं । Page #78 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. निकेयमिच्छेज्ज विवेगजोग्गं, समाहि कामे समणे तवस्सी ॥ ५८ ॥ नायलभेज्जा णिउणं सहायं, गुणाहियं वागुणओ समंवा । एक्को विवाइ विवज्जयन्तो, विहरेज्ज कामेसु असज्जमाणो ॥ ५२ ॥ 0 અઃ—નાણસ્સ॰ જ્ઞાનતે. સવ્વસ॰ સવ. મતિસુત્રાદિ પગાસણાએ॰ નિર્મળ કરવે કરીને, અન્નાણુ અજ્ઞાન, મતિઅજ્ઞાન, મેાહસ મિથ્યાતમાહનીને વિવઝણાએ વિશેષે કરીને, વ વે કરીને. રાગસ૦ રાગને. દાસસ॰ દ્વાષને ચં૰ વળી. સ`ખએણું સમ્યક્ર પ્રકારે ખપાવવે કરી. એગન્ત॰ એકાન્ત, સાકખ સુખને. સમુવેઇ પામે મેકબ મેાક્ષને તક્સેસ૦ તે મેાક્ષ પામવાના મન્ગેા૦મા ગુરૂવિદ્ધ વિધીપૂર્વક ગુરૂની જ્ઞાનાદિક ગુણે કરી સહીત સેવા॰ સેવાભકિત વિ॰ વિશેષે વર્જના કરવી. માલસ॰ અજ્ઞાની પુરૂષની દ્વા॰ દૂર. સૌંય સઝાય. એગન્ત. એકાન્ત નિસેવા॰ સેવના કરવી. સુત્ત સુત્ર. અત્ય૰ મ. Page #79 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૬૧ ર સંચિતયા॰ સમ્યક પ્રકારે ચિતવણા કરવી. ધીઈ મનનું એકાગ્ર પણું વળી એ મેક્ષ પામવાના અત્ અહાર' આહારને ઇચ્છે વાંચ્યા કરે. મિયમ॰ મર્યા દાએ એસણીઝ એષણીકને સહાય. સહાયને સિષ્ટાદિક સહાયને ઇચ્છે ઇચ્છા કરે પણ, નિઉણ ૦ ભલા મોક્ષ પામવાના. અત્ય” અથને વિષે. બુદ્ધિ બુદ્ધિ છે જેને નિકેયમૂ॰ રહેવાના સ્થાનકને. ઇચ્છે છ ઇચ્છે. વિગ॰ શ્રી પશુ પડગ રહિત જોગ્ગ॰ જોગ. સમાહિ॰ સમાધિના કામે વાંછણહાર. સમણે સાધુ ત॰ તપસી ન॰ ન, નહિ. વા॰ અથવા. કદાચિત્ લભેજા પામે. નિઉણુ’૦ ભલા વિવેકવત, સહાય શિષ્યને, ચેલાને ગુણાહિય અધીક ગુણવાળા વા॰ અથવા. એગેાવ એકલેા વિ. પણ પાવાઈ પાપકમને વિવજયન્તા॰ વિશેષે કરીને વર્ષાંતે, વિહરેજ વિચરે કામેસુ॰ કામને વિષે. અસજમાણેા॰ અણુરાચતા થકે પ્રવર્તે. ભાવાથ :-સવ' ( મતિવ્રતાદિ) જ્ઞાનને નિમળ કરવાથી ( મતિ ) અજ્ઞાન ( મિથ્યાત્ ) માહનીને વિશેષે કરીને વવાથી અને સમ્યક પ્રકારે રાગદ્વેષ ક્ષય કરવાથી ( જીવ – એકાંત મેાક્ષનું સુખ પામે. Page #80 -------------------------------------------------------------------------- ________________ કર શ્રી જૈન જ્ઞાન ગીતા. ( ઉ. અ. ૩૨ ગા. ૨)તે મેક્ષ પામવાના માર્ગ સદ્ગુરૂની વિધિપૂર્ણાંક સેવા કરવી, અજ્ઞાનીજનાને દુર વવા એકાન્ત સ્થળે સઝાયની સેવના કરવી અને એકાગ્રમને સમ્યક પ્રકારે સુત્રાની ચીંતવા કરવી તે છે. ચારીત્રની સમાધીના ઇચ્છનાર સાધુ ( જે આહા. ૨ની ઇચ્છા થાય તે ) મર્યાદાપૂર્ણાંક (૪૭ દ્વેષ રહીત) અષણીક આહાર ઇચ્છે. ( શિષ્યની ઈચ્છા થાય તા ) બલી ( મેાક્ષ પામવાની ) બુદ્ધિ છે જેની તેવા શિષ્ય ઇચ્છે તથા ( રહેવાની ઈચ્છા થાય તે ) સ્ત્રી, પશુ અને નપુ‘સકરહિત રહેવા જોગ સ્થાનકને વાંચ્યું. કદાચીત્ ભલેા વિવેકવંત શિષ્ય ન મળે અથવા પાતાથી ચઢતા ગુણવાળા કે સરખા ગુણવાળા શિષ્ય ન મળે તે એકલે પણ કામને અણુરાચતા પાપક્રમને વતા થકા ( સંયમને વિષે ) વિચરે. મા ૯૬ થી ૫૯ जहाय अण्ड प्पभवा बलागा, अण्ड बलाग पभवं जहाय । Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. एमेव मोहाययणं खु पहा, મોર તણાઇ રાતિ | ૨૦ || गगो यदोसोयविय कम्मबीग; कम्मच मोहपभवं ययनि। कम्मच जाई मरणस्स मूलं, दुक्खंच जाइ मरणं वयन्ति ॥ ६४ ॥ અર્થા–જહા જેમ ય વળી અ૩૦ ઈડા, ૧૫ભવાહ ઉત્પન્ન થયા, બલાગા પંખી. અચ્છ ઈ બલાગા પંખી ૧૫ભવં૦ ઉપર્યું જહ૦ જેમ એમેવ૦ એમજ મોહ મેહ ઉપજવાનું. આયણું સ્થાનક ખુ. નિચે તડા) તૃણા મેહં, મેહ વળી તહા, તૃષ્ણા. વયન્તિ કહેલ છે. ગોળ માયા લેભ વિગેરે રાગ દેશે. દસ ધ માન વિગેરે દેશ. વિ. એ બે ૫૦ પૂરણે કમ્મ, કર્મનાં બીયં બીજ કર્મો કમને ચ૦ પુનઃ ફરી. મહ૦ મેહ ૫ભવં ઉપજવું. વયન્તિ તિર્થંકરે કહેલ છે. મરણસ્સમરણનું મૂલં મૂળ દુકખં, દુઃખને મરણું, મરણને. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ-જેમ ઈડામાંથી પંખી ઉપજ્યાં અને પંખીથી ઈડ ઉપર્યું તેમ મેહની ઉત્પત્તિનું સ્થાનક ધન ધાન્યાદિકની તૃષ્ણા અને તૃષ્ણ ઉત્પન્ન થવાનું સ્થાનક મેહ એમ નિત્યે તિર્થંકરે કહેલ છે. રાગ અને હેશ એ બે કર્મનાં બીજ છે. તે કમમેહ થકી ઉત્પન્ન થાય છે આ કર્મજ જન્મ મરણનું મૂળ અને આ જન્મમરણ તેજ દુઃખ ઉત્પન્ન થવાનો હેતુ તિર્થંકરે કહેલ છે. (ઉ. અ. ૩૨ ગા. ૬. ૭ માં મેહની ઉત્પત્તી થવાનું કારણું કહેવું છે) . ૬૦-૬૧ अहो विसत्ताण विउट्टणंच, जो आसवं जाण तिसंवरंच। दुकखं च जो जाणति निझरंच, सो भासीउ परिहइ किरिय वादं ॥६२॥ सद्देसु रुवेसु असज्ज माणो, गंधेसु रस्सेसु अदुसमाणे नोजिवीतं मरणाहि कंक्खि, आयाण गुत्ते वलया विमुक्के। तिबेमि ॥६॥ Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૨૫ અર્થ-અહાર નર્કને વિષે પણ, સત્તાણુ મહાઆરંભી. વિઉઠ્ઠણું પીડાને જાણે ચ. દેવના સુખને જાણે. જે જે આસવ. આશ્રવને જાણુતિ. જાણે છે. સંવરે સંવરને જાણે ચ૦ વળી દુઃખે દુઃખની ઉત્પત્તિને જાણે નિઝર, નિજારાને સેટ તે સુખની ઉત્પત્તિને જાણે. મરિહઈ કીરીયવાદ, તત્વજ્ઞાની જનમતને પરૂપવાને ચગ્ય જાણ. સુખે શુદ્ધ મત સ્થાપવા સમર્થ હેય. સદેસુ શબ્દને વિષે રસેસુ રસને વિષે. અદુસ્સમાણે શ્રેષને નહિ કરતે. ણે નહિ જીવીત જીવવાને. મરણાદિ મરણ વિગેરે ને નહિ કંખી ઈરછે. આયણ ગુરૂ૦ સંયમને વિષે ગુપ્તી સહીત. વલયા. સંસાર ચાર થી. વિમુકકેટ મુકાણે. તિબેમિ તે પ્રમાણે કહું છું. ભાવાર્થ –જે નરકાદિકને વિષે અશુભ કર્મના વિપાકે જીવને પીડા ઉપજે છે. તે સર્વ જાણે વળી જે આશ્રવ ઇદ્રિય કષાય રોગ અને અવૃત, ઈત્યાદીકને જાણે, તથા સંવર સંયમને જાણે, તથા દુઃખ ઉત્પન્ન થવાનું અને નિરાના બાર ભેદને જાણે, તે જીવ તત્વજ્ઞાનને ધરણહાર ક્રિીયાવાડી ઉપદેશ દેવા ગ્ય જાણવે. Page #84 -------------------------------------------------------------------------- ________________ કક શ્રી જૈન જ્ઞાન ગીતા. આવે છવ શબ્દ અને રૂપને વિષે તેકર મુછ ના તથા ગંધ અને રસને વિષે રાગને દ્વેષને ટાળતો થકે, જીવવા કે મરવાને વાંચ્છના કરે નહિ; પણ સમભાવે વતંતે થકે માયા થકી મુક્ત થાય એટલે બરાબર સંયમ પાળી મેક્ષ પામે. સુટ અ. ૧૨ ગા. ૨૧-૨૨ મે ૬૨-૬૩ - वयछकं कायछकं अकप्पो गिहि भायणं । पलियंक निसज्झाय સtri સોદ વાળ ! ૬૪ . सव्वेजीवा विइच्छन्ति, जीवीउ न मरिझिउ ! तम्हा पाणिव घोरं, निग्गंथा वझयन्तिणं ।। ६५ ॥ અર્થ-હવે અઢાર પાપ સ્થાનને વર્જવા. વયકક. છવૃત્ત. કાયછકકં૦ છકાય ને અકઅકલ્પ કપે નહિ તે ગિહિભાયણું ગૃહસ્થના ઘરનાં ભાજન વાસણે પલિયંક પલંગ નિસઝાય બેસવાનાં સળ પ્રકારનાં આસન. સણુણું સ્નાન કરવું તે, સહ૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. શેભા. વઝ૦ વર્જવું. સવે સર્વ. જીવા. જીવ વિ. પણ ઈચ્છતિ ઈચ્છે છે. જીવઉ, જીવવાને ન. નહિ. મરિઝિઉ મરવાનું કઈ ઈચ્છતું નથી. તહા, તે માટે પાણિવહંપ્રાણીના વધને ઘેરંટ ઘેર બેટું જાણીને નિર્ગાથા સાધુ વઝઝયંતિણું ત્યાગ કરે છે. ભાવાર્થ-(પ્રાણાતિપાન, મૃષાવાદ, અદત્તા દાન, મિથુન, પરિગ્રહ, રાત્રી ભેંજન એ છવૃત્ત, (પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય, ત્રસકાય એ) છકાય, ન કપે તે (વસ્ત્રાદિક) અને ગૃહસ્થના ઘરનાં ધાતુનાં વાસણમાં જમવું તે પલંગ વિગેરે સુવાનું, કારણ સિવાય ગૃહસ્થના ઘરે બેસવું તે કારણ વિના દેહનું સર્વ પ્રકારે સેનાના કરવું તે, અને અંગની શોભા કરવી તે સર્વ પ્રકારે સ્નાન કરવું તે, અને અંગની શોભા કરવી તે સવને વર્જવું એટલે તજવું. દુનીયાના સર્વ જી જીવવાને જ ઈચ્છે છે. કેઈપણ મરવાને ઈચ્છતું નથી, તે માટે સાધુ ભયંકર એ પ્રાણુ વધને ત્યાગ કરે છે. (દ. અ ૬ ગા. ૮-૧૧) ૬૪-૬૫ Page #86 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. पडन्ति नगए बोरे जे नरः पाव कारिणो। दिव्वंच गई गच्छन्ति, વરિત્તા ધw મારિ I ૬૬ અર્થ–પતિ પડે છે. જાય છે. નર એ ઘરે વાર નર્કમાં. નરા મનુષ્ય. પાવ કારિણે પાપના કરણહાર દિવ્યં દેવની મોક્ષની ગઈ. ગતી ગચ્છતી જાય છે. ચરિત્તા, ચારિત્ર ધર્મો ધર્મને આરિશ્ય આર્ય તિર્થંકરે કહે છે, ભાવાર્થ –જે પાપના કરનાર મનુષ્ય છે તે બીહામણી નકને વિષે જાય છે, અને જે તિર્થંકરને માગ આચરે છે, એટલે ચારીત્રધમ (વૃત, પચખાણ અનેક પ્રકારના તપે ગૃહસ્થ અગર સાધુ) અંગીકાર કરે છે તે દેવની કે મેક્ષની ગતીમાં જાય છે. (ઉ. અ. ૧૮ ગા. ૫) ગા. ૬૬ તિશ્રી ત્રિયા પ્રવર સંp | Page #87 -------------------------------------------------------------------------- ________________ ત્રા જૈન જ્ઞાન ગીતા. શ્રી વઘ પ્રર | ( ૧૨ ) सव्वं बिलवियं गीयं, सव्वं नट्ट विडम्वणा। सने आभरणा भारा सब्वे कामा दुहा वहा ।। ६७ बालाभिरामेसु दुहा वहेसु, नत्तं सुई काम गुणे सुरायं । विरत्तकामाण तवोहणाणं, जं भिक्खूणं सीलगुणे रयाणं ॥ ६८ અર્થ–સવં સર્વ વિલવીયં વિલાપસરખું ગીય ગીતને સવૅ૦ સર્વ નટ્ટ નાટકને વિડમ્બણા દુઃખ આભરણ ઘરેણાં ભારાઇ ભાર રૂપ છે કામા કામગ દુહાવહા, દુઃખને વહન કરનાર દુઃખના કારણ રૂપ. બાલ૦ અજ્ઞાની અભિરામેસુર મનહર, વહાલા દુહા વહેસુબ દુઃખના પ્રવાહરૂપ ન નહિ નં. તે સુહંસુખને કામ ગુણે સુ કામગુણને વિષે રાય. રાજા વિરત્તર વિરક્ત નિવર્યો છે કામાણું કામગથી, તહણાણું તરૂપ ધન છે જેને જે Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. જે ભિખૂણું૦ સાધુને, સીલગુણે સીલગુણને વિષે. રયાણું રાજી છે. ભાવાર્થી–હવેચીત્ત મુની કહે છે - હે રાજ! સર્વ ગીત ગાન વિલાપ સરખાં, સવ નાટક દુઃખરૂપ, સર્વ આભરણુ ઘરેણું ભારરૂપ અને સર્વ કામગ દુઃખના કારણરૂપ જાણજે અર્થાત્ કામગ ઘરેણું વિગેરેથી વિરક્ત રહેજે. હે રાજન ! કામગ બાલ અજ્ઞાનીને મનહર છે. પણ કામભેગના ગુણને વિષે સુખ નથી ઉલટું તે દુઃખના પ્રવાહરૂપ છે. ખરું સુખ તે કામથી વિરક્ત થયેલા, તરૂપ ધન છે જેને એવા, તથા શીલ ગુણને વિષે રકત છે તેવા સવજીને છે. ૬૭-૬૮ છે (ઉ. અ. ૧૩ ગા, ૧૬-૧૭) उवलेवो होइ भोगेसु, अभोगीनो वलिप्पई भोगी ममह संसारे, अभोगी विप्प मुच्चई ॥ ६९ . उल्लो सुक्खो यदो छुढा, गोलया मट्टि यामया Page #89 -------------------------------------------------------------------------- ________________ જો જૈન જ્ઞાન ગીતા. दोविआ बडिया कुडे जो उल्लोसोऽत्थ लग्गइ। ७० एवं लग्गन्ति दुम्मेहा, जे नरा काम लालसा, विरत्ताउन लग्गन्ति, અર્થ–ઉવલે કર્મને ઉપચય રૂપલેપ હોઈ હેય ભેગેસુ ભ ગને વિષે અભેગી, ભેગરહીત નેવ લિમ્પઈ કમેં લેપાય નહિ. ભેગી ભેગ ભેગવનાર ભમઈ રખડે સંસારે સંસારમાં. અભેગી. ભેગા રહીત હોય છે. વિશ્વમુચ્ચઈ કર્મોના બંધથી મુકાય. ઉલ્લેર લીલે સુકકે સુકે. ય. વળી દે, બે છુટા છુટા નાખ્યા હોય. ગોલયાગેળા. મક્રિયામયા, માટીના વિવ પણ આવડીયા અથડાયા કહે તે જે જે ઉત્સવ લીલે સોડ તે સ્થ૦ તીહાં, ત્યાં ભીતે લગ્નઈડ લાગે. વા. ચેટ. એવં એ પ્રકારે એ પ્રમાણે લગતિ વળગે છે. દુમેહા, દુષ્ટ બુદ્ધિવાળા જે જે નરા. મનુષ્પ કામલાલસા કામ ભેગને વિષે લુબ્ધ, વિરત્તાવ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. વિરત ઉ૦ એ નવ ના લાગે જહા જેમ સે તે સુકકલએ સુકા ગાળાની પેઠે. ભાવાર્થ-હવે જ્યષ મુની વિજયઘોષ બ્રાહ્મણ પ્રત્યે કહે છે કે –હે વિપ્ર ! ભોગે કરીને કમને હેપથી આત્મા મેલ થાય પણ લેગ રહીત આત્મા ક લેપાય નહિ; તેથી કરીને ભેગી સંસાર માંહે પરિભ્રમણ કરે અને અભેગી કર્મ બંધનથી મુકાય (તે ઉપર દષ્ટાંત કહે છે ) લીલે અને સુકે એવા બે માટીના ગેળા છુટા ભીતે અથડાય તે જે લીલે ગેળે છે તે ભીંતને ચેટે, વળગે. તે જ પ્રમાણે કામ ભેગને વિષે લુબ્ધ ફુટ બુધ્ધિવાળા મનુષ્યો સંસારરૂપી ભીંતને વળગે છે. પણ જે કામ ભેગથી વિરકત સદબુદ્ધિવાળા મનુષ્ય છે, તે સુકા ગાળાની પેઠે સંસારરૂપ ભીંતને ન વળગે. (ઉ. અ. ૨૫ ગા૦ ૪૧ થી ૪૩) ૯-૭૦-૭૧ खणमेत सो कक्खा बहु कालदुःकावा, पगाम दुक्खा अणिगाम सोक्खा, संसार मोक्खस्स विपक्ख भूया, खाणी अणत्थाण उकाम भोगा ।। ७२ Page #91 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. मच्चणाऽ व्भाहओ लोगो, जराए परिवारिओ अमाहा स्यणि बुत्ता, एवं ताय विजाणह || ७३ 0 અર્થ :-ખણુ મંત્ત ક્ષણમાત્ર સેકખા॰ સુખ. અહુકાલ ઘણો ઘણુ' સુઃખ નથી. સ`સાર મા કખસ્સ સંસાર થકી મોક્ષને વિષે વિપકખં ભૂયા શત્રુ સામાન્ય, ખાણી, ખાણુ અણુત્યાણ અનની. ઉ॰ એ પ્રમાણે કામ ભેગા॰ કામ ભાગ મચુણા મરણના અભાહુએ હણ્યા પીયે, લાગા લેાક જરાએ ઘડપણે પરિવારિ॰ ચારે તરફથી વીટચેા છે. અતિશે વિ’ટચે છે. અમેાહા” અમેાઘ શસ્ત્રનો ધારા રયણી રાત, દીનરાત. વૃત્તા॰ કહી એવ’એમ તાય॰ તાત વિજાણુહ વિશેષે કરીને જાણે. '' ભાવઃ— હવે ભૃગુપુરાહિતને તેના બે પુત્રા ભગુ અને જશુ કહે છે કે હે તાત ! કામ ભાગ કેવા ! છે કે જેમાં ક્ષણ માત્ર સુખને ઘણા કાળ પયંત દુઃખ છે. એટલે અતિશય દુઃખ પણ સુખ ઘણું નથી. એટલુ જ નહિ પણ એ કામ ભેગ અનથની ખાણ Page #92 -------------------------------------------------------------------------- ________________ ७४ શ્રી જન જ્ઞાન ગીતા. - - અને સંસારમાંથી મેક્ષ જવાના કાર્યના સામાન્ય શત્રુ છે. આ લેક મરણે પીડ, ચારે બાજુથી જરાએ વીંટાએલે દીનરાત અમોઘ શસ્ત્રની ધારાએ આયુષ્યને કાપનારે કહ્યું છે એમ હે તાત્ ! તમે વિશેષે કરીને જાણે. (ઉ. અ. ૧૪ ગા. ૧૩–૨૨ ૭૨-૭૩ जाजावच्चई रयणी, नसापडि नियत्तई । अहम्मं कुण माणस्स, अफलाजन्ति राईओ॥७४ जाजावच्चइ रयणी। नसा पडि नियत्तइ ! ધમૅર સુખ માણસ, सफला जन्ति राइओ ॥ ७५ અર્થજાજે વચ્ચઈ જાય છે. રાયણ રાત્રી નર નહિ સા. તે પડિ નિયત ઈ પાછી ન આવે અહમ્મઅધમ ને કુણ માણસ કરતા મનુષ્યને અફલા નિષ્ફળ નકામી. જતિ જાય છે. રાઈએ રાત્રીએ ધર્મો ધર્મ કરતા મનુષ્યને સફલા સફળ લાભકારી છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ શા જૈન જ્ઞાન ગીતા ભાવાર્થ – જે જે દિવસે નિર્ગમન થયા તે તે દિવસે ફરીને પાછા આવતા નથી. અર્થાત્ નિષ્ફળ ગયેલા દિવસનું મનુષ્ય ને ફળ કોઈ પ્રકારે સારૂ નિવડતું નથી. અધર્મીઓને તે દિવસે તે કેવળ નિષ્ફબજ જાણવા તેમને દુર્ગતિ સિવાય બીજ રિતે રહેતેજ નથી. તેથી ઉલટું ધમી માણસેના દિવસે સફળ-લાભદાયક જાણવા. એટલે ધમીને જતે કાળ ફળદાયી અને પાપી જીને વખત નકામેજ જાણ. ધમી જીવેને કાળ પરભવે શાતિ દાયક થાય છે. (ઉ૦ અ૦ ૧૪ ગા. ૨૪-૨૫) ૭૪-૭પ. जस्सस्थि मच्चुणा सक्खं, जस्स चत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सोहु कखे सुए सिया । ७६ અર્થ =જરૂOિજેહને છે. મરચુણા મરણસુ સકM મૈત્રી છે, જસ્સા જેને અત્થી. આથી છે. પલાયણું નાસવાની શકિત. જે જે જાણઈ જાણે નવે નહિ મરિસ્સામિ હું મરિશ સેતે હુ નિશૈ. કમેન્ટ ઈ છે. વાંચછે સુએ આગલા કાળે. સિયારા ધર્મ કરીશું, Page #94 -------------------------------------------------------------------------- ________________ - -- શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –હે તાત ! જેને મરણ સાથે મૈત્રિ પ્રીતિ હોય, જેને મરણથી નાસવાની શક્તિ હોય, તથા હું નહિ મરીશ એમ જાણતો હોય તે જ નકિક આગળ ઘડપણમાં ધર્મ કરીશ એમ ઈચ્છે છે. પરંતુ પ્રભુએ કહ્યું છે કે સમય માત્રને પ્રમાદ ન કરે. એટલે મરણ ક્યારે આવશે તે જાણતા નથી જેથી ધર્મ કાર્યમાં મન પરોવવું. ૭૬ वन्तासि पुरिसो रायं, नसो होइ पसंसिओ। माहणेण परिच्चत, धणं मादाउ मिच्छसि ॥ ७७ સર્બ નાં ન તુ सव्वं चावि धणं भवे । सव्वं पिते अपज्जतं, नेव ताणाय तंतव ॥ ७८ અર્થ –વન્તાસિ વમેલા આહારને પુત્ર પુરષ રાય, હરાજન સેટ તે પુરૂષ ના નહિ હોઇ હોય પસં. સિઓ૦ પ્રશંસનીક માહણેણજે ભણી Page #95 -------------------------------------------------------------------------- ________________ થી જૈન જ્ઞાન ગીતા. બ્રાહ્મણે. પરિચતંત્ર છાંડેયે, ધણું ધનને આદાઉ અંગીકાર કરવું. સ સર્વ. જગ જગત. જઈ, જે કદાચીત તુહ તુમ્હારે પિતે હેય સવૅ સવે. ચ૦ અથવા અવિ. કદાચીત ઘણું ઘન ભવે. હેય. અપિ પણ. નેટ તહારી તૃષ્ણ ટાળવાને અર્થે અપજજત અસમર્થ નહિ. તાણાય. ત્રાણ સરણને અથે. તંત્ર તે ધનાદીક તવ. તમને. ભાવાર્થકમળાવતી રાણી પિતાના પતી ખુકાર રાજા પ્રત્યે કહે છે કે-અહો રાજા ! જે પુરૂષ વચ્ચે આહાર ગ્રહણ કરે તે પુરૂષ પ્રશંશા રોગ્ય ન હોય, જે ભણી બ્રાહ્મણે છાંડેલ ધન તે તું ગ્રહણ કરવા ઈચ્છે છે. એ તને યુક્ત નથી. જે કદાચીત સર્વ જગતનું ધન હારે હોય તે પણ તે ધનાદીકથી હારી તૃષ્ણ પુર્ણ કરવા અસમર્થ પણ હે રાજા ! તે ધનાદીક તુને દુઃખથી શરણ ભુત નહિ થાય. ( ઉ. અ. ૧૪ ગા. ૩૮-૩૯) ૭૭-૭૮ मरिहिसि रायं जया तयावा मणोरमे काम गुणे पहाय Page #96 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, एको हु धम्मो नरदेव ताणं, नविज्ts अनमि किंचि ॥ ७९ ॥ जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणिय अहो दुक्खो हु संसारो, નથ શિન્નતિજ્ઞન્તવો || અર્થઃ--મરિદ્ધિસિ॰ મરીશ, રાય૦ રાજા જ્યા જેવારે તયા॰ તે વારે વા॰ અથવા. મણેારમે મનેહર, સુંદર, કામગુણુ કામ ભાગના ગુણને પહાય૦ છેડી, છાંડી. એકકા॰ એકલા. હુ॰ નિશ્ચે ધમ્માધમ નરદેવ હે રાજા. તાણું૦ તારનાર. વિજ૰ નહિ થાય. અનમ્॰ અનેરા, બીજો, ઈહુ॰ આ લેાકને વિષે. એહ. એ. કિચી કાઇ તારણુ સરણ નથી. જમ્મું જન્મનું. દુકખ દુઃખ જરા૦ ઘડપણનું રોગાણુ॰ રાગનુ` મરાણ॰ મરણનું, અહા હું. દુકખા॰ દુઃખનું કારણ સ’સારા॰ સ'સારને જત્થ॰ જ્યાં ક્રિસન્તિ કલેશ પામે જન્તવા॰ જીવ. ભાવાર્થ:રાણી કમળાવતી ઈમુકાર રાજા પ્રત્યે કહે છે કે રાજા ! જ્યારે પણ કામ ભાગના ગુણને Page #97 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૭૯ છીને તું મરીશ ત્યારે નિચે એક ધર્મજ તારણહાર છે. બીજે કઈ ધનાદિક રાજ વિગેરે હે નરદેવ ! એને તારી શકતા જ નથી. વૈરાગ્ય ઉપજવાથી દીક્ષાની આજ્ઞા માગતાં મૃગાપુત્ર પિતાની માતુશ્રી પ્રત્યે કહે છે કે હે માતા ! જન્મ, જરા, મરણ અને રેગનાં દુઃખ સંસારને વિષે જીવને નિચે કલેશકારી છે. (ઉ. અ. ૧૪ ગા. ૪૦ અને ઉ. અ. ૧૯ ગા. ૧૫) ૭૯-૮૦ : जहा गेहे पलित्तम्मि, तस्स गेहस्स जो पहू सार भण्डाणि नीणेइ, असारं अवउज्झइ ॥ ८१॥ एवं लोए पलित्तम्मि, जराये मरणेणय अप्पाणं तारइस्सामि, તમે ગપુજકો | ૮૨ / અર્થ–જહા જેમ ગેહ. ઘર પલિરશ્મિ બળે છે, બળતું થયું તસ્સવ તે ગેહસ્સ- ઘરને જે જે પહ૦ ધણી સાર૦ ઉપગી, કિંમતી, ભડાણી Page #98 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીત બહુ મુલા વસ નઈ છાંડે, રહેવાદે, એવું એ પ્રમાણે લેએ લેકને વિષે. પલિરશ્મિ) બળતો થકે જરાએ જરાથી મરણ મરણે કરી ય૦ વળી. અપાણે પોતાના આત્માને તાર ઈસ્લામિ, તરીશું. તુoભેહિ તમારી અણુમત્રિએ અનુમતિ આપવાથી. ભાવાર્થ-જેમ કે ઘર બળે છે ત્યારે તે ઘરને ધણી બહુ મુલી સારી વસ્તુ કાઢે છે, ને નકામા જેવી વસ્તુઓ રહેવા દે છે. તેમ આ લેક જરા ને મરણ કરી બળે છે. તેમાંથી મારે આત્મા તમારી દીક્ષા લેવાની અનુમતી મળવાથી તારીશ (ઉ. અ. ૧૯ ગા. ૨૨-૨૩-૨૪) ૮૧-૮૨ अध्धाणं जो महन्न तु, अप्पाहिजो पवझइ गच्छतो सो दुही होइ छहा तण्हाए पीडिओ ।। ८३ ॥ एवं धम्म अकाउणं जो गच्छइ परंभव गच्छन्तो सो दुही होइ વાડી રે વીડિયો |૮૪ Page #99 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન જ્ઞાન ગીતા. अद्धाणं जो महन्तं तु, सपाहिजो पवझर गच्छन्तो सो सही होइ, જુહા તજ્ઞા નિર્વાણો | ૮૧ || एवं धम्मं पिकाउण जो गच्छइ परंभवं गच्छन्तो सो सही होइ અલ્પ મેચને ।। ૮૬ ।। અથઃ—અદ્ધાણું૦ ૫થને, મુસાફરીમાં. જોક જે મહન્તં મોટા પથને વિષે તુ॰ વળી. અપાહિશે ભાતા વિના પવઈ અંગીકાર કરીને ગચ્છન્તા જતા સા॰ તે દુહી દુઃખી હાઈ॰ હાય ધ્રુહા તણ્ડાએ ક્ષુધા અને તૃષાએ. પીડિઆ પીડાય એવં એ પ્રમાણે ધમ્મ ધ, અકાણું ન કરવાથી ગચ્છઈ જાય પરભવ૦ પરભવને વિષે વાહી વ્યાધી ગેહી રાગ વડે કરી પીડાય. સપ્ાહિજો ભાતા સહીત. સુહી॰ સુખી. વિવઝીએ ભુખ તરસને વતા અપિ॰ પણુ. કાણું ધ કરવાથી. જો॰ જાય પરભવને વિષે જાય. ગચ્છતાં 0 0 ૐ 2 ૧ Page #100 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. જતો થકે સુખી હોય. અપૂ૦ અલ્પ કમેન્ટ કર્મ અવેય અશાતા વેદની રીત. ભાવાથ–જેમ કેઈ પુરૂષ મોટા પંથને અંગીકાર કરીને ભાથા વિના જાય ને સુધા અને તૃષાના દુખે પીડાય તેમ ધર્મ ન કરવાથી જે પરભવને વિષે જાય તે વ્યાધીને રોગના દુખથી પીડાય તેજ પ્રમાણે જે કઈ પુરૂષ મેટા પંથને અંગીકાર કરીને ભાતસહીત જાય, તે ક્ષુધા અને તૃષાના દુઃખથી મુક્ત થઈ સુખી થાય. તેવી રીતે જે જીવ ધર્મ કરીને પરભવને વિષે જાય તે અસાતા વેદની કમરહિત અલ્પ કમી સુખી થાય (મરૂદેવી માતાની પેર) (ઉ. અ. ૧૯ ગા. ૧૯ થી ૨૨) ૮૩ થી ૮૬ इति श्री बोध प्रकरण संपूर्ण. Page #101 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અથ શ્રી અનિલ્સ પ્રાપ (૨૨) इह जीविए राय असासयम्मि, धणियंतु पुण्णाइ अकुबमाणो । सेसोयइ मच्चु मुहोवणोए, धम्म अकाउण परम्मि लोए । ८७ ।। અર્ધા–ઈહ એ જીવીએ. જીવતર રાય કે રાજા અસાસયમિ. અસાસ્વત છે. ધણિયે, અતિશે તુ પુર્ણ પુણાઈ, પુણ્યને અકુબ્રમાણે ન કરનાર સેવ તે સોય છે. પશ્ચાતાપ કરે મચુર મર ને મુહબ મુખે ઉવણુએ પહોંચે તે શકે. અકાઉણું ધર્મ ન કરવાથી પરશ્મિટ પર એક લેકને વિષે. ભાવાર્થ – હે રાજન ! એ જીવતર અસાધતુ છે. તેથી ઘણું પુન્યને ન કરવાથી અને ધર્મને પણ ન કરવાથી તે જીવ મરણને મુખે પહોચતે થક પરભવને વિષે પણ પુર્ણ પશ્ચાતાપ કરશે. (ઉ. અ. ૧૩ ગા. ૨૧) ૮૭ जहेह सीहो वमियं गहाय, पच्चू नरंनेइहु अन्तकाले; Page #102 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. न तस्स माया व पिया व भाया જાણ્િ સમાં સદ્દરા મન્તિ !! ૮૮ न तस्स दुक्खं विभयन्ति नाइओ नमित्तग्गा नसुयान बंधवा एको सयं पच्चणु होइ दुक्खं कत्तारमेव अणुजाई कम्मं ॥ ८९ ॥ चेच्चा दुपयंच चउप्पयंच खेत्तं सिंहं पण धनंच सव्वं कम्बीओ अवसो पाइ Q परंभवं सुंदर पावगंवा ॥ ९२ ॥ અજહું જેમ હિટ એ લાકને વિષે. સિહ સિંહ ૧૦ પૂણુ`. મિય॰ મૃગ ગહાય॰ લઈ જાય મન્ચુ॰ મરણની સમીપે નર૦ મનુષ્યને નેઇ પડાંચાડે. હુ॰ નિશ્ચે, અન્તકાલે॰ છેવટે. મરણ વખતે. ન॰ નહિ તસ૰ તેની માયા॰ માતા. વ. અથવા પિયા પિતા ભાયા ભાઈ કાલમ્મિ૦ કાલને વિષે તમ્મ॰ તે સહરા૰ દેણદાર ભવતિ॰ હાય દુકખં દુઃખને વિભયન્તિ॰ વહેંચી લે. નાઇ મિત્તવગા૰ મિત્રવર્ગ. સુયા॰ બેટા નાતવાળા મધવા ભાઈ Page #103 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા. એકકા॰ એકલા સય॰ પોતે પચ્ચણું હાઇ॰ ભગવે. કત્તાર’૦ કર્મના કરણહાર. એવ॰ એમ અણુજાઈ કેડેજાય કમ્મ’૦ કમ ચેચ્ચા છાંડી દુપય૰ મનુષ્ય. ચ વળી. ચઉપય.... ચાર પગવાળાં પશુ. ખેત્ત જમીન ગહં ઘર ધણુ॰ પૈસા. ધન્ન૦ અનાજ. સવ્વ સ, સકમ્મીએ પાતાનાં કર્મ અને જીવ અન્ન. અવસા॰ પવસ થકે. પયાઇ જીવને. પર પર-ભવભવને વિષે. સુદર॰ સ્વર્ગાદીક. ભલાં 'ન્ય તે, પાવગ॰ ભુડાં કતવ્ય તે, નરકાદિકને વિષે જાય. વા. અથવા. ભાવાર્થ:— આ લોકને વિષે જેમ સિહુ મૃગને લઇ જાય છે, તેમ અંતકાળે કાળ માણસને લઈ જાય છે. ત્યારે તેને નિશ્ચે માતા પીતા કે ભાઈ આયુષ્યના ભાગ દેઈ શક્તા નથી; એટલે જીવતા રાખી શકે નહિ. તેના દુઃખને નાતીલા, મિત્રવગ, દીકરા કે ભાઇ વહેંચી ન લે, તે પોતે એકલેાજ દુઃખ ભાગવે કારણ કે કર્માંના કરનારની પાછળજ કમ` જાય છે. દ્રુપદ, ચઉપદ, ક્ષેત્ર, ઘર, ધન અને ધાન્ય છાંડીને પોતાના કર્મને વશ થઇને જીવ પરભવે સારીયા માઠી ગતીએ જાય. એટલે શુભ કમ કરેલાં હાય Page #104 -------------------------------------------------------------------------- ________________ 4 શ્રી જૈન જ્ઞાન ગીતા. તે સદ્ગતીએ જાય અને અશુભ કમ કરેલાં ડાય दुर्गतीने विषे लय ( G. . १३ . २२-२३ - २४ ) ८८-८९-९० कुसग्गे जहओस बिन्दुए, थोत्रं चिट्ठर लम्बमाणए एवं मणुयाणं जीवियं, समयं गोयम मापमायए ।। ९१ ।। ss रियम्मि आए, जीविre बहु पच्च वोयए विहुणाहिरयं पुरे कडं, समयं गोयम मापमायए ।। ९२ ।। अरई. गण्डं विसुइया आर्यका विविहा फुमन्तिते विess विद्धंस ते सरीरयं, समयं गोयम मापमयाए । ९३ । वोच्छिन्द सिणेह मप्पणी, कुमुयं सारइयं व पाणियं सवसिह वज्जिए समय गोयम मापमाय ॥ ९४ ॥ Page #105 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અઃ—દુસન્ગે ડાભની અણીને વિષે. જહેવ જેમ એસ ઠારનુ ખિજ્જુએ ટીપુ થાવ'॰ થાડા ચિઠ્ઠઈ રહે. લમ્બ માણુએ હાલ તે થી એવ’૦ એ પ્રમાણે મયાં મનુષ્યનું જીવિય૰ જીવતર સમય સમયના ગાયમ૦ ગાત્તમ મા॰ ના પમાયુએ॰ પ્રમાદ કરવા. ઇઇ૦ એણી પેરે ઇત્તરિયસ્મિ ઘેાડા આ એ॰ આયુષ્યને જીવિયએ જીવતરને મહે પચ્ચ વાયએ ઘણું દુઃખ છે. વિહુણાહિ ટાળે ર૦ રજ પુરે પૂર્વ કડ૰ કૃત્યને, કમને અરઇ ઉદ્વેગ. અણ્ણ’૦ ગુમડાં વિસુઈયાર અજીણુ આકા તત્કાલ મરણ થાય એવા રાગ વિવિહા॰ જુદા જુદા પ્રકારના પુસન્તિ *સે, તે તુજને વિહડઇવ જીવરહિત થઇ પડે. વિદ્ધ સઇ વિનાશ પામે તે તારૂ સરીરય’૦ શરીર. વચ્છિન્દ ટાળી સિણેહમૂ॰સ્નેહને અપર્ણા આત્માને મું૦ કમળને, સારઇય૦ શરદરૂતુનું. પાણીય॰ પાણીને છેડીને ઉપર રહે, સ૦ તેમ સ૧૦ બધાં સિણેહ સ્નેહ વજ્જીએ૦ વજે. ભાવાઃ—જેમ ડાભની અણીપર ઠાર બિન્દુ પવનથી હાલતા થકેા ઘેાડીવાર રહે છે, તેમ મનુષ્યનું આયુષ્ય જાણી હું ગાતમ! સમય માત્રને Page #106 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા, પ્રમાદ ન કર. આ ચેડા કાળનું જીવનું આયુષ્ય તેમાં પણ બહુ દુઃખ છે. માટે તે પૂર્વ કર્મ રજને ટાળીને હે ગતમ! સમય માત્રને પ્રમાદ ન કર ઉદ્વેગ, ગુમડાં, અજીર્ણ અને આતંકદીક જુદા જુદા પ્રકારના રે તારા શરીરને વિનાશ કરશે માટે હે ગતમ! સમય માત્રને પ્રમાદ ન કર. જેમ કાદવમાંથી ઉત્પન્ન થયેલ પંકજ (કમળ) શરદ રૂતુમાં પાણીથી વિલન રહે છે ત્યારે જ સવને શોભા આપે છે. અને વર્ણ, રસ, ગંધ સ્પર્શ વિગેરે સહીત હોય છે. તેથી ઉલટું પાણીની અંદર રહેવાથી દુધમય થાય છે, તેમ આ જીવ ભેગરૂપી અશુચીમાંથી ઉત્પન્ન થયેલ છે અને તે કામગાદિથી વિરકત થવાથી ઉચ્ચ શ્રેણીને જીવ થાય છે. અને તેજ મનુષ્ય તે અશુચી રૂપી કાદવમાં પડવાથી નીચ કમ બાંધે છે. અર્થાત્ નીચ ગતીએ જાય છે માટે એમ જાણી સમય માત્રને પ્રમાદ કર્યા સિવાય રાગ, દ્વેષ, કામ, ભેગ વિગેરે છાંડવા (ઉ. અ. ૧૦ ગા. ૨-૩-૨૭-૨૮) ૯૧ થી ૯૪. दुल्लहे खलु माणुसे भवे चिर कालेण विसच पाणिणं Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. गाढाय विवाग कम्मुणो समयं गोयम मा पमायए ॥ ९५ અથ–દુલહે. દુર્લભ, ખલુ નિચે. માણસે૦ મનુષ્યને. ભવે. ભવ ચિરકાલેણ ઘણા કાળે વિ. વિશેષ સવ૦ સર્વ પાણીણું ૨ પ્રાણીને ગાઢા આકરા ય. વળી વિવાળ ઉદય કમ્મણે કર્મ ભાવાર્થ –ઘાર કર્મના ઉદયે કરી સર્વ જીને ઘણુ કાળે પણ મનુષ્યભવ પામ દુર્લભ જ છે તેથી હે ગતમ! ધમ કર્યામાં નિમગ્ન રહિ સમય માત્રને પ્રમાદ ન કરીશ. (ઉ. અ૦ ૧૦ ગા. ૪) ૫. अचेइ कालो तूरन्ति राइओ नयावि भोगा पुरिसाण निच्चा । उविच भोगा पुरिसं चयन्ति दुमं जहाखीण फलंव पक्खो ॥ ९६ जइ तसि भोगे चइई असत्तो अज्जाइ कम्माइ करेहि रायं थम्मे ठिओ सच पयाणु कम्पी तोहोहिसि देवो इओ विउव्वी ।। ९७ Page #108 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અથ–અચેઈ ઉતાવળે જાય છે. કાલે કાળ તૂરતિ શીધ્ર. રાઈઓ રાત્રી ના નહિ થ૦ વળી અવિપણ ભેગ.૦ ભેગ પુરિસાણ, પુરૂવને નિવા. નિત્ય ઉવિચ૦ આફણીએ પુરિસ, પુરૂષને ચયન્તિ તજે દુમં૦ વૃક્ષને જહા જેમ ખીણ ફલં ફળરહિત પંકખીપંખી. જઈજે. તં તુ સિતે ભેગે ભેગને ચઈઉં છાંડવાને અસત્તા અસમર્થ અજજાઇ. આર્ય કન્માઈ, કમને કરેહી કરે રાયં રાજા ધર્મો ધર્મને વિષે. ઠિઓ. રહ્યા. સવ- સર્વ પયાણું જીવની કમ્પી દયાને પાલણહાર તે તે. હેફિસિટ થઇશ. દેવે દેવતા ઈઓ એ મનુષ્યભવ થકી. વિવિ. વિક્રય શરીરવાળો. . નાવા–આયુષ્યની રાત્રીએ શીધ્ર જાય છે. એટલે આયુષ્ય ક્ષણે ક્ષણે ઘટે છે. વળી કામ ભેગ. પણ મનુષ્યને નિત્ય (શાશ્વતા નથી, માટે જેમ ફળ રહિત ઝાડને પંખી તજે છે તેમ મનુષ્યને કામ ભાગ આફણીએ-પરાણેતજે છે. હે રાજા ! જો તું કામ ભેગ ને છાંડવાને અસમર્થ હોય તે તું આર્ય–સારાં -ઉચ્ચકર્મ અંગીકાર કર; ગૃહસ્થાશ્રમમાં રહીને ધર્મ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કરીને સર્વ જીવ પ્રત્યે આત્મવત સર્વ મૂતે ૫ ના સિદ્ધાંત શુધ્ધ અંતઃકરણથી ભણી સ` જીવની દયા પાળીશ તે આ મનુષ્ય ભવથી ચવીને વિક્રયશરીરવાળા દેવ થઇશ. એ પ્રમાણે ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે.. ( ઉ, અ. ૧૩ ગા, ૩૧. ૩૨ ) ૯૬-૯૭. तओतेणज्जिए दब्बे, दारेय परिरक्खिह किलन्तिने नरारायं, हट्ट तुट्ठ मलङ्किया ॥ ९८ तेणावि जंक कम्मं, सुहंवा जइबा दुहं कम्मुभा तेण संजुत्तो गच्छइ उ परंभवं । ૨૨. અથઃ- તમે તે ઘણી સુવા તે વાર પછી. તેજિએ ઉપાર્જ્યો. દવે૦ દ્રવ્યના ધણી ખીજા થાય. દારે સ્ત્રીની પરી॰ ઘણી રકિખએ૰ રક્ષણ કર્યુ હાય. કીલન્તિ તે ક્રીડા કરે. અને અનેરા નરા૦ નર સાથે રાય’૦ હે રાજન. હુડ્ડ॰ હર્ષ સહિત. તુઝુ॰ અંતરંગ પ્રીતિ સહિત, અલકિયા અલંકાર તે॰ મુએ અવિ॰ તેણે પુરૂષ, જ૦ જે કય′૦ કીધાં કમ્મ’૦ કમ' સુહ ́ શુભ વા॰ અથવા. દુષૅ અશુભ ક સુણા॰ કર્યાં તેણુ॰ તે સનુત્તા સહિત. ગચ્છઈ જાય ઉ વળી પરભવ પરભવે Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –હે રાજા! તેનું ઉપાર્જન કરેલું દ્રવ્ય તેના અવસાન પછી બીજા ભેગવે વળી ધણીથી રક્ષણ કરાયેલી રહી તેના અલંકારે પહેરી અંતરંગ પ્રીતિ અને હેત સહીત અને પુરૂષ સાથે ક્રિીડા કરે એટલે કામ ભેગ ભેગવે, તે પુરૂષે જે શુભાશુભ કમ કીધાં તે કમ સહિત પરભવને વિષે તે પુરૂષ જાય. (ઉ. અ ૧૮ ગા. ૧૬-૧૭ ) ૯૮-૯૯ माणुसत्ते असारम्मि, वाहि रोगाण आलए जरामरण पत्थम्मि खणंपि न रमामहं ।' १०० जरामरण कन्तार चाउरन्ते भयागरे मये सोढाणि भिमाणि जम्माणि मरणाणिय ॥ १०१ અર્થા–માણસત્તા માણસપણને વિષે. અસારશ્મિ, અસાર વાહીવ્યાધી ગાણ રેગનું આલએ ઘર જરા ઘરડપણ. મરણ મરણ. ઘસ્થગ્નિવ ગ્રહ્યું છે. ખણું૦ ક્ષણ અપિ. વળી. Page #111 -------------------------------------------------------------------------- ________________ , . જૈન જ્ઞાન ગીતા. નરમામ્ તિનાસુ આરામ ન પામુ અહું હુ કન્તારે અટવીને વિષે. ચાઉરસ્તે ચારગતિ રૂપ. ભયાગરે ભયને માગાર મઐ૦ મે સે ઢાણી ભાગવી ભીમાણી અતિદ્ર વેદના જમ્માઇ॰ જન્મ, મર ણાણી મરણની. ભાવાર્થ :—( મૃગાપુત્ર પેાતાની માતા પ્રત્યે કહે છે ) આ અસાર મનુષ્ય પણાને વિષે હું ક્ષણ માત્ર સુખ પામતા નથી. કેમ કે તે વ્યાધીને રાગનું ઘર જરામરણે કરી ઘેરાયેલુ છે, આ થાર ગતી રૂપ ભયાગાર ભયાનક અટવીને વિષે મેં જન્મ મરણની અતી રૌદ્ર વેદના ભાગવી, ( ઉ. અ. ૧૯ ગા. ૧૫ ૪૭) ૧૦ -૧૦૧ इति श्री नित्य प्रकरण संपूर्ण || અન્ય શ્રો. માત્મા કરન ! ( Ŕ૪) अप्पाचे व दमेयव्त्रो अप्पाहु खलुदुद्दमो अप्पादन्तो सुही होइ आस्सलोए परत्थय ॥ १०२ Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. वरं मे अप्पा दन्तो संजमेण तवेणय माह परे हि दम्मन्तो बन्धणेहिं वहिय ॥ १०३ અર્થ: અપ્પા આત્મા ચ૰ અને એવ૦ એ પ્રકારે દમેચ૦ દમવા અવ્વા આત્મા હુ॰ જે ભણી ખલુ નિશ્ચે દુદમા॰ દમતાં દોહીલા દતા દમતે સુહી સુખી હાઇ હાય અસ્મિલાએ॰ આ લોકને વિષે. પરલાએ૰ પર લેાકને વિષે. ૨૦ વળી, વર૦ પ્રધાન મે મને સ’જમણુ સજમે કરી તવેણુ॰ તપે કરી, મા॰ રખે અહું હું' પરે હિ॰ પર થકી. ક્રમન્તે દમાઉ. અ ણેહિ મધને કરી. વહેહિ વધે રી. ભાવાથ—સજમ અને તપે કરી આત્માનુ દમન કરવું તે સથી એષ્ટ છે, આત્માનુ દમન એટલે મનેાખળ ( મન ઉપર કાબુ મેળવવા તે ). મનોબળ રાખવું તે દુષ્કર છે. અઘરા કામમાં તેહ મેળવનાર મનુષ્ય ઇલાક તથા પરણેાકમાં યશસ્વી તેમ ઘણેાજ સુખી થાય છે, આત્મા પરવશ પડયાથી તેના ઉપર કાઇના બંધન કે વર્ષથી દમન થાય તે તે ખરેખર્ આત્માનું દમન ન કહેવાય મતલબ કે આત્મા પર Page #113 -------------------------------------------------------------------------- ________________ મા જૈન જ્ઞાન ગીતા, વશ પડવાથી તેને જે જે પ્રકારનાં બંધન દુ:ખ અશાતા વિગેરે ઉપજે તેથી કમ ખપે નહિ, પરંતુ મનને સચાટ સયમમાં રાખી આત્માને ક્રમવા તેજ श्रेयष्५२ छे. उ. २५.१.१५ -१: ) १०२ - १०३ ૯૫ अप्पा नइ वेयरणो, अप्पा में कूड सामलो अप्पा काम दहा घेणू, अष्पा मे नन्दणं वणं ॥ १०४ ॥ अप्पा कत्ता विकत्ताय, दुक्खाणय सुहाणय अप्पामित्तममित्तंच दुप्प ट्ठिय सुपट्टिओ ॥ १०५ ॥ नतं अरी कण्ठ छेत्ता करेइ जंसे करे अप्पणिया दुरपया सेनाहइ मच्चुमुहं तुपत्ते पच्छाणु तावेणदया विहूणो ।। १०६ ।। અર્થઃ—અપ્પા. આત્મા તે નઇ નદી-વેયરણી૦ શ્વેતરણી. મૈ॰ મારા કુડે સામલી॰ દુઃખનું આપનાર Page #114 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા એવું વૃક્ષ. અમ્પા૦ આત્મા કામ દુહા ઘેણું મન વાંછીત સુખ આપનાર ગાય. નંદણું વર્ણ૦ નંદન વનની પેરે આનંદકારી. મે મારે કત્તાવ કરનાર, કર્મને કરનાર વિકતા કર્મને ટાળનાર દુકખાણું દુઃખન કરનાર સુહાણું સુખને કર્તા મિત્ત અમિત્તે મિત્રને શત્રુ કરે છે. દુઠિયં ભુંડે આચારે રહ્યા સંપઠ્ઠિઓ, રૂડે આચારે રહે. નત'- તે સમકીત રૂ૫ રાવત વ્યને લુંટનારા તંત્ર તે અરીવ દુશ્મન કઠછેત્તા, ગળાને કાપનાર કરેઈડ કરે જેટલું સેવ તે અપણિયાર આપણે આત્મા દુરપયાભુંડા આચારને ધણી. સેતે નાહઈ જાણશે. મચ્છુ મુ. મરણના મુખે તુવે ત્યારે પત્તે પહોંચે પછાણુતાણવ પશ્ચાતાપ કરે. દયા વિહૂણેદય રહિત. ભાવાર્થ–મેટાં કૃત્ય કરવાથી આપણે આત્મા વૈતરણી નદીના દુખને આપનાર તથા ફૂડ સામલી વૃક્ષના દુખને દાતાર છે. પણ સારાં કૃત્ય કરવાથી તેજ આત્મા મનવાંછીત સુખ આપનાર ગાયના જે, તથા નંદન વનના સુખને આપનાર આનંદકારી છે. સુખને કર્તા, દુઃખને કર્તા, કર્મ કરનાર કર્મને ટાળનાર, મિત્રને શત્રુ કરનાર, શત્રુને મિત્ર Page #115 -------------------------------------------------------------------------- ________________ ત્રા જૈન જ્ઞાન ગીતા. કરનાર, ભુંડા આચારે રહેનાર અને સારા આચારે રહેનાર તે આ આત્મા છે. ગળાને છેદનાર દુશ્મન જે અનર્થ ન કરે તે ભુંડા આચારને ધણી આપણે આત્મા કરે છે. તેથી તે દયાવિનાને મરણના મુખે પહેઓ તે વારે પશ્ચાતાપ કરશે. મતલબ કે આત્માજ સર્વ સુખ, દુઃખ, પુણ્યને પાપ, સારૂ, ખેટુ વિગેરે કરે છે માટે આત્માને સારા રસ્તે ચલાવ જેથી આ ભવને પરભવમાં સુખ મળે (ઉ. અ૦ ૨૦ ગા, ૩૬-૩૭-૪૮) ૧૦૪-૧૦૫-૧૦૬. एगप्प आनिए सतू फसायाइन्दियाणिय ते जिणित्ता जहानायं, विहरामि अहं मुणी ॥ १०७ અર્થ-એ ગ૫૦ એક આત્મા. અજીએ અણુછે. સત્ શત્રુ છે કસાયા કષાય. ઇન્દિયાણું પાંચને કષાયાદિક ઈન્દ્રિ છરિતા છતી જહાજેમ નાયં, ન્યાય વિહરામિડ વિચરૂ છું અહં. હું મુણી મુની. ભાવાર્થ-ૌતમસ્વામી કેશીસ્વામી પ્રત્યે કહે છે કે મનની દુષ્ટ પ્રવૃત્તિ રૂપ એક આત્મા અણછ Page #116 -------------------------------------------------------------------------- ________________ श्री न जाना तापाथी ४पाय (ोध, भान, भाया न सोस) अने. પાંચ ઈક્રિઓ વિગેરે સર્વ શત્રને જીતીને જેમ જેમ શાશનને ન્યાય છે તે ન્યાયે કરી છે મુની ! હું विय३ छु. (3. 240 २3 1. 3८) १०७ जो सहस्सं सहस्साणं, संगामे दुजए जिणे। एगो जिणेज अप्पाणं एससे परमो जओ ॥ १० ॥ अप्पाणमेव जुज्झाहि, किं ते जुज्झेण बज्झओ अप्पाण मेव मप्पाणं, जइत्ता सुह मेहए ॥ १०९ ॥ पंचिन्दियाणि कोहं, माणं मायं तहेव लोहंच दुजयंचेच अप्पाणं, सत्वंअप्पे जिए जियं ॥ ११० ॥ ..' मथ:-०२ सरस २ सहस्सा સહસ્ત્રગણ, દશલાખ. સંગામેત્ર સંગ્રામને વિષે Page #117 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. દુજજએદેહીલે, કઠણ છણે જીતે એનં. એક છણેજ જીતે અપાયું. આત્માને એસ. એ આત્માને જીતનારે સે. તેનાથી. પરમ ઉત્કૃષ્ટ જાઓ. જયવંત. અષાણુમેવત્ર આત્માનીજ સાથે જુઝાહિ૦ યુદ્ધ કરે કિં. કેમ, શા માટે, તે તે ઝેણ૦ સુધે બઝઓ૦ બાહેર અપાયું જ્ઞાનરૂપ આત્માને જઈ ત્તા છતી સુહમા સુખને એહએ. પામે પંચિન્દિયાણિ પાંચ ઇંદ્રીઓને. તહેવા તેમજ કેહં. કોધને માણું માનને માયં માયાને લેહં લેભને દુજજયં૦ દુર્લભ એવં એમ અ૫ાણું આત્માને સવં૦ સઘળુ મિથ્યાતાદીક અપે. આત્માને જીએછતે જયં, જીત્યું. ભાવાર્થ –-નમી રાજા શકેન્દ્ર પ્રત્યે કહે છે કે દશલાખ સુભટને સંગ્રામમાં જીતવા દહીલા છે. તે પણ એક વાસુદેવ જીતે છે તેથી પણ ઉત્કૃષ્ટ જયવંત જે પિતાના આત્માને જીવે છે તેને જાણ કેમકે આપા ને જીત બહુજ દુષ્કર છે, જે પિતાના આત્મા સાથે યુદ્ધ કરે છે તેને બહાર યુદ્ધ કરવાની શી જરૂર? કેમકે જ્ઞાનરૂપ આત્માએ Page #118 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કરી ક્રોધાદીક આત્માને જીતીને મેાક્ષનાં સુખ પામે. પાંચ ઇંદ્રિ મિથ્યાત્વ, અવૃત, ક્રોધ, માન, માયા, તેમજ લેાભ એવા દુરાચારી આત્મનિ જીતવા બહુજ દુકકર છે. તેથી તેવા આત્માને જેણે જીત્યે તેણે સ જીત્યું. મતલબ કે મન કમજે રાખવુ બહુજ કઠણુ છે તે જેણે કખજે કર્યુ તેણે સરવે જીત્યાં એમ સમજવું. ( ઊ. નમીરાજ રૂષીને ઇંદ્ર ઢગાવવા આવ્યા હતા પણ કોઈ રીતે તે ડગ્યા નહિ તા છેવટે માક્ષ પહેાંચ્યા. ) ( ઉ. અ. ૯ ગા. ૩૪ થી ૩૬ ) ૧૦૮ થી ૧૧૦. अप्पा अरिहोइ अण वठियस्स, अप्पा जसा सीलमउ नरस्स ૧૦૦ अप्ना दुरप्पा अण वठियस्स, अप्पा जियप्पा सरण गहय ।। ११५ ॥ અથ—અપ્પા આત્મા અરિ દુશ્મન હાઈહાય અણુવયિરસ॰ અસ્થીર ચીત્તવાળા તે ધમ થી ડગે. જસા૦ જશવાળા સીલ॰ ભલેા આચાર મ મૃદુ જીણવાળા નરસ૦ મનુષ્ય દુપ્પા ખાટા આત્મા જીયા॰ આત્માને જેણે જીત્યા. સરણ ગૃહય૰ શરણ ગ્રહે. Page #119 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. ૧૦૧ ભાવાર્થ –આત્મા જ પિતાના અજ્ઞાને કરી પિતાને વેરી થાય છે. અસ્થીર મનને ઘણું વૃતથી પડે છે. (કુંડરીકની પેરે) જ્ઞાને કરી મનુષ્ય ભલા આચારવાળે થાય છે. (સીતા સૈપદીની પેરે) અજ્ઞાનેકરી દુરાચારી પણ આત્માન થાય છે જેથી પાંચે પ્રમાદે કરી (મિથ્યાત, અવૃત, પ્રમાદ, કષાય, અશુભવિચાર) જીવ દુર્ગતિમાં જાય છે. જ્ઞાનેકરી આત્મા પિતે મિક્ષ ગતિમાં જાય છે? નમીરાજાની પેરે.) ૧૧૧ इति श्री आत्मा प्रकरण संपूर्ण ॥ છે અથ શ્રી વ્રહ્મ વવાઝ છે सद्दे रुवे य गन्धे ग, रसे फासे तहे वय; पंच विहे काम गुणे, निच्चसो परिवज्जए ॥ ११२ ॥ कुइयं रुइयं गीयं सहभुत्ता सियाणिय; . पणोयं भत्तपाणं च अइमायं पाण भोयणं ।। ११३ ।। Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ-સહે. મને હર શબ્દ રૂ. રૂપ ગળે ગધ રસે. રસ ફાસેટ ફરસ, સ્પર્શ. તહેવટ તેમ પંચવિહે. પાંચ પ્રકારના કામ ગુણે કામના ગુણને નિચેસ સદાય પરિવજએક તજે, સર્વથા વર્ષે કુઈયંત્ર કેયલના જે શબ્દ રૂઈયં રૂદન કરવું, રેવું, ગીય ગીત સહ૦ સાથે મુત્તા ભેગા જમવું સિયાણિ એક શય્યા એક આસન પણીયંત્ર પ્રણિત, સરસ આહાર ભત્ત પાણું૦ ભાત પાણું. અઈમાયં અતિ માત્રામાં પાણું પાણી. લેયર ભોજન સ્ત્રીસહ બેસી વજે. ભાવાર્થ –મનહર શબ્દરૂપ, ગધે, ફરસ તેમજ પાંચ પ્રકારના કામ ગુણને સાધુ સદાય સર્વથા જે પ્રત્યેક બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય પાળવા અર્થે કેવું વર્તન રાખવું જોઈએ તે કહે છે. ૧ બાચારી સ્ત્રી, પુષ, નપુંસક આદી રહેતા હાય તેવા સ્થાનકથી વિરક્ત રહે, ૨ મનનને પ્રિય એટલે વિષય વાસનાને ઉદભવ થાય તેવી શકી બધી વાર્તાલાપ ન કરે અથવા ન સાંભળે. ૧ જીઓની સાથે બીલકુલ પરીચયમાં આવે નહિ. Page #121 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા ૧૦૦ ૪ સ્ત્રીઓનાં અંગોપાંગ ધારી ધારીને નિરખે નહિ. ૫ મધુર કેયલ જેવા શબ્દ કરી વિગ રૂદન કરે નહિ અથવા સાંભળે નહિ તથા શૃંગારીક કાવ્ય વાંચે તથા સાંભળે નહિ. ૬ સ્ત્રીની સાથે એકાસને બેસવું તથા જમવું નહિ. ૭ રાજપડ–-વિષય વર્ધક આહાર પાણીનું જમવું નહિ. ૮ અત્યાહાર કરે નહિ. (ઉ. અ. ૧૬ ગા. ૧૦-૧૨) ૧૧૨–૧૧૩ गत्त भूसण मिटुंच काम भोगाय दुज्जया नरस्सत्त गवे सिस्स विसंताल उडं जहा ॥ ११४ दुज्जए काम भोगेय निच्चसो परिवज्जये संका थाणाणि सन्चाणि वज्जेज्जा पणिहाणवं ॥ ११५ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શ્રી જન જ્ઞાન ગીતા, અર્થા–ગત્ત શરીરની ભૂસણું. વિભૂષાણુ ઈકૃમ મનવંછીત કામભેગા શબ્દાદિક કામગ દુજયા જીતવા દેહીલા નરસ્સ. મનુષ્યને અત્ત, આત્માના ગસિસ્સવ ગવેખીને વિસં. ઝેર તાલઉર્ડ તાલપૂટ જહા જેમ. દુજજએ જીતવા દુર્લભ નિચ્ચ નિત્ય પરિવજયે વજે સંકા શંકાના થાણાણિક સ્થાનક સવાણિ૦ સર્વ વજેજા, વજે પાણીહાણવં૦ એકાગ્ર ચીત્તના ધણી, સર્વ બ્રહ્મચર્ય વતું. ભાવાર્થ –(ઉપર કહ્યા તે આઠ ઉપરાંત) ૯ મનવંછીત શરીરની શોભા અને ૧૦ (પાંચ પ્રકારના શબ્દાદિક) કામગ, આદશે બેલ આત્માના ગવેષી મનુષ્યને તાલપુટ ( ઘણું જ ઝેરી ) ઝેર જેવા છે. માટે સાધુથી છતાય નહિ એવા પાંચ પ્રકારના કામ ભેગ અને સર્વ પ્રકારનાં શંકાનાં સ્થાનક તેને પણ સદાય વજે, કેમકે જે તે પ્રમાણે ન વર્તે એટલે શંકા ઉપજે તેવા સ્થાનમાં રહે તે લેકેને તેના બ્રહ્મચર્યમાં વહેમ પડે. એટલું જ નહિ પણ વખતે પિતે પણ શીયળથી ભ્રષ્ટ થાય માટેજ ઉપરના દશે Page #123 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. બેલને સાધુ પુરૂષે ત્યાગ કરે એજ ઉત્તમ છે. (ઉ. અ. ૧૬ ગા. ૧૩–૧૪) ૧૧૪-૧૧૫, दिव्य माणुस तेरिच्छे जोन सेवइ मेहुणं मणसा काय वक्केणं तं वयं बूम माहणं ॥ ११६ અર્થ –દિવ૦ દેવ માણસ. મનુષ્ય તેરિચ્છ તિર્યંચ સંબંધી જે જે નવ નહિ સેવઈ. સર્વે મેહણું૦મથુન મણસા મનવડે કાય કાયા વકેણું વચન તંત્ર તેને વયં- અમે બૂમ કહીએ. માહણું બ્રાહ્મણ. ભાવાર્થ-દેવ, મનુષ્ય અને તિર્યંચ સાથે મન વચન અને કાયા એ કરી જે મૈથુન ન સેવે તેને હું બ્રાહ્મણ કહું છું. મતલબ કે સર્વથા મન, વચન અને કાયાથી જે બ્રહ્મચર્ય પાળે છે તે જ બ્રાહ્મણ સાધુ કે બ્રહ્મચારી કહેવાય છે. એમ જયઘોષ મુની વિજયઘોષ પ્રત્યે કહે છે. ૧૧૬. जहा बिराला वसहस्स मूले.. नमसगाणं वसही पसत्था Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રી જૈન જ્ઞાન ગીતા. एमेव इत्थी निलयस्स मज्झ न बम्मयारिस्स खमो निवासो ॥ ११७ અથઃ—જહા૰ જેમ મિરાલા વસહસ્સ૰ ખીલાડાના વસવાના સ્થાનકને. મૂલે સમીપે, પાસે. મૂસગાણું ઉદરને વસહી. વસવાને. પસત્થા॰ સારી નહિ. ખરાબ. એમેવ॰ એ પ્રમાણે. એ ૠાંતે ઇત્થી સીના નિલયમ્સ રહેવાનાં ઘર મ‰૦ માંડે. ન૦ નહિ ખમ્ભયારિસ॰ બ્રહ્મચારીને. ખમા ભલે, સુખ, નિવાસા રહેઠાણુ, રહેવાનું સ્થાન. ભાવાથઃ—જેમ બિલાડાના વસવાના સ્થાનક પાસે ઉંદરને રહેવું સહીસલામત નહિ તેમ સ્ક્રીના રહેવાના ઘરમાંહે બ્રહ્મચારીને રહેવું યુક્ત-ભલું સલા મત નહિ. કેમકે જેમ ખીલાડાથી ઉંદરના નાશ થાય તેમ એકાંત સ્ત્રીસંગથી પ્રાચયના ભંગ થાય. અગ્નિ આગળ ધૃતપાત્ર મુકયું હોય તે તેમાંનું ઘી પીગળ્યા સિવાય રહે નહિ તેવીજ રીતે અગ્નિરૂપી શ્રીનું સ્થાનક હોય ત્યાં શ્રી રૂપી બ્રહ્મચય` અખ રહે નહિ. અર્થાત્ ખ`ીત થાય. ( ઈ. સ. ૩૨ ગા. ૧૩) ૧૧૭ Page #125 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. एएय सङ्गे समइक्कमित्ता सउत्तरा चेव भवन्ति सेसा जहा महासागर मुत्तरित्ता, नई भवे अवि गङ्गा समाणा॥ ११८ અર્થ –એએએ સ્ત્રી સંબંધી સંગ. ૩૦ પૂર્ણ. સંગે સબત સમઈકમિત્તાવ ઉલંઘીને જે પ્રવતે. સઉત્તરા૦ સહેલા ઉતરવા ચેવ નિચે, પુરા. ભવન્તિહેય. સેસાઇ શેષ, બીજા બાકી રહ્યા છે. જહા જેમ મહાસાગરમ. મેટ દરિઓ ઉત્તરિત્તા ઉતરનારને નઈ નદી ભવે. હાય ગંગાસમાણી ગંગાસરખી અવિ. પણ. ભાવાર્થ –એ આ સંબધી પૂર્ણ સેબત ઉલંઘીને જે પ્રવર્તે તેને બીજા બાકી રહ્યા તે ધન વિગેરે જે હોય તે નિચ્ચે ઉતરવા-છેડવા સહેલા હોય. જેમ મહાસાગર ઉતરનારને ગંગા સરખી નથી ઉતરવી ઘણી જ સકેલી પડે છે તેમ ચીની પણ સખત છોડનારને બાકીના ધનાદીકને સંપ છોડ સો છે. (ઉ. અ. ૩ર ગા. ૧૮) ૧૧૮ सलंकामा विसंकामा, कामा आसी विसोरमा। Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ શ્રી જૈન જ્ઞાન ગીતા. कामेय पत्थेमाणा, अकामा जन्ति दोग्गई ॥ ११९ અર્થસહસંશલ્ય સરખા. કામા, કામગ છે વિસંકામા વિષ, ઝેર સરખા કામગ છે. આસી વિસે ઉમા. સર્પના વિષ જેવા છે. પત્થમાણા વાંચ્છના. અકામા કામગ ન ભેગવતાં ય પણ જતિ જાય, ઉપજે. ગઈ. દુર્ગતી. जह किम्पाग फलाणं, परिणामो नसुंदरो; एवं भुत्ताण भोगाणं. परिणामो न सुंदरो ॥ १२० ॥ युग्मम्॥ અર્થ–જહ. જેમ કિમ્પાગફલાણું૦ કિમ્યાગ વૃક્ષના ફળનું. પરિણામે૦ પરિણામ, ફળ. નસુંદર સારું ન હોય. એવં એ પ્રમાણે ભુત્તાણુ ભગવ્યા ભેગાણું ભેગનું. ભાવાર્થ-જેમ શલ્ય, ભાલાતીર વગેરે શરીરમાં રહેવાથી અતિ દુઃખ ઉપજે છે તેમ મન કામ ભેગમાં રહેવાથી અરતિ, ચીંતા વિગેરે દુઃખ ઉપજાવે છે. માટે તે કામ ભેગ શલ્ય જેવા છે. વિષ Page #127 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. મરણ નિપજાવે છે. તેમ કામ ભેગ પણ મરણુજ લાવે છે. માટે તે કામ લેગ વિષ જેવા છે. વળી આસી. સત્તુ વિષ જેમ અતિ દુઃખકારી મ્હાત લાવે છે તેમ કામ ભાગ પણુ મહા અનથ કારી પરીણામજ લાવે છે. જેથી તે કામ ભાગ આસી વીષ સરખા છે. કામ લેાગની ઇચ્છા કરી પછી તે કામ ભાગ ભગવે યા ન ભાગવે તો પણ જીવ દ્રુતીએ જાય છે. અહા ભન્ય જીવા ! જો આ પ્રમાણે જીવની સ્થીતિ છે તે પછી સાક્ષાત કામ ભેાગ ભગવનારની તા વાતજ શી ? અર્થાત્ તેને તે તે ઝેરી શલ્ય માફક વાગે છે, માટે તે કામ ભેાગના તે મન વચન અને કાયાથી ત્યાગજ કરવા ઇષ્ટ છે. આ પ્રમાણે ઇદ્રને નમીરાજ રૂષીએ કહ્યુ. ૧૦૯ સામલ દેખીતું સફેત એટલે સુંદર છે પણ જરાક ખાધાથી તૃત જ મરણ નીપજાવે છે. કીમ્પાગ વૃક્ષનાં ફળ ખાવાનું પરીણામ સારૂ આવે નહિ. કેમકે તે દેખીતાં ઘણાંજ સુંદર હાય છે પરંતુ તેના અંતર પટમાં ઝેરજ ભરેલુ‘ છે અર્થાત્ તે ખાવાથી માણસનું મ્હાતજ થાય છે. તેજ પ્રમાણે કામ ભાગ વિષયાદિ ભાગવતાં સારા લાગે પણુ તે ક્ષણીકજ, અંતે તે Page #128 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. - ભગવેલા ભેગનું પરીણામ સારું આવે નહિ, આવું જાણીનેજ છતી શક્તિએ શાળીભદ્ર, ધને વિગેરે તથા બ્રાહ્મી સુંદરી, ચંદનબાળા વિગેરે પુરૂષ અને સ્ત્રીઓએ આ સંસારના અસાર કામ ભેગને છેડીને સદ્ગતી પ્રાપ્ત કરી. (ઉ. અ. ૯ ગા. ૫૩ અ. ૧૯ ગા. ૧૮) ૧૧૯-૧૨૦. इथिओ जेणसंवंति, आइ मोक्खा हुते जणा ते जणा बंधणुम्मुक्का, नावखंति जीवियं ।। १२१ धिरत्थुतेऽजसो कामी जोत जीविध कारणा वंत इच्छसि आवे सेयं ते मरणं भवे ।। १२० અર્થ –ઈથિએ સ્ત્રીઓ જેવજે શુકન સેવંતિ. સેવે. આઈ. આદી મેકખા, મેલગામી. હુ નિશે તે તે જણ૦ પુરૂષ બંધણુમ્મકકા બંધનથી મુકાણા થયા. નાવ કંબંતિ નઈછે. જીવીયં, જીવવાને ધિરત્યે ધિક્કાર છે. તે તુજને અજ કામી છે Page #129 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અપયશના કામી જો જે ત॰ તુ જીવિય* કારણા જીવવાના કારણથી. વંત વમન કરેલા ભાગને ઇચ્છસિ ઇચ્છા કરે છે. આવે ૰ ભાગવવાને સેય૦ શ્રેય તે॰ તેને મરણ” માત ભવે હાય, ૧૧ ભાવાઃ—જે પુરૂષો સ્ત્રીને સેવે નહિ એટલે તેની સાથે ક્રીડા કરે નહિ, તે પુરૂષને નિશ્ચે આદિ મેાક્ષગામી જાણવા. તે પુરૂષા સંસારના ખધનથી મુકાણા તેથી તે અસંયમી જીવવું ન ઇચ્છે. એક વખતે રાજેમતિને પેાતાના પ્રીય પતિ જેમણે લગ્ન ર્યાં પહેલાં જ દીક્ષા ગ્રહણ કરી હતી તે ૨૨ મા તીથ કર નેમનાથ ભગવાનને વંદન કરવા જતાં રસ્તામાં પુષ્કળ વરસાદ થવાથી એક ગુફ઼ાના આશ્રય લેવા પડયા. તેમાં પ્રવેશ કરી તાનાં ભીનાં વસ્ત્ર અંગપરથી કાઢી તેજ ગુઢ્ઢામાં પહેાળાં કર્યાં દૈવયેાગે તેજ ગુફામાં નેમનાથનાજ ભાઇ રથનેસી મુની વેષે ધ્યાનસ્થ બેઠા છે. તેમની દૃષ્ટિમાં અચાનક રાજેમતિના રૂપને વિદ્યુત માફક ચમકારો થયા. આથી તેઓનું મન ડગમગ્યું. કેમકે તે વખતે રાજે મતિ તદ્દન નગ્નજ હર્તા જેથી લક્ષ્મી દેખી મુનીવર ચળે તેમ સ્ત્રીને ભાળી ક`વશે મુનીરાજનુ મન વિષયા Page #130 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સકત થયું, મનડગ્યુ" એટલે વાણી પર અકુશ ન રહેવાથી રાજેમતિ પાસે પેાતાની પત્નિ થવા માગણી કરી. તે વખતે રાજેમતિ ખાનદાન મુરૂષ-ઉ'ચ કુળના જાણી મેલ્યાં હું અપયશના ધણી ! તને ધિક્કાર હા. જે તુ ( અસ યમિ ) જીવવાને કારણે વમન કરેલા ભાગ ( ન પરણતાં છાંડેલી ) ભેગવવાને ઇચ્છા કરે છે. તા હારા માટે ( અકાય કરવા કરતાં તે મરગુજ શ્રેય છે ) આવું નીચ વ્યભિચારનુ` કામ કરવા કરતાં મ્હાતજ સારૂં' એમ એક સ્ત્રીએ મહાન મુનીને કહ્યું. આથી સુની સમકિતથી પડતા ( ભ્રષ્ટ થતા ) અચ્છા. ધન્ય છે આવી શીયળવતી સતિઓને કે આપત્કાળે પણ પાતે ન ડગમગતાં સામાને તારે છે. ( સુ. અ. ૧૫ ગા. ૯ ૬. અ. ૨ ગા. ૭) ૧૨૧–૧૨૨ धम्मे हर बम्भे सन्ति तित्थे, अणाविले अत्तपसन्नलेसे जहिं सिणाओ विमलो विसुद्धो सुसी भूओ पजहामि दोस ॥ १२७ અર્થ:—ધમ ધમતે હરએ૰ દ્રહ છે. અશ્લે બ્રહ્મચર્ય. સન્તિ પવિત્ર છે. તિત્થે તિ. અણ્ણા વિલે નિળ. અત્ત॰ આત્મા. પ્રસન્ન ભલા, ૧૧૨ Page #131 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૧૧૩ સારા. લેસે. લેશ્યા. જહિં જે કહુને વિષે, જ્યાં સિણાએ૰ નાહ્યા વિમલેા॰ મેલ રહીત થાય. વિસુ૦ નિષ્કલક. સુ॰ સારી, અતીશે. સીઇ॰ શીતળ ભૂ॰ ભુત પજહામિ॰ ટાળુ છું. દોસ′૦ દોષ. - ભાવા —— હરકેશી મુની ઓલ્યા કે બ્રાહ્મણેા ! ધર્મ રૂપ સમુદ્રમાં નાહ્યાથી આત્મા કરૂપરજમેલથી નિર્માળ શુદ્ધ નિષ્કલંક થાય; પછી બ્રહ્મચર્ય રૂપતિને વિષે નિળ અને શીતળી ભૂત સારી લેશ્યાથી રહેલા ક રૂપરજને હુ` છાંડુ છુ. (ઉ. અ. ૧૨ ગા. ૪૬ ૧૨૩. दव दाणव गन्धव्वा, जक्ख रक्खस किन्नरा बम्भयारिं नर्म सन्ति, તુવર ને રતિ સું // ૧૨૪ || અ:—દેવ૦ વૈમાનીક દેવ. દાણુવ૦ ભવન પતિ ગન્ધબ્બા ગધવ જકખ૦ જક્ષ રકખ રાક્ષસ કિન્નરા॰ વ્યન્તર ખમ્ભયારિ॰ બ્રહ્મચારીને નમ૦ નમસ્કાર, સન્તિ છે. કરે છે. દુકકર૦ કઠણુ જે જે કરતિ કરે છે ત૰તેને Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ-હવે બ્રહ્મચર્ય પાળવાથી શું લાભ થાય છે તે કહે છે-જે બ્રહ્મચર્ય પાળવું અતિ વિષમ તે પાળનાર બ્રહ્મચારીને દેવ, દાનવ, ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને વ્યંતર દેવે એ સર્વ નમસ્કાર કરે છે. જે ૧૨૪ છે धम्मा राम चरे भिक्खू, धिइमं धम्म सारही, धम्मा राम रते दन्ते, बम्भचेर समाहिए ॥ १२५ एस धम्मे धुवे निच्चे, सासए जिण देसिए, सिद्धा सिज्झन्ति चाणेण सिज्झिस्सन्ति तहावरे॥१२६॥तिबेनि અર્થ –ધમ્મ, ધર્મરૂપી આરામે આરામને વિષે. ચરે ફરે, વિચરે, ભિકખૂ૦ સાધુ ધિઇમં, ધૈર્યવંત વૈર્યવાળે. ધમ્મસારહી. ધર્મને સારથી, ધર્મરૂપ રથના સારથી રતે રક્ત. દસ્તેઈદ્વિઓને દમનાર. અભર સમાહિએ. બ્રહ્મચર્યને વિષે સમાન ધીવત. એસ. એ ધમ્મક ધમને ધૂવે, નિશ્ચળ, Page #133 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. નિચે નિરંતર સાસએ શાશ્વતે. છણ તિર્થ કરે દેસિએટ ઉપદે છે, કહ્યો છે. સિદ્ધારા મેક્ષ ગયેલા સિઝનિટ મોક્ષ પામે છે. ચ૦ અને અણેણ એણે. સિઝિસ્મતિમેક્ષ પામશે. તહ૦ તેમ. અવરે બીજા. ભાવાર્થ – ધર્મ રૂપ રથના સારથી, ધર્મરૂપ આરામને વિષે રક્ત (રાજ) ઈંદ્રીઓને દમનાર અને બ્રહ્મચર્યને વિષે સમાધીવંત, એવા પૈર્યવંત સાધુ ધર્મરૂપ આરામ-બગીચાને વિષે વિચરે, એ બ્રહ્મચર્યરૂપ ધર્મ નિશ્ચળ શાવતે છે એમ તીર્થકરે કહ્યું છે. (ઉપદેશ આગે છે) આ બ્રહ્મચર્ય પાળવાથી છ મેક્ષ ગયા છે મેક્ષ જાય છે અને જશે. આ પ્રમાણે કહેલું તે કહું છું (ઉ. અ. ૧૬ ગા. ૧૫-૧૭) ૧૨૫–૧૨૬ अभूसणो सोहइ वम्भयारि, अकिंचणो सोहइ दिक्खधारी; बुद्धि जुतो सोहइ रायमंत्ती, लज्जा जुतो सोहइ एगयति ॥ १२७ અર્થ –અભૂસણે આભૂસણે સેહઈ શેલે અલ્શયારિ૦ બ્રહ્મચર્યવાળે, અકિંચશે. ધનવિનાને Page #134 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. દિકખધારી સાધુ. દિક્ષાને ધારણ કરનાર બુદ્ધિ બુદ્ધિએ કરી શેભે જુતે. યુકત, રાયમંતી. રાજાને મંત્રી. લજા, લજ્યાએ કરી શેભે એગ એક પતિ. ધણીએ કરીને. ભાવાર્થ-બ્રહ્મચારી સારાં વસ્ત્ર ધરેણાં આદી આભૂષણેથી શુભત નથી પરંતુ બ્રહ્મચારી શુદ્ધ ભાવે દશ બોલે બ્રહ્મચર્ય પાળે તે શોભે છે. અર્થાત સારાં વસ્ત્ર ઘરેણું ધન આદિ બ્રહ્મચર્યા કરતાં અધીક છે. (ઉ. ચંદનબાળા. હરકેશી, સેલશા, રાજેમતી, જનદાસ, સુદરસન, શેઠ વિગેરે) મુધ વગર સાધુ શોભે છે કેમકે તે બ્રહ્મચારી છે ઉ. નમી રાજા, કરકડુ, મૃગાપુત્ર વિગેરે, બુદ્ધિયુકત રાજાના મંત્રી શેભે છે (ઉ. અભય કુમાર, તેંને મહા બુદ્ધિશાળી ગણેલ છે કેમકે તે પિતાની કુશળ બુદ્ધિબળથી હરેક વાતને તુરતજ નિકાલ લાવતો) લાજ કાઢવાથી કાંઈ સ્ત્રી શેભતી નથી. પણ એકજ પતિ. જેને મન વચન અને કાયાથી છે તે જ સ્ત્રી શેભે છે. (ઉ. સીતા. સુભદ્રા જેમના બ્રહ્મચર્યના પ્રભાવથી અગ્નિ શીતળ થયો ને કાચા તાંતણે ચાળણમાં પાણી કાઢી દરવાજા ઉઘાડી શક્યાં તે બધે શીયળ Page #135 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. -- નજ મહિમા છે. દરેક ધર્મમાં તેમ જૈન ધર્મમાં તે ખાસ બ્રહ્મચર્ય પર બહુજ ભાર મુકેલે છે. તેને બધાં વૃતેમાં શ્રેષ્ઠ ગણેલું છે. બ્રહ્મચારી પુરૂષ ભીમ પીતા જેવા ઘણું લાંબુ આયુષ્યને બળ પામ્યા હતા. બ્રહ્મચારીનું નીકળેલું વચન પણ ફળે છે. ૧ જેમ નક્ષત્રમાં ચંદ્રમા તેમ સર્વ વૃતમાં બ્રહ્મચર્ય. ૨ મહાસાગરમાં જેમ જહાસયંભૂરમણ સમુદ્ર તેમ સર્વ વૃતોમાં બ્રહ્મચર્ય ૩ મણીએ માં જેમ વૈર્યમણી સર્વોત્તમ તેમ વૃતેમાં બ્રહ્મચર્ય. ૪ આભુષણમાં જેમ મુગટ શીરોમણી તેમજ વૃતોમાં શિરમણ શીયળ પાળવું. પ વસ્ત્રોમાં જેમ ક્ષેમ યુગલ કપાસનું વસ્ત્ર શ્રેષ્ઠ તેમ બધાં વૃતમાં શીલ શ્રેષ્ટ છે, ૬ જેમ પુપિમાં અરવીદ કમલ શ્રેષ્ટ છે તેમ બધાં વૃતેમાં બ્રહ્મચર્ય જાણવું. ૭ સર્વ ચંદનમાં ગોશીશ ચંદન તેમ વૃતમાં શીયલ. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. - - - ૮ ઓષધીમાં જેમ હિમવૃત પર્વત શ્રેષ્ઠ તેમ બધા નિયામાં બ્રહ્મચર્ય શ્રેષ્ટ. ૯ નદીઓમાં જેમ સીતા મોટી તેમ વૃતેમાં બ્રહ્મચર્ય. ૧૦ ઝવેરાતમાં રત્નાકર માટે તેમ વૃતેમાં મેટુ બ્રહ્મચર્ય છે. ૧૧ રૂચક પર્વત મોટો છે તેમ બ્રહ્મચર્ય જાણવું. ૧૨ હાથીમાં ઐરાવત તેમ વૃતમાં બ્રહ્મચર્ય. - ૧૩ પશુઓમાં સીડ જેમ વનરાજ ગણાય છે તેમ સર્વ વૃત્તને રાજા શીયળ છે. ૧૪ દેવ લીલામાં જેમ વેણુ દેવ શ્રેષ્ટ તેમ સર્વમાં શ્રેષ્ઠ બ્રહ્મચર્ય વૃત, ૧૫ દેવલેકમાં બ્રહ્મદેવ લેક મોટું છે તેમ વૃતમાં બઉચર્ય મહેતું છે. ૧૬ પહેલા દેવ લોકની દેવ સભા જેમ સર્વથી મહેટી છે તેમ બ્રહ્મચર્યવૃત સર્વથી મોટું છે. ૧૭ સર્વથી લવશત દેવેની રીતિ શ્રેષ્ઠ છે. તેમ સર્વથી બ્રહ્મચર્ય શ્રેષ્ઠ છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ ત્રા જૈન જ્ઞાન ગીતા. ૧૮ દાનમાં જેમ અભયદાન શ્રેષ્ઠ તેમ નૃતામાં બ્રહ્મચય શ્રેષ્ઠ. ૧૧૯ ૧૯ ૨ગમાં જેમ કીરમજ રંગ તેમ વ્રુતામાં પ્રાચય. ૨૦ વૃજરૂષ નારાચ સઢાણુ જેમ સથા ખળવાન ગણાય તેમ બ્રહ્મચય સવ વૃતાથી મળવાન છે. ૨૧ સમચતુર સઠાણુ જેમ સથી મ્હાટુ છે તેમ બ્રહ્મચય સર્વાથી મ્હાટુ. ૨૨ ધ્યાનમાં શુકલ ધ્યાન તેમ ધૃતમાં બ્રહ્મચર્ય, ૨૩ જ્ઞાનમાં કેવળજ્ઞાન ઉત્કૃષ્ટુ જ્ઞાન તેમ નૃતમાં શીયળ જાણવું. ૨૪ સાધુમાં શ્રેષ્ટ તિથ કર તેમ ધૃતમાં બ્રહ્મચય ૨૫ લેફ્સામાં શુકલ લેશ્યા તેમ ધૃતમાં બ્રહ્મચય. ૨૬ સ` ક્ષેત્રમાં મ્હાટુ મહાવદેહ ક્ષેત્ર તેમ સ વ્રતમાં બ્રહ્મચર્ય મ્હોતુ. ૨૭ ઉંચાઈમાં મેરૂ પત ઉંચા તેમ વ્રતમાં બ્રહ્મચય છે. ૨૮ વનામાં નદન વન મ્હાટુ છે તેમ વ્રતમાં બ્રહ્મચય છે. Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૨૯ વૃક્ષમાં જંબુ વૃક્ષ મહતું તેમ વૃતમાં શું વૃત મહતું. ૩૦ રાજાઓમાં જેમ ચકવતી શ્રેષ્ઠ તેમ વૃતમાં બ્રહ્મચર્ય શ્રેષ્ટ. - ૩૧ યુધ્ધમાં જેમ વાસુદેવ જબરા તેમ વૃતમાં શીયલ. - ૩૨ સૈિન્યમાં જેમ ચતુરંગી સેના શ્રેષ્ટ તેમ બ્રહ્મચર્ય સર્વ વૃતોમાં શ્રેષ્ઠ છે, આ પ્રમાણે બત્રીસ પ્રકારની ઉપમાએ કરી કમને ક્ષય કરનાર બ્રહ્મચર્ય-શીયળ-શીલ-ચોથુ વૃત જાણવું છે ૧૨૭. इतिश्री ब्रह्मचर्य प्रकरण संपूर्ण. છે અથશ્રી જ્ઞાન પ્રસાર અભ્યતે | कोहो य माणो य वहो य जेसिं, मोसं अदत्तंच परिग्गरंच ते माहणा जाइ विज्जा विहूणा, ताई तुखेत्ताइ सुपावयाइं ॥ :२८ Page #139 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. तुभेत्थ भोभार घरा गिराणं, अहं नजाणाह अहिञ्जवेए उच्चावयाई मुणिणोचरन्ति ताई तुखेाइ सुपे सलाई ॥ १२९ અર્થઃ—કાહા ક્રોધ. માણા॰ માનવહેા॰ જીવની હી’સા. જે॰ જે. સિ’॰ તે મા’૰ મૃષાવાદ. અદત્ત વગર આપેલું, ચારી. પરિગૃહ ? પરિગ્રહ ૪૦ તે માહા॰ બ્રાહ્મણ. જા॰ જાતિ વિજા વિદ્યા. વિઙૂણા વિના તાં તેના ખેત્તાઇ ક્ષેત્ર સુપાવયાઇ” અતિશે પાપકારી. તુમ્ભ॰ તમે ઈત્ય એ લેકને વિષે. ભા॰ અહેા બ્રાહ્મણા. ભારધરા ભાર રૂપી, ભાર કરનારા. ગિરાણું વેદની વાણીના અર્જુ અ. નજાણાહ ન જાણનારા અહિજ ભણીને. વેએ વેદને ઉચ્ચ૰ મેાટા અવયાઇ॰ નીચા કુળને વિષે. મુણિણા॰ સાધુ. ચરન્તિ॰ કરે, ગેાચરીને માટે જાય. તાઇ તે તુ॰ નિશ્ચે. ખેત્તાઇ ક્ષેત્ર. સુપેસલાઈ॰ અતિશે શૈાભનીક. O O ૧૧ ભાવાથ:--જે કાધમાને કરી સહીત, જીવાની હીંસાના કરનારા, જુઠું' ખેલનારા, વગર આપેલુ લેનારા, અબ્રહ્મચારી, પરિગ્રહે કરી સહીત, જાતિ Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. અને વિદ્યા એ કરી હિણે એવા બ્રાહ્મણને આપવું તે અતિ પાપકારી છે. અહીં વિ! તમે આ લોકને વિષે વાણીના ભારને ધરનારા છે, કેમકે તમે વેદને ભણીને તેના અર્થને જાણતા નથી. નાના મોટા કુળને વિષે જે સાધુ ચરી કરે છે તે જ અતિશે શોભનીક ક્ષેત્ર છે. આ પ્રમાણે હરકેશી મુની કહે છે. (ઉ. અ. ૧૨ ગા, ૧૪-૧૫) ૧૨૮-૧૨૯ जहा पोमं जले जायं, नोवलिंप्पा वारिणा एवं अलितं कामेहि, तं वयं बूम माहणं ॥ १३० आलोलुयं मुहाजीविं, अणगारं अकिंचणं, असंसत्तं गिहत्थेस, तंवयं बूम माहणं ।। १३१ અર્થા–જહા જેમ પિમં) પદ્મ કમળ. જલે. પાણીમાં જાયંત્ર ઉત્પન્ન થાય. નવલિંપૂઈ નલીંપાય, ન ખરડાય. વારિણ૦ પાણીથી. એવં એ. પ્રમાણે અલિતં ન ખરડાય કામેહિંકામભેગને Page #141 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, વિષે. તં તેને વયં અમે ખૂમ કહેવા, કહીએ, માહણું બ્રાહ્મણ, આલેલુયં લાલપી નહિ. મુહાજીવી૰ ધર્મ આજીવીકા એ જીવ છે તે. અણુગાર સાધુ, આગાર ન રાખે તે, અકિચન-દ્રવ્યરહિત. અસ’સત્ત પરિચયરહિત ગિહત્થસ્॰ ગ્રહસ્થને વિષે. ત॰ તેને. ૧૨૩ ભાવાઃ—જેમ કમળ પાણીમાં ઉત્પન્ન થાય છે પણ પાણીથી ખરડાય નહિ તેમ જે પાંચ ઇદ્રીએના કામ ભાગને વિષે ખરડાય નહિ તેને હું બ્રાહ્મણ કહું છું, જે ખાવામાં દુગ્ધ નહિ; ફકત ધમ કરણી માટેજ આપે તેને આહાર લેનાર, આગાર વિનાના, દ્રવ્યરહિત, ગૃહસ્થના સબંધથી રહિત, તેવાને જ હું બ્રાહ્મણ કહું છું. આ પ્રમાણે જયઘાષ મુની વિજયઘાષ બ્રાહ્મણ પ્રત્યે કહે છે. (ઉ, અ. ૨૫ ગા. ૨૭-૨૮) ૧૩૦-૧૩૧ पसुबन्धा सव्ववेगाय, जट्टं चपात्र कम्मुणा, नतं तायन्ति दुस्सील, कम्माण बलवन्ति ॥ १३२ Page #142 -------------------------------------------------------------------------- ________________ १२४ श्री ज्ञान . नवि मुण्डिएण समणो, ओं कारेण न बम्भणो न मुणो रण्ण वासेणं, कुसचीरेण तावसो ॥ १३३ - समयाए समणो होइ, बम्भचेरेण बम्भणो नाणेण उमुणी होइ, तवेण होइ तावसो ॥१३४ कम्मुणा बम्भणो होइ, कम्मुणा होइ खत्तिओ वइसो कम्मुणा होइ, सुद्दो हवइ कम्मुणा ॥ १३५ અર્થ–પસુબન્ધાટ પશુના વધના હેતુએ. સવવેયા સર્વ વેદ ય વળી જફંયાગને વિષે. પાવ પાપ કમ્મુણા કર્માના હેતુ છે. નવે નહિ તે તે તાયન્તિ તારણહાર દુલિં - બેટા આચારવંત કમ્માણિ પાપકર્મ. બલવતિહ૦ સમર્થ છે. નવિ. નહિ મુર્ડિએણ૦ મસ્તિક મુંડવે કરી. સમણ૦ સાધુ Page #143 -------------------------------------------------------------------------- ________________ - જૈન જ્ઞાન ગીતા. પણુ. કારણે ક મંત્ર ભણવે કરી. ન બક્ષણે બ્રાહ્મણ ન હય રણવ અટવી, રાન. વાસણ૦ રહેવું. કુસચીરેણ૦ ભગવાં વસ્ત્ર કરી. તાવસેતાપસ સમયાએ સમભાવે કરી. સમણે સાધુ. હેઈટ હેય. અભ્યએણે બ્રહ્મચર્ય પાળવે કરી. નાણેણ છવા જીવના જ્ઞાને કરી. ઉ. વળી મુણું, મુની. તવેણુક તપે કરી. કમ્મુણું બમ્મણે બ્રાહ્મણનાં કામે કરી બ્રાહ્મણ. ખત્તિઓ ક્ષત્રિઓ, પિતાનાં કર્મ કરે તે. વઈ વૈશ્ય. સુદ્દે શુક. ભાવાર્થ –સર્વ વેદ પશુ બન્ધના હેતુ છે. અને યજ્ઞ યાગ તે પણ પાપકર્મનો હેતુ છે. કારણ કે તે ખોટા આચારવંત પાપકર્મને માટે સમર્થ છે, પણ તારનાર નથી. માટે હે વિપ્ર ! સામવત સવ મતેy જાણ્યા વિના મેક્ષ નથી. જે પશું યજ્ઞમાં હોમવાથી જ મેક્ષમાં જતાં હોય તે પછી પશુને મોક્ષમાં મોકલ્યા વિના આપણે પોતે કે આપણા સંબંધીઓ કે આપ શુને આશ્રય આપનારાને શા માટે યજ્ઞમાં હામી મેક્ષમાં એકલતા નથી. આથીજ જણાય છે કે અંગત સ્વાર્થ માટેજ ગરીબ પશુઓના પ્રાણ હરાય છે. વાઘ કે સિંહને યજ્ઞ તો કેઈએ હજુ સુધી કર્યો જણાતે Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. જ નથી. તેનું કોઈ કારણ? વિચાર કરવાથી માલુમ પડશે કે વાઘ સિંહ મળવા દુર્લભ છે. અને મળે તે તેઓ હિંસક છે, માટે સુર્લભ વસ્તુને ઉપયોગ કરી લે. અર્થાત તે વિષય તત્વ રહિત છે. મસ્તક મુંડાવાથી જ સાધુ ન કહેવાય. ષ્કાર ભણવાથી જ કાંઈ બ્રાહ્મણ ન કહેવાય. તેમ ભગવા વસ્ત્ર ધારણ કરનારને કાંઈ તાપસ ન કહેવાય. પરંતુ સર્વ ઉપર સમભાવ રાખે તેનેજ સાધુ કહેવાય. બ્રહ્મચર્ય પૂર્ણ પાળે તેનેજ બ્રાહ્મણ કહેવાય. જેનામાં ધામક જ્ઞાન હોય તેને જ મુની કહેવાય. તેમજ જે બાર ભેદે તપશ્ચર્યા કરતો હોય તે તાપસ જાણવે. જે બ્રાહ્મણના બધા ધર્મો (રાગ-ધ-માન-મોહ-લભને ત્યાગ ને શિયળનું પાળવું વિગેરે) પાળે તેને બ્રાહ્મણ કહે. શરણાગતનું રક્ષણ કરવાને ધર્મ પાળે તેને ક્ષત્રી જાણ. વેપાર, ખેતીથી દ્રવ્ય ઉપાર્જન કરી બ્રાહ્મણ ક્ષત્રી વિગેરે તેમનાં કાર્ય નિવદને કરે માટે તેમને પિતે ઉપાર્જન કરેલા દ્રવ્યમાંથી આપવું તે ધર્મ પાળવે કરી વૈશ્ય જાણ. તેમજ આત્રણેના કાર્યમાં દરેક પ્રકારની મદદ આપી પોતાને નિર્વાહ ચલાવવાનું કામ કરે તે શુદ્ર જાણ. આ Page #145 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. ૧૨૦ પ્રમાણે ચારે વર્ણાશ્રમના ધર્મ જાણવા. તેમાં જે બ્રાહ્મણના ધમ પુર્ણપણે પાળે તેનેજ હું બ્રાહ્મણ કહુ‘છું(ઉ. અ. ૨૫ ગા. ૩૦ થી ૩૩) ૧૩૨-૧૩૫. नन्न पाणदेउवा नवि निव्वाणाय वा सि विमोचनट्टाऐ ફળ ચ‚ મન્ત્રી ॥ ૬ ॥ અ નન્ન‰ અન્નને અર્થે નહિ. પાણšä。 પાણીના હેતુએ, વા॰ અથવા. નવિ॰ નહિ, નિવ્વાહણાય॰ નિર્વાહને અર્થ તસિં॰ તે ( વિજય ઘાષને ) ( વિમાકખનડ્ડાએ સંસાર થકી મુકાવાને અર્થે ધણું૦ એ. વયણ' વચન, મખ્ખવી. ખેલતા હવે. ભાવાથ:— હવે જયઘાષ મુની કહે છે કે, અત્રે અન્નને અર્થે નહિ, પાણીને અર્થે નહિ તેમજ વસાદિકના નિર્વાહને અર્થ નહિ, પણ ફક્ત સંસારથી મુકાવાને અર્થે જ ઉપદેશ કરીએ છીએ એમ બેલે છે. ( ઉ. અ. ૨૫ ગા, ૧૦ ) ૧૩૬. अन्ताणि धीरा सेवंति, तेण अंतकरा इहं Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. इह माणुसए ठाणे, धम्ममाराहिउ णरा ॥ १३७॥ અર્થ—અખ્તાણિ વિષયને અંત કરે. સેવંતિ સેવે છે, કરે છે. ધીરા બૈર્યવંત તેણ તે કારણથી. અંતકરાટ અંતના કરનાર ઈહં. એ. માણસએ. મનુગેલેક રૂપ. ઠાણે સ્થાનકને પામ્યા થકા. ધમ્મમારાહિ૬ ણરાટ એવા મનુષ્ય સમ્યક જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ ધર્મને આરાધીને. ભાવાર્થ – તેમ ધર્યવંત પુરૂષ વિષયને અંત કરે ને કારણથી આ સંસારને વિષે તેમને અંત કરનારા જાણવા. આ મનુષ્ય લેક રૂપ સ્થાનકને પામ્યા થકા તે પુરૂષે સમ્યક જ્ઞાન, દર્શન, ચારીત્રરૂપ ધમને આરાધીને મેક્ષ ગામી થાય. તેવા પુરૂષને જ બ્રાહ્મણ કહેવા. ઉ૦ તાલીપ્ત નગરને વિષે તામલી તાપસે સાઠ હજાર વર્ષ ચેખા એકવીસ વાર પાણીમાં ઘયા પછી જે કુચા રહે તે ખાઈને છઠ છઠનાં પારણાં કર્યા. પણ સ્વાદ જ નહિ. (સુ અ. ૧૫ ગા. ૧૫) ૧૩૭ इति श्री ब्राह्मण प्रकरण संपूर्ण ।। Page #147 -------------------------------------------------------------------------- ________________ ના જૈન જ્ઞાન ગીતા. ૧૨૯ || અથ શ્રી ગ્રામ ગુvi gવારા પ્રારબ્ધ છે - सबेहि भूएहिं दयाणुकम्प खन्तिक्खमे संजय बम्भयारी सावज जोगं परिवज्जयन्तो चरिज्ज भिक्खू सुसमाहि इन्दिए ॥१८॥ અર્થ–સહિ. સર્વ ભૂહિ. ભૂત, જીવની. દયાણુકંપે દયાની અનુકપા. પરજીવને થતુ દુખ જોઇ થરથર કંપે. ખતિકખમે ક્ષમા કરી. સંજય૦ સંજતિ. બમ્ભયારી બ્રહ્મચારી. સાવજ જજોગ, પાપને વ્યાપાર. પરિવજજયન્ત વજેતે થકે, વજે ચરિજ. વિચરે ભિકખૂ. સાધુ સુસમાહિસારી સમાધીવંત ઇન્દિએ ઈન્દ્રિઓને જીતીને ભાવાર્થ-સર્વ પ્રાણીમાત્રને હિતને કરનાર, ક્ષમાએ કરી કઠણ વાક્યને ખમનાર, સંજતિ બ્રહ્મચારી, પાપના વ્યાપારને તજનાર તથા ઈન્દ્રીઓને વશ રાખનાર એ સાધુ સારી સમાધીથી વિચરે (ઉ. અ, ૨૧ ગા. ૧૩) ૧૩૮ जइ मज्झ कारणा एए, हम्मन्तिमु बहु जिया Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી જૈન જ્ઞાન ગીતા नमे एयं तु निस्सेस, परलोगे भविस्सइ ॥ १३९ અર્થ-જઈ. જે મચ્છ. મારા કારણ૦ કાજે, કારણે. એએ- એ હમ્મત્તિ હણાશે. સુબહુ અતિઘણા છવાય જીવ ના નહિ મેરુ મુજને. એવં એ છવઘાત. . વળી નિસેસકલ્યાણકારી પર લાગે પરલોકને વિષે વિસ્મઈ થાય. ભાવાર્થ – જે હારા કારણે અતિઘણા છે હણાશે તે હુને પરાકને વિષે કલ્યાણ નહિ થાય એમ જાણી સર્વ કાર્ય જતનાથી જ કરે, ઉ. અ. ૨૨ ગા. ૧૯) ૧૩૯ वेयण वेयावच्चे, इरियहाएय संजमाए तह पाणरचियाए छठ पुण धम्म चिन्ताए ॥ १४० आयङ्के उवसग्गे, तित्तिक्खया बम्भचेर गुतीसु पाणि दया तबहे, सरीरखोच्छे यणहाए ॥ १४१ Page #149 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૩૧ અર્થા–વેયણ માથાના દુખાવાના કારણે વેચાવચ્ચે સેવા ચાકરી કરવાને. ઈરિયાએ. ઈયા શધવાને અર્થે. ય. વળી સંજમડ્ડાએ સંજમ પાળ વાને અર્થે તહ. તેમ પાણવત્તિયાએ જીવન નિવહિને અર્થે છઠું, છછું પુણવળી ધમ્મચિન્તાએ ધર્મ ધ્યાનની વિચારણાને અર્થે. આયંકે તાત્કાલીક મહાન રોગ ઉપજે તે. તિત્તિકખાવ સુધા તૃષા ખમ વાને. બબ્બર ગુત્તિસુ બ્રહ્મચર્યની ગુપ્તિને વિષે. પાણી દયા. જીવની દયાને અર્થે તવહેઉં તપના હેતુને માટે. શરીર વચ્છ યણ અઠ્ઠાએ, શરીરના વિસરાવવાના અર્થે.. ભાવાર્થ – સાધુ છ કારણે આહાર કરે અને આ કારણે આહાર ન કરે તે કહે છે – ૧ માથું દુખતુ મટાડવાને કારણે (ખાધા સિવાય કેટલાંક દુઃખ શાન્ત થતાં જ નથી માટે ખાવું પડે તે ખાવું) ૨ પરની સેવા ચાકરીને અથે (ભૂખ્યા પેટે બીજાઓનાં કાર્ય થઈ શકતાં નથી) ૩ ઈશ્વી શોધવાને અર્થે (ભૂખે આખે અંધારાં આવે અને કાંઈ પણ ધર્મકાર્ય ન થાય માટે) ૪ સંયમ પાળવાને અર્થે ૫ (સુ મટાડવા માટે) જીવતવ્ય Page #150 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. જીવવાને અર્થે ૬ તેમજ ધમ ધ્યાનની વિચારણાને માટે. આ છ કારણ આહાર કરવાને માટે કહ્યાં છે. હવે આહાર ન કરવાનાં છે કારણ:-૧ તાત્કાલીક મહાન રાગ ઉત્પન્ન થાય તે. ૨ કાઇ મહાન વ્યાઘ્ર વિગેરેના ઉપદ્રવ થયા હોય તે, ૩ બ્રહ્મચય પાળવાને અર્થે ૪ ઘણા જીવની ઉત્પત્તિ થઇ હાય તે તેની ધ્યા પાળવાને માટે. ૫. તપ કરવાને માટે. ૬. સ થારા કરવાને માટે આ છ કારણથી આહાર ન કરવાની પ્રભુની આજ્ઞા છે. ( ઉ.અ. ૨૬ ગા. ૩૪-૩૫) ૧૪૦-૧૪૧ ૧૩૨ निव्वाणं परमंबुद्धा, एखत्ताण चंद्रमा तम्हा सदा जर दंते, निव्वाणं संघए मुणी ॥ १४२ वुझ्झ माणण पाणाणं, किश्चंताण सकम्मणा आघाति साहुतंदीवं, पतिठे सा पवुच्च ॥ १४३ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. संघ साहु धम्मंच, पाव धम्मं णिराकरे उवहाण वीरिए भिक्खू, कोहं माणंच पत्थए || १४४ અઃનિવ્વાણું નિર્વાણુ મોક્ષ. પરમ॰ ઉત્કૃષ્ટ પ્રધાન. બુદ્ધા॰ તત્વના જાણુ. ણુખત્તાણુ॰ નક્ષત્રમાંહે જેમ. ચંદમા ચંદ્રમા. તમ્હા॰ તે માટે, સદા હુ‘મેશાં જએ॰ યત્નવત ઈંતે॰ ક્રમનાર. સધએ સાધે. મુણી॰ સાધુ ગુરુમાણાણ પાણાણું સસાર સમુદ્રમાં બુડતા પ્રાણીને. કચ્ચતાણ સકમણા પેાતાના ક્રમે કરી છેદન ભેદનની વેદના પામતા એવા અશરણ જીવને પણુ, આદ્યાતિ॰ કહે. સાહુ સાધુ. તં તે દીવ દ્વીપ સમાન આધારભુત છે. પતિઠે સાપ વુચ્ચઇ॰ સંસાર સમુદ્રમાં પરિભ્રમણના ટાળનાર કહે છે, તીથ કર. સધએ॰ સાંધે, વૃદ્ધિપમાડે. સાહુ॰ સાધુના ધમ્મ૰ ધર્મ, ૨૦ અને પાપધર્મ પાપ ધર્મને. શુરા કરે. ઉત્થાપન કરે. ઉવહાણ ઉપધાન તપ. વીરિએ ભિકપૂ॰ વિને ફેરવનાર સાધુ. કાહું ક્રોધ માણું૦ માન યત્નએ પ્રાથે નહિ, ડે. 28 Page #152 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાઃ—નિર્વાણુ, મેાક્ષના ઉત્કૃષ્ટા જાણનાર જેમ નક્ષત્રમાં ચંદ્રમા તેમ સદા યત્નવત ઈંદ્રીઓને ક્રમનાર સુની નિર્વાણુને સાધે છે ( મેળવે છે ). સંસાર સમુદ્રમાં પરિભ્રમણ કરનાર પેાતાને કમે કરી છેદ્યન ભેદનની વેદના પામતા અશરણુ જીવાને પણ સાધુ દીવા સમાન પરિભ્રમણના ટાળનાર કહ્યા છે તે ધર્મના માગ કહે. સાધુ ધાઁની વૃદ્ધિ કરે ને પાપ ધમને ઉત્થાપન કરે, ટાળે એટલે મિથ્યાતમાંથી સમકીતમાં લાવે. તપ વિના ફેરવનાર સાધુ ક્રોધ માન વિગેરે છાંડે. આ પ્રમાણે ત્રણે કાળમાં તીથ કરે કહેલું છે. (સુ. અ. ૧૧ ગા ૨૨-૨૩-૨૫) ૧૪૨-૧૪૩-૧૪૪. ૧૩૪ सन्तिमे सुहुमा पाणा, तसा अदुव धावरा जाइ राओ अपासतो. कह मेसणि अंचरे ॥ १४५ उदउलं बीअसंसत्तं, पाणा निवडिया महि Page #153 -------------------------------------------------------------------------- ________________ -- -- - - શ્રી જૈન વાન ગાતા. ૧૩૫ दिआवाई विवदिशामा रामो तत्थ कचरे ॥ १४६ एअंच दोसं दणं, नाय पुत्रेण भासि सम्बाहारं न भुंनंति, निगंथाराइ भोअणं ॥ १४७ અથ–સંતિમે છે એ સુહુમા શુલમ, ઝીણા. પાણ૦ જીવ તસાવ ત્રસ ( હાલતા ચાલતા જીવ) જાઈ. જે પ્રાણીઓને રાઓ સત્રીને વિષે. અપાસંતે ન દેખતે (એ સાધુ) કહે, કેમ, શી રીતે, એસણી એષણીક, શુદ્ધ, ચરેભગવે, ખાય. ઉદઉલંપાણીએ કરી ભીના. બીઅસંસત્ત, બીજે કરી સંયુક્ત. બીજની ભેળસેળવાળા. નિવડિયાર માંહે પડયા હોય. મહિં. પૃથ્વીને વિષે. દિઆ દિવસે. તાઈવ તેજીને વિવઝિઝા વજે તત્થર તે ઠેકાણે રાઉ૦ રાત્રી કહચ૦ સાધુ ભુમીકાને વિષે કેમ પ્રવતે. એ એ, ઉપર કહેલે પ્રાણીની હિંસાને. ચ૦ પૂર્ણ. દકુણું જોઈએ. નાયપુરેણ, મહાવિર ભગવાને. ભાસિએ, કો સબ્યા Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ થી જૈન જ્ઞાન ગીતા. હારં સર્વ પ્રકારના આહારને. નવ નહિ. ભુજંતિ. ખાય, નિર્ગાથા સાધુ. રાઈટ રાત્રી લેયણ ભેજન. ભાવાર્થ – હવે રાત્રી ભોજનના દેશે બતાવે છે. એ ઝીણું ત્રસ અથવા સ્થાવરજી શુક્ષમ હોવાથી રાત્રીને વિષે ન જોતા એવા સાધુઓ એષણીક આહાર શી રીતે ભેગવે ખાય ? જેની દયા પાળવી તે દરેક કહે છે પણ જે તે રાત્રી ભોજન કરે તે શુક્ષ્મ જી જે દિવસે પણ મહા મુસીબતે દેખાય છે તે રાત્રી એ તે દીવા કરે તે પણ દેખાય જ નહિ તે પછી તે પેટમાં જ જાય. એટલે પછી દયા રહીજ ક્યાં ? આ શુક્ષમ છ પેટમાં જાય તે અનેક જાતના ગે ઉત્પન્ન થાય છે. એટલું જ નહિ પણ વખતે મરણ પણ થાય છે. માટે તેને તે સર્વથા ત્યાગ જ ઈષ્ટ છે. બીજા મતેમાં જે એકવાર ખાવાનું બતાવેલું છે તેનું કારણ આજ છે. પરંતુ અર્થને અનર્થ કરી દિવસમાં એકજવાર ખાવું એટલે એક વખત રાત્રે અને એક વખત દીવસે એમજ ઠરાવી હિધું. છતાં કેટલાક ચોમાસામાં રાત્રી ભોજન કરતા નથી. આ પ્રમાણે જ્યારે અન્ય ધર્મમાં પણ રાત્રી ભેજનને બીલકુલ ત્યાગ જ બતાવ્યો છે. તે પછી Page #155 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. જૈનધર્મ જે ખાસ દયામય જ છે તેના અનુયાયીઓએ રાત્રી ભોજન તે શું પણ રાત્રે પાણી સુદ્ધાંતને ત્યાગ કર જ જોઈએ. પાણીએ કરી ભીની બીજે કરી સંયુક્ત તથા જી પડયા હોય તેવી પૃથ્વીને દિવસે તે વઈને ચાલે પણ રાત્રે તે ઠેકાણે શી રીતે ચાલે માટેજ રાત્રી ભજનને નિષેધ કરે છે, એવા પ્રાણી હિંસાના દેશે જોઈને જ ભગવાન મહાવિરે સાધુઓને કહ્યું છે કે – સર્વ પ્રકારના આહારને રાત્રીએ નિગ્રંથ-સાધુ ત્યાગ કરે–ન ખાય (દ. અ. ૬ ગા. ૨૪ થી ૨૬ ) ૧૪૫–૧૪-૧૪૭. इति श्री ब्राम्हण गुण प्रकरण समाप्त ।। १७ अथ श्री भाषा प्रकरण ॥ होलावायं सहीवायं, गोयावायं चनो वदे तुमं तुमति अमर्गुन्नं, सव्यसो तं ण वत्तए ॥ १४८ Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. तहे व होले गोलित्ति, सावा वसुलित्तिअ दुम्मए दुहए बावि, नेवं भासिझ पनवं ॥ १४९ અથ:-હાલાવાય. ટુ'કારાનુ વચન જેમ કે હું! અલ્યા. સહિવાય હું સખી! એવું વચન. ગાયાવાય’૦ ગાત્ર વચન, જેમકે તું નીચ ગેાત્રના છે એમ કહે. ચ૦ વળી ને નહિ. વદે ખેલે, તેમ તુમતિ તુ તુ. અમણુન' અણુગમતું, સવ્વ સ. સા॰ તે તં તે વચન. જી॰ ન. વત્તએ મેલે, વચન આવે. તહેવ॰ તેમજ હાલે॰ મૂખ, ગેાલિાત્ત ગાલા છે એમ કહે. સાણે શ્વાન. વા૦ અથવા વસુલિત્તિ અન્યાયિ, છીનાળ. દુમએ, ભીખારી. દુહુએ દુર્વાંગી વિક એમ પશુ. નેવ એમ નહિ. ભાસીઝ એલે, પન્નવ પ્રજ્ઞાવંત ર સાધુ. ભાવાથ—હે અલ્યા ! હું સખી, હું નીચ ગેાત્રી એવી ટુકી ભાષાના સથા ત્યાગ કરવા જોઇએ. તુ, તું એમ અણગમતાં વચનને સથા ખેલે નહિ. તેમજ મૂખ, ગોલા, શ્વાન, અન્યાયી, છીનાલ, Page #157 -------------------------------------------------------------------------- ________________ શી જન જ્ઞાન ગીતા. ૧૨૯ ભીખારી, દુર્ભાગી એવા ટુંકારાના શબ્દો પણ પ્રજ્ઞાવાન સાધુ ઉચ્ચારે નહિ અથાત્ તુકાર શબ્દથી કોઈ પ્રત્યે ભાષણ કરે નહિ યા કોઈને બોલાવે નહિ. કેઇને મોટું લાગે તેના મર્મ ઉઘાડા થાય એવાં વચન બોલવાં નહિ. તેમજ મોટા પુરૂષે બોલતા હોય ત્યાં પણ વગર પુછે વચમાં બોલવું નહિ. (સુ. અ. ૯ ગા. ર૭ દ. અ. ૯ ગા. ૧૪) ૧૪૮-૧૪૯ માણા રોગો અનાનસ, तीसे अदुढे परिवज्ज ए सया; छम संजए सामणिए सयाजए, वइज्ज बुद्धे हि अमाणु लोमिअं ।। १५० અર્થ– ભાસાઈભાષાના. દસેક દોષને. અ. વળી. ગુણે ગુણને. જાણીઆ, જાણીને તીસે તે દફે દુષ્ટ. પરિવજજએ ત્યાગ કરે. સયા, સદા.સુ. પટકાયને વિષે. સંજયે સારી પેઠે યતના રાખનાર. સામણીએ. શ્રમણભાવમાં, ચારીત્રના ચઢતા પરણામ રાખવામાં. સયા, સદા. જએ. ઉદ્યમવંત વઈજ બેલે. બુદ્ધ જ્ઞાની. હિઅમાણુલોમીઅંતે હિતકારી, અને મધુર (છકાયના જીવોને સાચવીને–ચાલનાર) Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –કાયને વિષે સારી પેઠે યતન રાખનાર, ચારીત્રના ચઢતા પરણામ રાખવામાં ઉદ્યમવંત જ્ઞાનિસાધુ ભાષાના દેષને અને ગુણને જાણીને તે દુષ્ટ ભાષા સદાય વજે. અને પરિણામે હિતકારી અને મધુર હોય તેવીજ ભાષા બેલે. આથી તેને કર્મ બંધન ન થાય. પણ આરાધીક થઈ સદ્દગતીએ જાય (દ. અ. ૭ ગા. પ૬) ૧૫૦ सयंसमेच्चा अदुवा विसोचा, भासेझ धम्मं हिययं पयाणं; जे गरहिया सणियाणपभोगा, णताणि सेवंति सुधार धम्मा ॥ १५१ અર્થ–સર્યાસમેચ્ચાપિતાની મેળે જાતિ સ્મરણાદિ જ્ઞાનેકરી જાણીને. અદુવાઅથવા વિચા, જ્ઞાનિની પાસે સાંભળીને. ભાસેઝર કહે. ધમ્મક ધમને હિયયં હિતકારી. પયાણુંત્રસ સ્થાવર જીને. જે. જે. ગરહિયા, નિંદનીક (મીથ્યાત્વ, અવિરતિ, પ્રમાદાદિક અગર માંસ મદિર વિગેરે) સયિશાણુ નિયાણા સહીત. પગાટ પ્રગ. તાણિ સેવંતિ. તે ન સે. સુધીર સારા દઢ, ધમ્મા ધર્મને વિષે. Page #159 -------------------------------------------------------------------------- ________________ » જૈન જ્ઞાન ગીતા. ૧૧ ભાવાર્થ-ચતુતીક સંસારનું કારણ મિથ્યાસ્વાદીક છે, તથા મેક્ષનું કારણ સમ્યક જ્ઞાનાદિક છે. એવું સ્વયમેવ પિતે જાણીને અથવા ગુરૂવાદીક પાસેથી જાણીને ત્રસ તથા સ્થાવર જીવેને હિતકારક શ્રત ચારિત્રરૂપ ધર્મ કહે. એવાને સાધુ જાણ. હવે જે પદાર્થ આ લેકમાં નિંદનીક છે તે તથા નિયાણ સહિત જે પ્રાગ હેય તેને ધર્મને વિષે જે સારા દ્રઢ પુરૂષે છે તેને સેવે એટલે સાધુ પુરુષે સારાં કૃત્ય આદરે. (સુ. અ. ૧૩ ગા. ૧૯. ૧૫૧ સુત્ત જળદર , तहेव पत्तेय वुद्ध रयंच सुय केवलीणा रइयं, अभिन्न दस पुधिणा रइयं ॥ १५२ અર્થ- સુત્ત, સુગ ગણહર૦ ગણધરે રઈયંત્ર રચ્યાં છે. તહેવટ તેમજ પત્તયક પ્રત્યેક બુદ્ધ, બુદ્ધ, યંત્ર રચ્યાં. ચ૦ વળી સુય કેવલીણા, કેવલીઓએ ભાષેલાં સૂત્ર. અભિન્ન અધુરાં નહિ તે, પુરાં. દશ પવિણ દશ પુર્વના. ભાવાર્થ-સાધુ સુત્ર પ્રમાણે જ ઉપદેશ કરે તે સુવ કેને કહેવાં તે કહે છે – Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન તા. ૧ ગણધરે તીર્થંકર પાસેથી સાંભળી જે કહ્યુ તે, ૨ તે જ પ્રમાણે પ્રત્યેક યુદ્ધ જે થયા તેમનાં રચેલાં તે. ૩ શ્રુત કેવળી. ચાદ પુધારી પુરૂષાએ જે રચેલાં તે. ૪ દશ પુČમાં કાંઇ એક્ટુ' નહિ તેટલું જે જાણતા હતા તેમનાં રચેલાં, ઉપરીત ચાર પ્રકારનાં બનેલાં તે સૂગ અથવા સિધ્ધાંત કહેવાય. તે સિવાયનાએ જે પુસ્તક બનાવેલાં તે સુત્ર ન ગણાય પણ ત્ર કહેવાય. કાઇ કાઇ મ્હોટા ઇલ્કાબે ચારણુ કરી પુસ્તક બનાવી તેને સુત્ર તરીકે ગણાવે પણ તે તે। જેમ દાખલા તરીકે ભગીના ઘેર પણ લગ્ન વખતે તે “ કઇ નગરીના ગરાસીઆરે ” એમ ગાય છે તેમ માટા રાજાના ઘેર પણ એમ જ ગવાય છે. એટલે ભંગી કાંઇ ગરાસીએ ગણાતા નથી. આ પ્રમાણે જે સુત્રનુ જ્ઞાન મેળવીને સર્વને હિતકારી ઉપદેશ આપે તેનેજ સાધું જાણવા. તેજ શ્ચમના ઉપદેશ દેવા ચેાગ્ય છે. બીજા અન્ય નહિ. સિધ્ધાંતમાં કોઈ પણ ઠેકાણે વદતા વ્યાઘાત નજ આવે એટલે તેમના ઉપદેશમાં પ્રાણી માત્રને પીડા થાય તેવું નજ હાય. ( ૧૫૨ ne Page #161 -------------------------------------------------------------------------- ________________ -- -- શ્રી જન ન ગીતા ૧૪૪ दयावरं धम्म दुगंछमाणा, वहावई थम्म पसंसमाणा पगपि जे भोययति असील णियोणिसं जाति कुओ सुरेहिं ।। १५३ અર્થ –દયાવર દયા પ્રધાન છે જેમાં એવા, ધમ્મ ધમને. દુગછ માણાનિંદા કરે. વહાવહં. હિંસારૂપ. પસંસમાણુ પ્રશંસા કરતા, વખાણતા. એપિ. એકને પણું. જે જે યયાતિ જમાડે. અસીલં, આચાર રહીત શીયળ વગરને, શિયેણિ સંજાતિતે નરક એનિમાં જાય. કુએસિિિહં. દેવ લેકમાં કેવી રીતે જાય, દેવગતી ન હેય. ભાવાર્થ-હવે આદ્રકુમાર બ્રાહ્મણે પ્રત્યે કહે છે કે જે ધર્મમાં દશા પ્રધાન છે. એવા ધમને નિંદતા અને હિંસારૂપ ધર્મની પ્રશંસા કરતા, આચાર રહિત એવા એકને પણ જે કઈ મૂઢમતિ ધાર્મિક પુરૂષપાત્રની બુદ્ધિએ કરી જમાડે છે તે મુઢમતિ સદૈવ અંધકારમય નકને વિષે નિશ્ચય જાય. અસર અને વિષે પણ ન જાય તે વૈમાનિક દેવતે કયાંશજ થાય. ઊ૦ વસુરાજા સત્યવાદી હતો. જેથી તેનું Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. સીંહાસન અદ્ધર રહેતું હતું. એકદા પ્રસંગે તે સભા ભરીને બેઠે હતું. ત્યાં અજા શબ્દનો અર્થ કરાવવા માટે કેટલાક રૂષિઓ આવ્યા. તે પ્રસંગે રાજાએ બન્નેનું મન રાખવા મિશ્ર હિંસામય વચન કહ્યું કે, અજા એટલે બોકડે થાય તેમજ અજા એટલે શ્રીહિ (ડાંગર) પણ થાય. આ પ્રમાણે સત્ય નહિ બલવાથી ને હિંસારૂપ શબ્દ બોલવાથી તેનું સિંહાસન ભેંય પડયું ને તે રાજા મરીને ઘેર નર્કમાં ગયે. અહે ભવ્ય જી ! એક જ હિંસાનું વચન બેલવાથી કેટલું સુંડું થયું. તે પછી હિંસા રૂપ ધર્મનાં વખાણ કરવાથી શી ગતિ થાય તે વિચારે. આવશ્યક સૂત્રમાં કહ્યું છે કે (વાનિ સવલવા વધેजीवावी खमंतुमे, मितिने सब भएसु वामझझ न ક્રિક) સર્વ જીવની સાથે મીત્ર ભાવ રાખ. કોઈ પણ જીવની સાથે વેર ન કરવું કેઈ અવની સાથે અજ્ઞાનપણે જે વેર થયું હોય તે તેની પણ વારંવાર ક્ષમા માગવી, સર્વ જી ની સાથે સમ ભાવ રાખ. એજ દયામય ધમને સિદ્ધાંત છે. આ પ્રમાણે થયેલા હૈયાતને જે થશે તે બધા | તીર્થકરો કહે છે ને કહેશે ને કહી ગયા છે કે સર્વ Page #163 -------------------------------------------------------------------------- ________________ થી જન જ્ઞાન ગીતા. પ્રાણીમાત્ર એકેદ્રિથી માંડી પચેંદ્રી સુધી સર્વ જીની દયાજ પાળવી. કેઈ પણ જીવને કાંઈ પણ દુઃખ ઉપજાવવું નહિ. અહે ! ભગવાને કે સરળ ઉપદેશ કર્યો છે તેનું વિચારપૂર્વક મનન કરવાથી આ જીવ સારી જ ગતીમાં જવાને તે નિચે માનવું. (સુ. અ. ૨૨ ગા. ૪૪) ૧૫૩ लोयं अयाणित्तिह केवलणं, कहंति जे धम्म मजाणमाणा। णासंति अप्पाण परंच ठा, संसार घोरंमि अणोर पारे । १५४ અથ–લેયં લેક. અચાણિતિ. ન જાણે. અજાણતા થકા. હકેવલેણું૦ કેવળજ્ઞાને કરી કહંતિ કહે છે. જે જે લોક. ધમ્મમ ધમને. અજાણ માણા જાણતા નથી એવા, અજાણ, ણાસંતિ નાશ કરે છે. અપાયુંપોતાના આત્માને પરં૦ બીજના ચ૦ અને ઠાર નાશ કરે છે. સંસાર સંસાર ઘોરંભિ૦ ઘર, ભયંકર, અરપારે અપારાવાર, જેને પાર ન આવે તે. ભાવાર્થ – આ લેકને કેવળજ્ઞાને કરી ન જ એવા આ જગતમાંહે જે અજ્ઞાનીઓ અજાણુતાશકા ૧૦ Page #164 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ધર્મ કહે છે, તે પિતાના આત્માને તે ભ્રષ્ટ કરે છે 'પણ બીજાના આત્માને પણ ભ્રષ્ટ કરે છે. કિંઘહના તે ઘોર એટલે રૌદ્ર જેને પાર ન આવે તે આ સંસાર તેમાં પતે પડે છે, અને બીજાને પાડે છે. કેમકે પિતાને જ્ઞાન નહિ હેવાથી અહિંસાની પરૂપણ પિતાથી થઈ શકે નહિ એટલે ધર્મ નિમિતે હિંસા કરે ને કરાવેજ (સુ. અ. ર૨ ગા. ૪૯) ૧૫૪ लोथ विजाणांतह केवलेणं, पुन्नेण नाणेण समाहि जुत्ता धम्मं समत्तंच कहंन्ति जेउ तारांति अप्पाण परंचतित्रा ।। १५१ અ –લેયં લેકને વિજાણંતિ વિશે કરીને જાણે. કેવલેણે કેવળ જ્ઞાનેકરી પુજોણુ સંપૂર્ણ નાણેણ જ્ઞાનકરી. સમાહિ જુત્તા સમાધિસહીત, સમાધીયુક્ત. ધમ્મ, ધર્મ, સમત્ત, સમ્યક ચારીત્રરૂપ. કહતિકહે. જેઉ૦ જેએ, તારતિ, તારે છે. અપાણે પિતાના આત્માને. પર૦ બીજાના. તિન્ના, તારે.' Page #165 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, લેાકને કેવળજ્ઞાને ભાવા—આ ચાદ રાજ કરી નાના પ્રકારે જાણે તથા સ ́પૂર્ણ જ્ઞાનેકરી સમાધીસહીત સપૂર્ણ સમ્યક ચારીત્ર રૂપ ધમ પરના અર્થે જ જે કહે તે પેાતાના આત્માને આ સસાર સમુદ્રમાંથી તારે છે, અને પરને પણ તારે છે. ખરાજ ગુરૂ તારે અને તરે, બીજા તે પત્થરના નાવની પેઠે ખુડે ને અન્યને ખુડાડે. માટે સાચા સદ્ગુરૂની વાણી શ્રવણ કરવી જે મેાક્ષ પદને અપાવનારી છે. ( સુ. અ. ૨૨ ગા. ૫૦ ) ૧૫૫ सुत्ते उवहाणवंच, ૧૪૦ से शुद्ध धम्मंच जे विंदत्ति तत्थ तत्थ आदेश वक्के कुसले वियत्तेस, अरिss भासित समाहि || तिबेगि ।। १५६ અથ—સે તે સાધુ. શુખ શુ. સુત્તે સુત્રના ધરણહાર. વહાણવ′૦ ઉપધાનવ ત. સુત્રમાં જે તપ કહ્યા છે તે ઉપમાન તેના કરનાર. ધમ્મ થી. વિદ્યુતિ॰ સમ્યક પ્રકારે જાશે. તત્વ'તત્ય તે પ્રમાણે અગીકાર કરે. આદેશ વકકે આદેશ 1 વચનના માલનાર મુસલે॰ નિપુણું, વિયો વ્યક્ત, Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. જાણકાર. સ્વષ્ટ વકતા. સ. તે. અરિહઈ, અરિહંત ભાસિë ભાસેલે, કહેલે. તંત્ર તે. સમાહિસમતાવત સાધુ. નિમિતે પ્રમાણે કહું છું. ભાવાર્થ-તે સાધુ શુદ્ધ સુત્રને ધરણહાર ઉપધાન વંત (તપર્વત) જે જે ધર્મ સમ્યક પ્રકારે જાણે તે તે ધર્મ ત્યાં અંગીકાર કરે. વિતરાગની આજ્ઞા પ્રમાણે કરે. વિતરાગની આજ્ઞા પ્રમાણે ધર્મ ભાષે. આજ્ઞા વિરૂધ્ધ ન બોલે એ જે થાય તે આદેશ વચન એટલે સમસ્ત લેકને ગ્રાહ્યા માનનીક વચન બેલે, તથા નિપુણપણે વસ્તુને ખ યા ખોટુ જાણનાર તે સાધુ વિતરાગને કહેલ શુધ્ધ સમાધિ ધર્મા માર્ગ ઉપદેશવાને એશ્ય થાય. આ પ્રમાણે મેં સાંભળ્યું છે તે પ્રમાણે કહું છું. (સુ. અ. ૧૪ ગા. ૨૭) ૧૫૬ आपाठासे एगइओ समणंया पाहणंवा दिस्सा शाणा विहेहिं पावकम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ अदुवाणं अत्थराए आफालित्ता भवइ . अदुवाणं फल्स बदित्ता भवइ कालेगति . से अणु पविठस्म असणं वा पाणंवा जावणो Page #167 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. देवा वेत्ता भवइ जइमे भवइ वो णमंता भारकंता अलसगा वेसलगा किवणगा निउज्झमा वणगा समणगा पव्त्रयंति || १५७ ૧૪: पाठ || तेण मेव जीवितं धिज्झीवितं संपडि बुर्हेति नाते पार लोगस्स अठए किंचि विसिलीसंति ते दुक्खंति तेसोयंति * * ५५ * वयंति अभितं क्रूर कम्मे खलु अयंपुरिसे अतिधुत्ते अइयाय रक्खे दाहिण गामिए नेरse कण्ह पक्खिए आग मस्साणं दुलह बोहिया यावि भविस्स || १५८ अर्थ:-से० ते. थे गई० अन्य अध, मिथ्यात् द्रष्टि सम० श्रभाणु वा० अथवा भाउजु માહણ॰ બ્રાહ્મણ, ક્રિસ્સા દેખીને. ણુાણા વિદ્યુદ્ધિ નાના વિવિધ પ્રકારે, પાવકમ્મહિં પાપ કર્માથી અત્તાણુ આત્માને વકખાઈત્તા॰ દુર્ગતિમાં પાડે. ભવઈ होय. अंहुवाशु० अथवा अत्थराये अपशुड़न थयु અફ઼ાલિત્તા ભવઈ ચપટીએ કરી તિરસ્કાર કરે. सत्ता ४२ वयन मोटो (भूख, नहोर, , Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ હજી જૈન જ્ઞાન ગીતા - દુબુદ્ધિ એવાં વચન) કાલેણ, કાળ થયે. સેતે. આણુપ વિઠલ્સ(આહાર પણ લેવા) આવતા દેખીને. અસણું, અન. પાણું પાણી. જાવ. થાવત. છેન દેવાવેત્તા દેસે. ઇમેએને. એ પાંખીને નમંતા, નમતા એકાષ્ટના ભારાને આણનાર છે. ભારકકતા. કુટુંબને ભાર વહન ન કરી શકવાથી મુંઓ થયે છે. અલસગા આળસુ પ્રમાદી થવાથી વેસલગા શુદ્રજાતિ કિવણગા૦ કૃપણ. નિઉઝમા નિરૂદ્યમી. વણાગા સમણગા પવયતિસાધુપણું લે. તઈણ મેવ જીવીતંત્ર તે સાધુના જીવતરને. ધીજીવિતં જીવતરને ધિકકાર. તંસંપડિ બુહેતિ પિતાની પ્રશંસા કરે. નાઈત પાર લેગસ્સ અઠાએ કિશિ વિસિલીનંતિતે પુરૂષ પાલેકના અર્થને. સાધનાર એ કિચિત માત્ર કાંઈ પણ અનુષ્ઠાન. કરે. કિન્તુ સાધુને દુર્વચન્નાદિકે કરી પીડા ઉપજાવે તે દુકખંતિ. તે દુઃખી થાય. તે સયંતિ તે શિચના કરે. વયંતિ વચન બોલે. અમિત કુરકમે ખલુ અયપુરિસે નિચે આ પુરૂષ ઘણે દુર કમી હિંસાદિક ક્રિયાને વિષે પ્રવર્તે છે. અઈયાયરખે. આપણા આત્માને સંસારને વિષે રાખનાર Page #169 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા. પર . અતિતે ઘણા ધૃત છે. દાહિણા ગામિએ નેરઇએ દક્ષિણ ગામી નારકીને વિષે ઉપજે કપકખી કૃષ્ણપક્ષી. આગમિસ્સાણુ॰ આગમિક કાલે. દુલહ બેહિયા॰ દુર્લભ ખાધી. એયાવિ ભવિસઈ૦ એવા પુરૂષ થશે. ભાવાથઃ– હવે મિથ્યાત્ દષ્ઠિ-ભારે કમી જીવા શું કરીને પાપ ખાંધે છે, ને તેનાં છેવટે શાં ફળ મળે તે કહે છે. સાધુ મહાત્માને દેખીને નાના વિધ પ્રકારના પાપકમાંથી પાતાના આત્માને દુગતિમાં પાડનાર હાય, તેવા કેઇ લે કે, મને અપશકુન થયા તેમ જાણી સાધુને દુર કરાવે અથવા ચપટીએ કરી તિરસ્કાર કરે, અથવા કઠોર વચન મેલે, અથવા ભિક્ષા વેલાએ તે સાધુને આવતા દેખીને અન્નપાણી ન દેતાં બીજા દેતા હૈાય તેમને પણ મના કરે, એટલું જ નહિ પણ તે એવાં વચન ખાલે કે, તેને નમતા નહિ, તેતે લાકડાંના ભારા વેચનાર છે કુટુમ્બના ભાર ઉપાડી નહિ શકાવાથી મુંડીત સાધુ થયું છે. તે આળસુ છે શુદ્ર છે. કૃષ્ણ નિઘી હાવાથી છે માગવા આવ્યા છે, આવાં આવાં વચન મેલે તેના જીવતરને ધિક્કાર છે. આવાં હલકાં વચન ઉચ્ચાર્યાં Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. પછી આત્મ પ્રશંશા કરે પણ તે પરલેકના અર્થે કિચીતું પણ અનુષ્ઠાન ન કરે એ પરને દુર્વચનાદિકે કરી પીડા ઉપજાવે તેથી તે દુઃખી થાય, તે શોચના કરે...........વળી તે પુરૂષ એમ બેલે કે નિચ્ચે આ પુરૂષ ઘણે જ કુરકમી, હિંસાદિક ક્રિયાને વિષે પ્રવર્તે છે. આપણા આત્માને સંસારમાં રાખનાર અતિવૃત છે. આવાં નીંદનીક વચન બોલવાથી અને સાધુ પુરૂષને આહાર પાણીની અંતરાય પાડવાથી તે જીવ દક્ષિણ ગમી નરકીને વિષે ઉત્પન્ન થાય. તે કૃષ્ણપક્ષી નારકી થાય અને આગામી કાલે દુર્લભ બધી થાય અર્થાત્ કર્મધ પામવે તેને ઘણેજ દુર્લભ છે (સુ. અ. ૧૮ પાઠ. ૫૪) ૧૫૭-૧૫૮ ॥पाठ॥ पंचहि ठाणेहि जीवा दुल्लह बोहीय ताए कम पगरेति तजहा अरिहंतना अरिहंत सुत्तधर्म चारीत्र धर्मना आचार्य उपाध्यायना चाउवन्न संघसना विवेक तब बम्भचेराण देवाणंना अणवाद बोले. ए पांच बोल ' उलटा बोले तो सुलभ बोहीया थाय ॥१५९ Page #171 -------------------------------------------------------------------------- ________________ શા જૈન ગીતા. ૧૫૪ અર્થ–પંચહિ. પાંચ ઠાણેહિ સ્થાનક છવાય છવ દુલ્લાહ બેહિય. દુલભ બધી. કમકર્મ પગતિ કરે. તંજહાજેમ છે તેમ સુત્તધર્મ, સુત્ર ધર્મના. ચાઉવન ચાર તીર્થના. સંઘસના સંઘના. બલ્સચેરાણું બ્રહ્મચર્યના. દેવાણું, દેવતાના. ભાવાથ–પાંચ બેલે કરી જીવ દુર્લભ બધી થાય. તે જેમ છે તેમ કહે છે –૧ અરિહંતના. (વિતરાગના), ૨ અરિહંતે કહેલા સુત્રના, ૩ ચારીત્ર ધર્મના (સિદ્ધના) આચાર્યના, ૪ ઉપાધ્યાયના અને ૫ ચતુવિધ સંઘના. ઉપરોક્ત પાંચ બેલના જે અણુવાદ બોલે તે તેને ધર્મબીજ પામવું મહા દુકકર છે. પણ તેથી ઉલટું બેલે એટલે તેની તપ, બ્રહ્મચર્ય વિવેક વિગેરેનાં વખાણ કરે તે જીવ દેવગતિ પામે ને સુલભ બધી થાય. ૧૫૯ રૂતિમી મળ્યા પ્રકરણ સંપૂર્ણ છે (૧૮) Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ન થતા. अथश्री कर्म प्रकरण प्रारभ्यते । ( १९ ) रुवाणु रतस्स नरस्स एवं, कत्तो सुहोज्ज कयाइ किंचि तत्थ भोगे विकलेस दुक्वं, निश्वत्तइ जस्स एण दुक्खं ॥ १६० અથ— વાણુ ૨૫ને વિષે. શ્વસ૦ રાતા. રક્ત નરસ નરને. એવ ́ એમ. કત્તા કયાંથી. સું સુખ હાજ॰ હાય. કયાઈ કયારે. 'ચિહ્ન જરાપશુ. તત્ય॰ ત્યાં. ઉવલેાગે૰ ભાગવવાને. વિ૦ વિષે. કલેસ ફ્લેશ દુકખ દુઃખ. નિવત્તઇ॰ નિપજાવે. જસ॰ જેને, જે રૂપને કએણુ નિમિત્તે. ૧૫૪ ભાવાથ:—એવી રીતે જેમનેજ્ઞ રૂપને વિષે રાચી રહ્યા છે તે પુરૂષને કેવી રીતે કયાંથી જરાપણુ સુખ હોય ? અર્થાત્ ન જ હોય. તે પશુ રૂપવત ની વિગેરે ભેાગવવાને વિષે કલેશ ને દુઃખ ઉપજાવે છે પામે છે, જે મનુષ્ય રૂપમાં રક્ત થઇ સુખ મેળવવાની આકાંક્ષા રાખે તે સુખ ન પામતાં અંતે દુઃખના જ ભકતા થાય છે. ઉ૦ પતંગીયુ જેમ દીવાના રૂપથી અંજાઈ જઇ તેમાં અપલાય છે અને તે મૃત્યુને Page #173 -------------------------------------------------------------------------- ________________ આ જૈન શાન ગીતા. ૧૫ વશ થાય છે તેમ છે પણ રૂપમાં રકત થઈ અંતે દુઃખના ભેતા થાય છે. (ઉ. અ. ૩૨ ગા. ૩૨) ૧૬૦. सहाणु रत्तस्स नरस्स एवं, कत्तो सुई होज्ज क्याह किंचि तस्थ व भोगे विकिलेस दुक्खं, निव तइ जस्स कएण दुक्खं ॥ १६१ અથ–સદ્ધાણું૦ શબ્દગીત દીકને વિષે. રત્તસ્સ રકત. નરલ્સનરને. એવં૦ એમ. કત્તા કયાંથી. સુહં સુખ. હજજ હોય. સ્થાઈ કેવારે કી, કિચીત. તત્થ૦ તીહાં. ભેગેટ ભેગને કાલે પણ. કોલેસ, કલેશ. નિવત્તઈટ ઉપજાવે. જરૂ૦ જેને કએણ૦ કાજે દુકM૦ દુઃખ. ભાવાર્થ-એવી રીતે જે મનેz શબ્દને રકત છે તે જીવને કેવી રીતે કયાંથી જરાપણું સુખ હાય અર્થાત ન જ હોય. તેપણ મનેણ શાના ઉપભોગને માટે કલેશને દુઃખ પામે છે. તેમજ આત્માને પણ તેજ શબ્દ શૃંગારિક ગીતાદીકને માટે કષ્ટ આપે છે. ઉદાહરણ તરીકે શબ્દ તથા નાદને રકત સ૫ મોર. Page #174 -------------------------------------------------------------------------- ________________ ist શ્રી જૈન જ્ઞાન ગીતા. લીના નાદમાં લુબ્ધ થઈ અંતે નાદના મેહમાં અધ ચંઈ વાદીના હરતગત થાય છે. કસ્તુરી મૃગે પણ વાંસળીના નાદમાં લુબ્ધમાં થઇ પાણીના હાથે હણાય છે. તેમ આ જીવા પણ પાંચ ઈંદ્રીઓના કામભોગને વિષે૨કત થઇ આખરે માઠી દશાને પ્રાપ્ત थाय छे. ( उ. अ. ३२ आ. ४५ ) १६१. एमेव गन्धम्मि गओ पओसं, उवे दुक्खोह परंपराओ पट्ठचित्तो य चिणाइ कम्मं, जैसे पुणो होइ दुहं विवागे ।। १६२ एमेव रसम्म गओ ओस, उवे दुक्खोह परंपराओ पदुठ्ठ पट्ट चित्तोय चिणाइ कम्मं, जैसे पुणो होइ दुहं विवागे ॥ १६३ एमेव फासम्म गओ पओसं, वे दुक्खोह परंपराओ पट्ट चित्तोय चिणाइ कम्मं, जैसे पुणों होइ दुई विवागे ।। १६४ Page #175 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. तण्हाभि भूयस्स अदत्त हारिणो, भावे अतित्तस्स परिग्गदय ૧૫૭ माया मुसंडू लोभदोसा, तत्था विदुक्खानविमुच्चइसे || १६५ અથઃ—એમેવ॰ એ પ્રમાણે, ગધમ્મિ ભુંડા ગધને વિષે, ગ૦ પહાંચ્યા. થકે. પઆસ દ્વેષભાવે. ઉવેઈ૦ પામે, દુકખાહ॰ દુઃખના સમુહને. પર’પરાએ॰ શ્રેણી, અનુક્રમે. પદુઠ્ઠું ચિત્તા દુષ્ટ ચીત્તના ધણી. ચ॰ વળી. ચીણાઇ ચીકણાં. કમ્ભ કર્મો ખાંધે. જ૰ જે કર્યું. સે॰ તે. પુણેા પૂ, વળી. હાઇ હાય. દઉં. દુઃખકારી વિવાગેવીપાક ઇહલેાક તથા પરલેાકને વિષે. રસસ્મિ॰ ભૂંડા રસને વિષે. ફ્રાસમ્મિ॰ ભૂંડા ક્રસને વિષે, તહા àાલે ભરી. અભિભૂયસ પરાભબ્યા હાય તેને. અદત્તહારીણેા॰ ચારી ના કરનારના ભાવે, ભાવને વિષે અતિત્તસ॰ અતિ તરસ્યા, અસતાષીને પગ્િલૅ પરિગ્રહ મેળવવાને વિષે. માયામુસ॰ માયાસહીત જીઠુ મેલવું. વાઇ૰ વાચે. બાલે. લાભદાસા લાભના દોષથી. તત્યાવિ ત્યાં પશુ. દુઃખા॰ દુઃખથી નહિ. સુચ્ચઇ॰ ન મુકાય. સે॰ તે ( ચારી કરનાર ) ' Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ બી જન જ્ઞાન ગાતા. ભાવાર્થએવી રીતે ગંધને વિષે દ્વેષભાવે પહો થકે છવ દુઃખના સમુહની શ્રેણી પામે તથા શ્રેષે કરી દુષ્ટ ચીત્તના ધણી ચીકણા કર્મ બાંધે. જે કમ તે જીવને આ લેકને પરલેકને વિષે દુઃખકારી હોય. ઉ. ભ્રમર જેમ કમળમાં પેસે છે અને કમળ બીડાવાને વખત થતાં પણ હમણું જાઉ છું એમ વિચારજ કરે છે પરંતુ ગંધમાં આસકત થઇ ઉડી શકતે નથી, અને અંતે કમળમાં બીડાઈ મહેતને શરણ થાય છે. એવી રીતે ભુંડા રસને વિષે જીવ હેપભાવે પહેઓ થકે દુઃખના સમુહની શ્રેણ પામે તથા પે કરી દુષ્ટ ચીત્તને ધણી ભારે કર્મ થાય છે તેને આ લેકને પર લેકને વિષે દુઃખદાતા હેય. ઉ. સમુદ્રને વિષે જેમ માંછલાં લેટની ગળી કાંટાએ વળગાડેલી તેના સ્વાદને નવશ થઈ તે ગોળી ખાવા જાય છે પરંતુ ખાવા જતાં જ તે ગેળીમાં રહેલો કટ તેના તાળવાં ભોંકાતાની સાથે જ મૃત્યુને વશ થાય છે. એવી રીતે ભૂંડા સ્પશને વિષે ઠેષભાવે પહોચ્યો થકે જીવ દુઃખના સમુહની શ્રેણી પામે તથા જે કરી ૬ષ્ટ ચીત્તને ધણી શેર કમી થાય. જે કમ તેને આ Page #177 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ઢાકને પરલોકને વિષે અતિદુઃખકારી હાય. ૩૦ કાગળની હાથણી જોઈ હાથી જેમ કામાંધ થઈને ખાડમાં પડી મરણને શરણ થાય છે. લાલે કરી જેને પરભવ્યા હાય તે અસતીષી જીવ વાભના ઢાષથી ચારી કરે. પછી તેને કોઇ પુછે તે તે કપટ સહિત જીટું ખેલે છતાં તે દુઃખથી ન મુકાય. અર્થાત્ દુ:ખી થાય એટલુંજ નહિ પણ ઘણાં કમ ખાંધે (ઉ. . ૩૨ ગા. ૫૯-૭૨-૮૫-૯૫) ૧૬૨-૧૬૫. अट्ठे कमाई वोच्छामि, आणु पुर्वि जहा कम्पं जेहिं बद्धो अयंजीवो, મસાર વર વટુડ્ ॥ ૧૬૬ ॥ नाणस्सा वरणिज्जं, दंसणा वरणं तहा वेर्याणिज्जं तहामोहं, आउकम्मं तद्देवय ।। १६७ ૧૫૯ नाम कम्मंच गोतंच. अंतराय तवय Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. ऐवमेयाइ कम्माई, ગેટ અપ સમાસો ॥ ૬॥ અર્થ :—અદ્ભુ૰ આઠ. કમ્માઇ૦ ક. વેચ્છામિન કહે છે ( શ્રી સુધર્મા સ્વામી જખુ સ્વામી પ્રત્યે કહે છે.) આણુપુબ્લિ∞ અનુક્રમે. જહા॰ જેમ. કમ્મ૦ ક જેહિ’૦ જેણે ક્રમે કરી. ધેા ધાણા. અય’૦ એ. જીવા જીવ. સંસારને વિષે. પરિવદૃઈ પરિ ભ્રમણ કરે છે. નાણસ્સ આવરણ જેમ સૂર્યની કાન્તિને વાદળ ઢાંકે તેમ જ્ઞાના વરણી કમ. દસણુ આવરણું દેખવાને ઢાંકે તે દેશના વરણી કમ, તહા તેમ દના વરણી ક્રમને પેાલીઆની ઉપમા તથા જેમ પાટા ખાંધ્યા હોય તેમ. ) વેપણી જ વેદની ક'. (મધુએ ખરડયા ખડગની ઉપમા, ) માહુ મેહની ક`. (મદ્યપાનની ઉપમા) આઉખા આયુષ્ય ક. ( બેડીની ઉપમા ) તેમજ નામકશ્મ॰ નામ ક. ( ચીતારા સમાન છે ) ૨૦ અને ગે!' ગાત્ર. (કુંભારના ચાકડા સમાન) અન્તરાય૦ અંતરાય અંતરાય ક. ( રાજાના ભંડારી સમાન ) એવમેચાઈ॰ (આત્મશકિત ગુણ રામ્યા છે ) એ પ્રમાણે Page #179 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કમ્મા કની. આ ૧૦ આઇ. સમાસએ॰સક્ષેપમાં. ૧૩૧ ભાવઃ-સૂધમાં સ્વામી જંજીરવામિ પ્રત્યે કહેતા હતા તે પ્રમાણે હું કહુ છુ કે આઠ કમે કરી આ જીવ મ ધાણેા છે. એથી તે આ સૌંસારમાં પરિ ભ્રમવ્યુ કરે છે. તે આઠ કહું. અનુક્રમે કહીશ. ૧ જ્ઞાના વરણી. ૨ દન વરણી. ૩ વેદની ક. ૪ મેહની ક. ૫ આયુષ્ય કમ. ૬ નામ કર્યું. છ ગેાત્ર ક. અને ૮ અંતરાય ક. એ પ્રમાણે સક્ષેપમાં કર્મીની આઠ પ્રકૃતિ કહી, હવે વિસ્તારથી કહે છેઃ—૧ જ્ઞાનાવરણી ક રૂપ ૧ લેપ લાગવાથી જેમ દારાને લાહી ચાપડી હોય તો સુતર દેખાતુ નથી લાઈરૂપી અજ્ઞાન ના પડદા હોય ત્યાં સુધી જ્ઞાન ઢંકાઇ જાય છે. પરંતુ લાઇને ધેાઈ નાખવાથી જેમ મુળરૂપ દ્વારાનું દેખાય છે તેમ અજ્ઞાનરૂપ લાઈના પડદા દુર થવાથી જ્ઞાન પ્રગટ થાય છે. પત્થરમાં રહેલ હીરો જેમ પ્રકાશતા નથી તેમ જ્ઞાન ક રૂપ પત્થરમાં ઘટાવાથી પ્રગટ થતું નથી. મેતીને એપ આપવાથી કે ઉપરનું પડ કાઢવાથી જેમ વિશેષ કીતિને પાણીવાળું અને છે 11 Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. તેમ કર્મારૂપ પડળ અલગ થતાં જ્ઞાનના પ્રકાશ થાય છે. દાણાઉપર જુદાં જુદાં રંગનાં ખાંડનાં પડ ચઢાવી કરેલી ગેાળીમાં મૂળ દાણેા જણાતા નથી તેવીજ રીતે જ્ઞ નઉપર જુદાં જુદાં કર્માંનાં પડ ચઢવાથી જ્ઞાન જણાતું નથી . પણ જેમ ગેાળીને આગાળવાથી જુદા જુદા રંગ ઉતરતા જાય છે ને નવા નવા ૨ગ દેખાઇ છેવટે સર્વાં પડ દુર થવાથી મૂળ દાણા દૃષ્ટિગોચર થાય છેતેમ જ્ઞાનપરથી પડ કમી થતાં થતાં મતિ, શ્રુત, અવધિ, મનપવ અને છેવટે કેવળ જ્ઞાન સંપૂર્ણ જ્ઞાન ) પ્રગટ થાય છે. જેમ સૂ વાદળથી ઢંકાય છે જેથી પ્રકાશ જણાતે! નથી પણ વાદળ દુર થતાં પાછે અસલ સ્થીતિમાં આવે છે તેજ પ્રમાણે ક રૂપ વાદળે કરી જ્ઞાન ઢકાઈ જાય છે તે કર્મારૂપ વાદળ વીખરાઇ જતાં જ્ઞાન રૂપ પ્રકાશ આપોઆપ દીપે છે. ( ૨ દના વરણી કર્યું તે શુદ્ધ સમકીત. આવરણથી આ સત્ય સમજાતું નથો. જેમ કોઇ રાજાને મળવુ' છે પણ દરવાન આડે ઉભા છે તે અંદર જવાની રજા આપે નહિ. તેા રાજાને મળી શકાય નહિ. પણ જો દરવાન રજા આપે તેા મળાય તેજ Page #181 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા પ્રમાણે જે આવરણ કર્મ ટળે તે શુદ્ધ સમકતની પ્રાપ્તિ થાય. ૩ વેદની કર્મ–જેમ મધ ચેપડી તરવાર હોય તે ચાટતાં ઘણું જ સ્વાદિષ્ટ લાગે પણ પરીણામે જે અડી જાય તે જીભ કાપી નાખે. તેમ શાતા વેદની ભેગવતાં પ્રથમ સારી લાગે પણ પરીણામે તે જીવલણેજ હેય છે. ૪ મેહની કર્મ–મદીરા પાન જેવું છે. દારૂ પીનાર માણસને છેડી વારતે આનંદ આનંદને જ ઉન્માદ થાય પણ પછી તેનું પરીણામ તે મહાભયંકરજ આવે તે જ પ્રમાણે મેહની કર્મના ઉછાળામાં મારૂ મારૂ કરીને ગેલમાં આવે પણ પરિણામ શુન્યમાંજ આવે. આ કર્મને ઉદયમાં તેને સારાસારનુ ભાન નજ હોય જેથી માનવા-પુજવા લાયક ને મુકી અનેરા ઢોંગી ધુતારાને-માનવા પૂજવા પ્રેરાય. આથી ક્ષાયક સમીકીતને રેકે અર્થાત સમકિતથી પડે. આ મેહની કમને ક્ષય થાય તો બારમે ગુણ સ્થાનકે પહોંચે. પ આયુષ્ય કર્મ–રાજાની બે સમાન છે. જેમ Page #182 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. બેડી ભાગ્યા વિના બીજે જવાય નહિ તેમ આ કર્મ ખપાવ્યા વિના મોક્ષમાં જવાય નહિ. દ નામકર્મ ચીતારા સમાન છે. જેમ ચીતરે જુદાં જુદાં રૂપ ચીતરે છે તેમ શુભ નામ કમેં કરી સારા નામને પામે. ને અશુભ કર્મો કરી બેટા નામને પામે. આ કમેં જીવે અમુત ગુણ રિક છે. ૭ નેત્ર કર્મ–આ કુંભારના ચાકડા સમાન છે. જેમ કુંભાર માટીના ગળામાંથી જુદાં જુદાં વાસણે ઉતારે છે તેમ જીવ ઉંચ કર્મે ઉંચ ગેત્રમાં અને નીચ કમેં નીચ ગેત્રમાં ઉપજે આ કર્મો કરી જીવે લઘુ ૨ ગુણને રે કયે છે. ૮ અંતરાય કમ– આ રાજાના ભંડારી સમાન છે. જેમ રાજાના ભંડારની કુંચીએ ભંડારી પાસે રહે બધી મીલકત તેના કબજામાં પણ તેનાથી રાજાની આજ્ઞા વિના કોઈ પણ વપરાય નહિ. તેજ પ્રમાણે અંતરાય કર્મના ઉદયે કરી છતી સંપત્તિને ભેગનાં સાધન હોય પણ તે ભેગવાયજ નહિ. (મમણશેઠને ત્યાં ઘણું જ લક્ષ્મી ને વૈભેગ હતે છતાં તે તેલને ગેળા સિવાય કાંઈ પણ ખાઈ Page #183 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, ૧૬૫ શકતા નહિ. આપણે નજરે નિહાળી શકીએ છીએ કે ઘણા શ્રીમંતા પણ સુખે ખાતા પીતા કે વાપરતા કે દાન દેઇ શકતાજ નથી ) કાઇને ઘણા ધંધા કરે છતાં પેટ પુરતુ ન મળે આ બધું અંતરાય કને લીધેજ બને છે. આ ક્રમે કરી અનત વીય આત્મ શકિત ગુણ રોકાય છે. જ્ઞાનાવરણી ક છ પ્રકારે બંધાય છે. ૧ જ્ઞાનીનું ભુંડુ બેલે. ૨ જ્ઞાનીના ઉપકારને મેળવે, ૩ જ્ઞાનને જ્ઞાનીની અશાતના કરે, ૪ જ્ઞાનીની અતરાય પાડે ૫ જ્ઞાનીના દ્વેષ કરે. ૬ જ્ઞાનો સાથે ખાટા ઘડા વાદ કરે. આ છ પ્રકારે જ્ઞાનાવરણી કમ બાંધે અને ૫ પ્રકારે ( મતિ, સુત, અવધિ, મન પત્ર અને કેવળ ) ભાગવે. એટલે પાંચે જ્ઞાનમાંથી એક પણ જ્ઞાન પ્રગટ થાય નહિ. ઢના વરણી કઈં નવ પ્રકારે ભાગવે. ૧ નિદ્રા (સુખ પૂર્ણાંક જાગે ) ૨ નિદ્રા નિદ્રા ( દુઃખ ક જાગે ) ૩ પ્રચલા ( ઉભા ઉભા બેઠા બેઠા ઉંઘ આવે ) ૪ પ્રચલા પ્રચલા ( કામ કરતાં કરતાં નિદ્રા આવે) ૫ થીણુધી એમાં અધ` વાસુદેવ જેટલું ખળ પ્રાપ્ત થાય પણ કાઇ પ્રસંગે૪. આ થીણુદધી નીદ્રાવાળા Page #184 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. મનુષ્ય નકગામી થાય. હું ચક્ષુદશન આંખથી દેખવાપણુ’, ૭ અચક્ષુદન ખીજી ઈંદ્રીએથી જાણપણુ થાય તે ૮ અવધી દર્શન અને હું કેવળ દેન આ નવ પ્રકૃતિ જાણવી. દનીનું ભુંડુ મેલવું ઉપકાર આળવવા, અશાતના કરવી, અંતરાય પાડવી, ખાટા જઘડા કરવા વિગેરે કારણેાથી ઉપરકત કમ અથાય છે. ૧૩૬ વેદ્યની કર્મના બે પ્રકાર, શાતા વેદની અને અશાતા વેદની. શબ્દ, રૂપ, ગંધ, ફ્સ, મન, વચન અને કાયા એ આઠે ઇષ્ટ સારા સુખકારી મળે તેા અશાતા વેદની જાણવી આ કમ સર્વ પ્રાણી માત્ર ઉપર દયા, અનુકંપા રાખે, કાઈને શેચના ઝુરણા કરાવે નહિ, કાઇને કુટાવે પીટાવે નહિ, કાઈને દુ:ખ ન થાય તેવું વર્તન રાખે તે શાતા વેદની કમવાળા માણસ પરભવમાં ઉચ્ચ ગતિ પામે અશરીરે શાન્તિ રહે ( મરૂ દેવી માતાની પેરે ) મેહની કર્માંના બે ભેદ—દન મોડની ને ચારીત્ર દન માહનીના ત્રણ ભેદ ૧ સમકીત, ર મીથ્યાત્વ, અને ૩ મીશ્ર માહની કષાય મેહની Page #185 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૬૭ કર્મના ૧૬ ભેદ કહે છે –૧ અનંતાનુ બંધી ક્રોધ. (મરતા સુધી રહે, જવાળામુખી પહાડ સમાન. જવાળામુખી પહાડ જેમ ફાટયા પછી ભેગે ન થાય તેમ આ કોય જેને ચઢે તે જીવતા સુધી ઉતરેજ નહિ. ૨ માન (પત્થરના સ્થંભ સમાન) પત્થરને થંભ જેમ નમાવ્યે નમે નહિ તેમ માનને ભુખે માણસ નમાજે નમે નહિ. ૩ માયા. વાંસની ગાંઠ સમાન. જેમ વાંસના મુળની ગાંઠ ભાગે ખરી પણ સીધી થાય નહિ તેમ તે જીવ માયા કપટ મુકે નહિ. ૪ લેભ. (કીરમ રંગ સમાન-જેમ કીરમજ રંગવાળ લુગડું જે બળે તે તેની રાખ પણ રાતી થાય અર્થાત તેને રંગ મુકે નહિ. તેમ લે ભી છે. અનેક અધર્મ કરી ધન મેળવે. ઘણા બધ થયા છતાં પણ તેને સ્વભાવ મૂકે નહિ. ૫ અપ્રત્યાખ્યાની કોધિ. (તળાવના ઢેફા સમાન) તળાવમાં ઢેફામાં જેમ પાણી સુકાયા પછી જેમ ફાટે પડે છે અને પાછું પાણી આવતાં એકમેક સાથે મળી જાય છે. તેમ છવની પ્રકૃતિ જાણવી. Page #186 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૬મ ન. હાડકાના સ્થંભ સમાન. હાડકાના સ્થભ પત્થરના સ્થંભ કરતાં થોડાક નમે. એટલે અનંતાનુઅધી માન કરતાં અપ્રત્યાખ્યાની માન હલકું અર્થાત્ ખાધ મળતાં માન મૂકે એટલે નમે. ૧૯ ૭ માયા-ઘેટાના શૃંગ સમાન. ઘેટાનું શૃંગ વાળ્યુ ચાડુંક વળી શકે એટલે આ પ્રકારની માયા થાડાક આધે મુકી શકાય. ૮ લેાભ. નગરના ખાળ સમાન નગરના ખાળના કાદવ પાણી પડતાં જેમ ધેાવાય છે તેમ આ પ્રકૃતિવાળા મનુષ્ય થાડાક એોધ મળતાં લેાભ છાંડે. ૯ પચખાણા વરણી ક્રોધ. તીન. લીગ સમાન. ૧૦ માન લાકડાના સ્થંભ સમાન. ૧૧ માયા ગારમટી માટી સમાન. ૧૨ લાભ ગાડાના ઉજળુ સમાન, આ ચારે જેનામાં ડાય તે મનુષ્ય થાય પણ સાધુપૂણું ન આવે. ૧૩ સજલના ક્રોધ ( પાણીમાં લીગ સમાન. ) ૧૪ માન નેતરની છેાલ સમાન. ૧૫ માયા વાંસની છેાલ સમાન. ૧૬ àાભ હળદરના રંગ સમાન. Page #187 -------------------------------------------------------------------------- ________________ છે. જૈન જ્ઞાન ગીતા. એ ચારે જેનામાં હોય તે દેવ થાય પણ કેવળ ન ઉપજે. આ સોળકષાયે કરી જીવ ચારે ગતીમાં ફરે છે. ઉપરોક્ત સેળ જીવની પ્રકૃતિ એક કરતાં બીજી ઉતરતી એમ છેવટ સુધી જાણવી. અનંતાનુબંધી પ્રકૃતિ કરતાં અપ્રત્યાખ્યાની પ્રકૃતિ હલકી એટલે હલકાં કર્મ બાંધે એથી સંજજવળ પ્રકૃતિ સર્વથી હલકી એટલે ઘણાં જ ઓછાં કર્મ બંધે. નેકષાય કહે છે. જાતિ તપને મદ કરે તે સારો મિ દેવ ન થાય. સંસારને વિષે રતિસુખ માને તે દુઃખ, ભય, શેક, દુર્ગા છા, સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ ભેગવે અને ચારે ગતીમાં ભમે. આ કર્મ તીવ્ર કેધ, માન, માયા અને લેભ, તીવ્ર દર્શન મેહની ને તીવ્ર ચારીત્ર મેહની એ છે પ્રકારે બાંધે. ત્રીસ પ્રકારે જીવ મેહની કર્મ બાંધે તે ૭૦ કેડા કોઈ સાગરે પમ વર્ષ સુધી ધર્મ ન પામે. ૧ ધુમાડે કરી ત્રસજીવેને રૂંધવી મારે. ૨ માથે વાઘર બાંધી કે ફાસે નાખી મારે. ૩ લાકડીના પ્રહાર કરે. ૪ મહેમાં તુ મારી શ્વાસે સ રૂંધે. ૫ વાટે જતાં વેશ Page #188 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. મલા કરી મારે તે મહામહની કમ' આંધે. ૬ શુદ્ધ મા` ન પપે. ૭ અ કાર્યો કરે ને પરને આળ ચઢાવે. ૮ પરના અણુવાદ છેલે. ૯ ધણીની ચારી કરે. ૧૦ કુંવારા ન હોય છતાં કુંવારાનું ખીરદ ધરાવે. ૧૧ અ બ્રહ્મચારી છતાં બ્રહ્મચારી કહેવરાવે. ૧૨ આશ્રય આપનારનું જ લુટે. ૧૩ ધન આપનારને દુઃખ આપે. ૧૪ ગુરૂના ઘાત કરે, ૧૫ નગર શેઠની ઘાત ઇચ્છે. ૧૬ ઘણાના આધારભૂતને હશે. ૧૭ સાધુને ભ્રષ્ટ કરે. ૧૮ અરિહંતના અણુવાદ બેલે ૧૯ ખરા ધમથી ચુકવે ને ખાટામાં નાખે. ૨૦ આચાય ના અણુવાદ બેલે. ૨૧ ગુરૂના અણુવાદ મેલે. ૨૨ આવડે નહિ ને મહાસુત્રી ગણાવે, ૨૩ તપસ્વી ગુરૂની શક્તિ છતાં વિનય વયાવચ્ચ ન કરે. ૨૪ તપ ન કરે. છતાં તપસ્વી કહેવરાવે ૨૫ બીજાને વાત કરી લઢાવી મારે, ૨૬ પોતાની જશ કીર્તી માટે જોષ જુએ. ૨૭ દેવના કામભાગ ઇચ્છે. ૨૮ દેવને ૨૯ ન કહ્યા છતાં કહે કે દેવ સ્વસામાં કહે છે. ઉન્હા પાણીથી ત્રસ જીવાને હશે. આ ત્રીસ કમ કરવાથી મહ: મેાહની કધાય છે. માટે તેને સવ થા ત્યાગ કરવા તે મનુષ્યમાત્રનું કર્તવ્ય છે, નિન કહે, ૩૦ ૧૭૦ Page #189 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. - ૧૭૧ આયુષ્યકર્મ-નરકનું આયુષ્ય છકાય જીવની ઘાત કરવાથી, મઘમાંસના ભક્ષણથી ને અકાર્ય કરવાથી બંધાય છે. કપટ કરવાથી, જુઠું બોલવાથી, બેટા તેલ માપથી ને બેટા લેખ કરવાથી તીર્થંચની ગતીને આયુષ્ય બંધાય છે. ભદ્રીક પ્રકૃતિ, વિનય, દયા, નિરાભિમાન આ ચાર ગુણવાળા મનુષ્યનું આયુષ્ય બાંધે છે. સરાગ સંયમ, તપ, અકામ કિયાને, નિજરા આ ચારથી દેવપણાનું આયુષ્ય બાંધે છે. જ્ઞાન દર્શન, ચારીત્ર અને તપ એ ચારે શુદ્ધ પણાથી આચરનાર જીવ મેક્ષ ગતિએ જાય છે. નામકર્મ તેના બે ભેદ. શુભ અને અશુભ, કાયાની, ભાષાની ભાવની સરળતા અને વીખવાદ ન હોય તે શુભ નામ કર્મ ઉપાજે આ જીવ જયાં જાય ત્યાં ખમા ખમા કહેવરાવે. આથી ઉલટુ ચાલે તે અશુભ નામ કર્મ બંધાય જેથી તે ક્યાં જાય ત્યાં હાડ છેડ થાય. આ નામ કર્મની ૩ પ્રકૃતિ છે. ગોત્ર કર્મ–તેના બે પ્રકાર ઉંચ અને નીચ જાતિને મદ કરે, કુળને મદ કરે, બળને મદ કરે, રૂપને મદ કરે, તપને મદ કરે, જ્ઞાનને મદ કરે, દ્રવ્યને મદ કરે અને ઠકરાઈને મદ કરે આ Page #190 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. આઠ મદ કરવાથી જીવનીચ ગાત્રી થાય અને આઠની પ્રાપ્તિ ન થાય. પણ જે આઠને મદ ન કરે તે તે આઠે ઉત્તમ પ્રકારે મળે ને ઉચ્ચ ગેત્રમાં ઉપજે. અંતરાય કર્મ–દાન, લાભ, ભેગ, તપ, ખાવા -પીવામાં આ પાંચમાં અંતરાય પાડે તે અંતરાય કર્મ બંધાય. જેથી આ પાંચે તેને જેગ ન મળે. ને જે કદાચ મળે તે તેનાથી તે ભેગવાય નહિ. આઠે કર્મ ક્ષેત્ર, કાળ, દ્રય અને ભાવથી બાંધે છે, એટલું જ નહિ પણ અનંતા પુદગળ બાંધે ને દરેક કર્મના અનંતા પુદગળ એકત્ર મળે તેમ તેનું નામ અનંત, પ્રદેશ, બંધ જાણ.એમ જાણુને ‘જીવે ઉપરોકત આઠ કર્મોથી અલિપ્ત રહેવું (ઉ. અ. ૧૩ ગા. ૧ થી ૩) ૧૬૬–૧૬૭–૧૬૮. (લવ બરા) अणु कसाइ अप्पिच्छे अन्नाएसि अलोलुए રસ ના કિડ્ઝા, नाणु तप्पेज पनवं ॥ १६९ ॥ Page #191 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૭૩ અર્થા–આણુ કકસાઈડ પાતળા કસાય છે જેને અપિ છે. અલ્પઈચ્છા છે જેને. અન્નાએસિડ અન્ય કુળના આહારની ગવખણું કરનાર (ખોળનાર) અ લેલુએલેલપી નહિ. રસેસુ રસને વિષે. ન આણુ ગિઝેજ જાગૃધન હોય તેવા સાધુ.ન અણુતપેજ ફોધ ન કરે. પન્નવંતુ સમજવાન. ભાવાર્થ-જેને કષાય પાતળા પડયા છે ને ઈચ્છા અલ્પ છે, અજ્ઞાત (નીચ કુળની ગોચરીની ગવે. પણ કરે છે. રસને વિષે લેલપી નથી તેવા પ્રજ્ઞાવંત સાધુ (સત્કારન આપે તે પણ) કે ધ ન કરે. (ઉ. અ. ૨ ગા. ૩૯) ૧૬૯. अप्पपिंडासि पाणासि, अप्पं भासेझ सुधए खते भिनिव्वुडे दंते, वीतगिद्धि सदाजए ॥ १७० ॥ અર્થ—અ૫૦ અલ્પ. પિંડાસી આહાર પાણનિટ પાણીને. ભાસેઝટ બોલવુ, ભાષણ કરવું સુવએ સુવ્રત ધારી સાધુ અંતે... ક્ષમા વાન. ભિનિ. વુડેધ રહીત. દંતે ઈદ્રીઓને દમનારવીત ગિદ્ધિ. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. અલેલપી, ધનને વિષે ગૃધ થાય નહિ તેવા. સદાય હંમેશાં. જએ જતના કરે. ભાવાર્થ-અલ્પ આહાર પાણીને કરનાર, થોડું બેલનાર, ક્ષમાવાન, અક્રોધી, ઈન્દ્રિઓને દમનાર અને અલોપી જે ધનને વિષે છે તેવા સુવૃતિ સાધુ જે હોય તે સદા જતનાથી સંયમ પાળવા યત્ન કરે. (સુ. અ. ૮ ગા. ૨૫) ૧૭૦. तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरतेऽभिणिबुडे पणए वीरे महाविहि રિદ્ધિપદ ગાડર્ષ પુર્વ | ૭ | वेयालियमग्ग मागउ, मणवयसा कायण संवुडो विच्चा वित्तच णायउ, आरंभं चसुसंवुडे चरेझासि. ॥१७२॥ અર્થતહાર તે કારણ માટે. દવિ હે ભવ્ય - જીવ, મુકિત ગમનગ રાગ દ્વેષ રહિત. પંડિએ. પડત. ઇખર તેના વિપાકને ચતવે. પાવાઓ પાયથી. વિરતે વિરતે. અભિણિવુડે, કેધાદીકને Page #193 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૭૫ પરીહરે, શીતળ થાય પણએ મહા વિનયવંત. વિરે કર્મને વિદારવાને સમર્થ. મહાવિહીં. મહંત મેટે. સિદ્ધિપહં સિધિ, મેક્ષ માર્ગ. ખેઆઉર્યા ન્યાયમાર્ગ. ધ્રુવં ધવ. નિશ્ચળ. શાશ્વતે. વેયાલીયં, કમને વિદારનાર. મન્ગમૂત્ર માર્ગ. આગઉ૦ આ. મણ મન. વયસા૦ વચન કાયણ કાયાએ. સુંવડો૦ સંવરને પાળનાર. વિશ્ચાળ છાંડીને વિતં ધન ણાયઉ૦ જ્ઞાતિ સ્વજન. આરંભે આરંભ, પાપકર્મ. સુસ વડે સારી રીતે સંવર પાળે. ચરેવિચરે, સંયમ પાળે. ભાવાર્થ –( જે જીવને વિપાક કર્મ ઉદય આવવાં) લાગે તે શું કરવું તે કહે છે તે કારણે ભવ્ય જીવ રાગ દ્વેષ રહિત પંડિત સંસાર સેવતાં મહા કલેશ છે એવું જાણી તેના વિપાકને મનમાં ચિંતવે. ચીંતવીને પાપથી નીવરતે. કોલાદીકને પરિહરે. તે મહા વિનયવંત કર્મને વિદારવાને સમર્થ જૈન માર્ગને પરૂપે તે માર્ગ મેક્ષ આપનાર ન્યાયમાર્ગ છે ને શાશ્વત છે તેને આદરે. આ માર્ગ કર્મને વિદારનાર તેને વિષે આબે તથા મન વચન અને કાયાએ કરી સંવરને પાળનાર ધન, જ્ઞાતિ, આરંભ Page #194 -------------------------------------------------------------------------- ________________ ass શ્રી જૈન જ્ઞાન ગીતા. સને છાંડીને સારી રીતે સયમને પાળે તે પ્રમાણે કહેલું તે હું કહું છું, ( સુ. મ ૨ ૨ ૧ ગા. ૨૧૨૨ ) ૧૭૧-૧૭૨ बिगिंच कम्मुणो हेडं जस संचिणु खन्तिए सरीरं पाठवं हिच्चा, उ पक्कम दिसं ॥ १७३ અઃ—વિગિચ્ચ ટાળે, કમ્મુણા॰ કમ'ના હેઉ ( હેતુ. ( મિત્લાદિક. ૫) જસ’૰ સંયમ અને ત્રિનઅને. સંચીણુ પુષ્ટિકરે, ખન્તિએ ક્ષમાએ કરી. પાઢવ ઉદારીક. શરી॰ શરીર. હિચ્ચા છાંડી.. ઉર્દૂ ચા. પક્કમઇ પહોંચે. દિસ, દિશાએ. દેવલેકને વિષે. . ભાવાઃ—જો જીવ કના હેતુ મિથ્યાત્વ અવૃત્ અશુભ યોગ કષાય અને પ્રમાદ એ પાંચેને ટાળી ક્ષમાએ કરી સયમ અને વિનયને પુષ્ટ કરી ઉદારીક શરીર છાંડે તે ઉચે દેવલાકમાં જાય. ( ઉ. અ. ૩. ગા. ૧૩) ૧૭૩. Page #195 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. अगारसामाइयङ्गाणि, सट्टी कारण फास पोसह दुहओ पक्खं, एगराय नहावए ॥ १७४ अहजे संडे भिक्खू, rator अन्नरे सिया सन्दुक व पहीणेवा, देवे वावि महिढी || १७५ ૧૭૭ અર્થ: અગારિ ગ્રહસ્થ. સામાઈય ગાણિ સામાઈકનાં અંગતે. સદ્ની॰ શ્રધ્ધાવત કાએણુ કાયાએ કરી. ફાસઐ સે. પાસડું પાષાને દુહુએ છે. પકખ૦ પખવાડીયાં, એગ૦ એક. રાય રાગી, ન નહિ. હાએ હાની. અહ॰ હવે. જે જે. સવુડે આશ્રવનેા રૂંધનાર, ભિકપૂ॰ સાધુ. દેહ' બે ગતી માહૈ. અન્નયરે અનેરી. સિયા॰ હાય. સ૧૦ સં. દુકખ દુઃખ. પહીણે॰ રહીત, વા૦ અથવા, દેવે વાવિ॰ દેવતા પણુ. મહિટ્ટીએ મહાન સીધ્ધિવાળે. ર Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ-ગ્રહસ્થ શ્રદ્ધાપૂર્વક કન્યાએ કરી સમાયક કરે તથા સુદ અને વદ બન્ને પક્ષમાં પિષા કરે તેમાં એક રાત્રીની પણ હાની ન કરે સારાંશ કે રાત્રીને દીવસને પોષે બને પખવા. વિયામાં કરે. હવે જે આશ્રવના રૂંધણહાર એવા સાધુને બે (દેવ અને મોક્ષ) ગતિ માંહેની એક ગતિ હોય તે ઉપરોકત કર્મથી વિરકત રહે તે સર્વ દુખથી રહીત એવી મેક્ષ ગતીમાં જાય કે મહા રિધ્ધીવાળે દેવ થાય. (ઉ. અ. ૫ ગા. ૨૩-૨૫) ૧૭૪–૧૭૫ इतिश्री कर्भ प्रकरण सयाप्त ॥ થWી લેર કરજ પ્રારnતે છે दीहाउय इढिमन्ता, समिद्धा कामरुविणो अहुणो ववन्न संकासा भुज्जो अचि मलिप्पमा ॥ १७६ Page #197 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, ताणि ठाणाणि गच्छन्ति, सिक्खित्ता संजमं तवं भिक्खाए वा गिहित्थेवा, जे सन्ति पडि निव्बुडा || १७७ ૧૭૯ અથઃ -- દીહાયા લાંબા આયુષ્યવાળા ઇફ્રિ મન્તા॰ રિધ્ધિવાળા. સમિધ્યા॰ સમૃદ્ધિવાળા, દિપતા કામરૂ વણ્ણા॰ મનવાંછીત કામ રૂપના કરણહાર અહુણાવવજ્ઞ. હમણાંજ ઉપયા હોય તેવા સંકાસા॰ સદાય દિસે. ભુજો ધણી. અશ્ચિમલિપમા સૂર્ય ની કાન્તિથી. તાણિ॰ પૂર્વાંકત, તેવા. ઠાણાણિ સ્થાનક, વિમાન. ગચ્છતિ॰ જાય. સિકિખત્તા સેવીને. સજમ॰ સચમ. તવ૰ તપ. ભિકખાએ સાધુ. વા૦ અથવા ગિહિત્થ॰ ગ્રહસ્થ, શ્રાવક. જે જે સન્તિ૦ ઉપસમ કરે. પડી નિન્નુડા શીતળી ભૂત હાય. ભાવાઃ-~-દેવતા દીલ આયુષ્યવાળા, રિદ્વિત અત્યંત તેજસ્વી દીપતા મનવાંચ્છીત કાને રૂપના કરણ હાર, સદાય ઉપજ્યા હાય તેવાજ દેખાનાર અને સૂર્યથી પણ વિશેષ કાન્તિ-પ્રભાવાળા હાય. • Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. તેવા દેવ લોકને વિષે સાધુ યા શ્રાવક જેઓ તપ સંયમ વિગેરેને સેવી ઉપસમ ભાવે કરી શીતળી ભત થયા હોય તે જાય, તેવા જ દેવતા થાય. (ઉ. અ. ૫ ગા. ૨૭-૨૮) ૧૭૬–૧૭૭ માત મુરાદ મળ્યો, फास नवणीय मउ यसुह फासा निच्चझायारमा, सयंपहाते विराति ।। १७८ અથ–અચ્ચતં અત્યંત. સુરહિ ગધે. સુરભીવાસ વાળું વિમાન શેભે છે. ફાસે સ્પર્શે નિચ્ચ ઝાયારમાનિરંતર ઉઘાતવંત છે. સયંપણતેસૂર્ય વિના તેજવંત છે. કાન્તિમાન વિમાનને વિષે દેવતાઓ ઉત્પન્ન થાય છે. ભાવાર્થ –તે વિમાન અત્યંત સુરભી-ગધે કરી તથા ફરસે કરી ઘણાં જ સુંવાળા છે. હંમેશાં ઉતમાન સૂર્યથી પણ વધારે પ્રકાશીત છે તેવાં વિમાનમાં જીવે દેવપણે ઉત્પન્ન થાય છે. જે ૧૭૮ केसठी मंस नहरोम, रुहिर वसचम्म मुत Page #199 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૮૨ पुरिसोहि रहिया निमल देहा, सुगन्धा निसास गयलेवा ॥ १७१ અર્થ –કેસં. નિમાળા, વાળ, મંસ, માંસ, અઠી અસ્થી, હાડકો. નહ૦ નખ. રોમ રૂંવાટી, રૂહિર રૂધીર, લોહી. વસ, ચરબી. ચમ્મ. ચામડી મુત્ત, મુત્ર, પુરિસે હિર પરસેવે મળ વિગેરે. રહિયા રહિત. નિમલ નિર્મળ. દેહા શરીર, સુગન્ધા સારીવાસવાળે નિસાસ, શ્વાસોચ્છવાસ, ગલેવા પરસેવા રહિત. ભાવાર્થ – નાં શરીર, વાળ, હાડકાં, માંસ, નખ, રૂંવાટી, લેહી, ચરબી, ચામ, મુત્ર અને મળ પરસેવે વિગેરેથી રહિત છે પણ દેહ નિર્મળ અને શ્વાસોચ્છવાસ સુગંધીદાર હોય છે. સદાય આવું ને આવું જ રહે, કાંઈપણ ફેરફાર થાય જ નહિ. ૧૭૬ अंतमुहुतणंचिया, पजता तरुण पुरिस संकासा सव्वंगा भूसणघरा, અગર નિહા સમવા II ૨૮૦ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ શ્રી જન જ્ઞાન ગીતા. અર્થ -- અંતમુહર્તણુંબે ઘડીમાં ઉપજે. તરૂણ પુરિસં સંકાસા તરૂણ પુરૂષ સરીખા સવંગા ભૂષણ ધરા સવ શરીર આભૂષણ ધરેલા એવા અજરા ઘરડ૫ણ રહિત. નિરૂયા. રેગરહિત. સમાદેવા સમરસ સંડાણવાળા. ભાવાર્થ-દેવ એજ્યામાં (વસ ઢાંકેલું હોય તેમાં) અંતર મૃહુર્તમાં ઉપજે છે. તે તરૂણ પુરૂષ જેવડે જ અને સવગે આભૂષણે ધારણ કરેલાં એજ ઉપજે છે. શરીર સમરસ સંડાણવાળું હોય છે. તેને ઘડપણ કે રેગ કાંઈપણ થાય જ નહિ તેવી તેની પૂર્વની કમાઈ છે. ૧૮૦ अण सिसन थणामण, कज साहणा पुफदाम अमोलाणा चउरंगी लेहि भूमी, नछिचन्ति सुरा जिणाविति ॥ १८१ અર્થ—-અણ સિસન થયુંઆંખનાં પિપચા હાલે નહિ. મણ કજજ સાહણા મનનું ધારેલું કાર્ય કરી આપવાની શકિતવાળા. પુફદામ અમિલાણા કદી કરમાય નહિ એવી કુલની માળા ધારણ કરનાર Page #201 -------------------------------------------------------------------------- ________________ - - શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૮૩ ચઉરંગી લેહી ભૂમી નવિન્તિ ભૂમીને પગ ન અડે, ચાર આંગળ ઉચા જ રહે. સુરા દેવ. છણાવિંતિ વતરાગદેવ કહે છે, ભાવાર્થ –દેવેની આંખની પાંપણે હાલતી નથી, તેઓ કદાપી કરમાય નહિ એવી પુલની માળા ધારણ કરે છે. જમીનને પગ ન અડાડતાં ધરતીથી ચાર આંગળ ઉચા રહે છે. ધારેલા કાર્યને કરી આપવાની શકિતવાળા છે આ પ્રમાણે ભગવંતે કહ્યું છે છે ૧૮૧ पंचसुजिण कल्लाणसे, चेव महरी सितवाणु भावाओ जम्मतरी नेहेण वा आ. गच्छन्ति सुरा इहयं ॥ १८२ અર્થ–પંચ પાંચ. જીણ૦ તિર્થંકર. કલ્લાPસુ કલ્યાણક વખતે, એવવએ પ્રમાણે. મહરિસિ. મેટારૂષિ. તવાણું૦ તપના ઘરનારા. ભાવાઓ પ્રભાવ થકી. જમ્મતરે. જન્મના. નેહણસ્નેહ વારા અથવા આગચ્છતી આવે છે. સ્વર્ગથકી, સુરા દેવ, ઈહયં આ ભૂમીપર. Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ | મા જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ –તીર્થકરોનાં પાંચ (ગર્ભવાસમાં, જન્મ વખતે દિક્ષા પ્રસંગે, કેવળ ઉપજે ત્યારે અને નિર્વાણ પામે ત્યારે) કલ્યાણમાં દેવ અહિં આવે છે. તેજ પ્રમાણે મોટા ભાષિના તપના પ્રભાવથી પૂર્વભવના સંબંધ કે નેહથી પણ દેવે આ ભૂમી પર આવે છે. છે ૧૮૨ संकंति देका पम्मा, विसय पसत्ता समत्त कर्तवा अणहिण मणुय कज्झा, नरभवमसुहं न ति सुरा ॥ १८३ અર્થ – સંકતિ સંકમે પિગ્મા પ્રેમ વિસર વિષય, કામગ. સત્તા પડેલા. સમત્ત સમસ્ત. કર્તાવા ત વ્ય. અણહિણમય કજઝા કર્મોહિણ મનુષ્યને અધીક નથી નરભવમૂડમનુષ્યભવને અસુj૦ અશુભ ગંધને લઈને. ઈતિ ન આવે. સુરા દેવતા. ભાવાર્થ-કામભેગમાં પડેલા દેવે વિષય તૃપ્તિને અર્થે દેવીઓની સાથે રહે છે અને તેમાં જ કર્તવ્ય માને છે. તેઓ કર્મોહીણ પુરૂષને આધીન નથી. પૃથ્વી પર અશુભ ગંધ હોવાથી અત્રે આવતા નથી Page #203 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. - ૧૮૫ પણ પ્રસંગે કેઈ સત્વશીયળવંત મનુષ્યને પ્રાણાંત કષ્ટથી બચાવવા આવે છે. ઉ. (સૂભદ્રને માથે કલંક આવ્યું હતું તે વેળા દેવે નગરના દરવાજા બંધ કરી તેના જ હાથે પાણી છંટાવી ઉઘડાવી તેને કલંક મુકત કરી તેમ કઈ કઈ પ્રસંગે, દેવા ભકતને હાય કરવા મનુષ્યલેકમાં આવે છે તેના ઘણાજ દાખલા મળી આવે છે. હાલમાં ભાગ્યે જ આવે પ્રસંગ બને છે.) ૧૮૩ * चत्तारि पंच जोयण, सयाइ गन्धोय मणुय लोयस्स उढं वचइ जेणं नहु, देवातण आवन्ति ।। १८४ અર્થ –ચત્તારિ, ચાર ચારસે. પંચ પાંચ પાંચસો. જેણે જે જન સયાઈ સુધી. ગંધાય ગંધ. મયમનુષ્યલેયસ, લેકની. ઉઢં ઉચે જાય. જશુંજે કારણથી. નહુ નહિ. દેવા દેવ. તેણ૦ તે કારણથી. આનંતિ આવે છે. ભાવાર્થ –ચાર પાંચસો જે જન સુધી ઉંચે મનુષ્ય લેકની તથા તીર્થંચના કલેવરના કેહવાણ Page #204 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. વિગેરેને લઈને ઘણી જ દુર્ગધ આવે છે તે કારણે દેવતાઓ આલેકમાં કારણવિના આવતા નથી. ૧૮૪ तहिं देवा वितरिया, वर तरुणी गीयं वाइयं रेवणं णिच्च मुहीया पमुया, गयंपी कालं नयाणंति ॥ १८५ અર્થ –તહિં દેવા વિતરિયા તે ભવનપતિ વ્યંતર, જેતકી અને વાણવ્યંતર તથા વૈમાનિક, વર૦ પ્રધાન. તરૂણું. દેવાંગના. ગીયં ગીત. વાઈયંત્ર વાજીત્ર. રહેણું રણના ઝીણા નાદે કરી. ચિત્ર નિત્ય, અહિયા, સુખીયા. પમુયાહર્ષવંતા ગયંપિકાલ૦ ગયેલે કાળ. નયણુતિ જણાતું નથી. ભાવાર્થ-ત્યાં દેવતાઓ (વૈમાનીક, વ્યંતર, ભવનપતિ, જેતસી (ચંદ્રસૂર્ય) ને વણચંતસ વિગેરે) સુંદર દેવાંગનાઓનાં ગીત, વાઘ, અને રણ આદી જુદા જુદા રંગ રાગે કરી સદાય હર્ષ વંતા અને સુખીયા રહે છે કે તેઓને જે કાળ જાય છે તે જાણતા પણ નથી. તેઓના હર્ષને લાખ કે કરેડમે ભાગ પણ આપણને મળતું નથી, તે પણ Page #205 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. લગ્ન પ્રસંગે જે આનંદ આપણને થાય છે તેથી તા અનંત ઘણા આનંદ તે હમેશાં અનુભવે છે. એટલું જ નહિ પણ રાગ, જરા વિગેરે કાંઈ ન હેાવાથી જે સુખની આપણને કલ્પના સરખી ના આવે તેવાં સુખ તેઓ જઘન્ય દશહજાર વર્ષથી ઉત્કૃષ્ટ ૩૩ સાગરા પમ વર્ષ સુધી ભાગવે છે. આયુષ્યના છ માસનો પૂર્વે તેઓને ખબર પડે છે કે અહા ! આ સુખ પણ મુકીને જવું પડશે ત્યારે ઘણા જ અફ્સાસ થાય છે, ને વિચારે છે કે અહા ! મે પૂણુ` કરણી કરી નહિ. જો કરી હાત તે શાશ્ર્વતાં સુખ મળ્યાં હોત. પણ તે વિચાર તે વખતે નકામા જ છે તે જાણી ધમ ને આરાધે તે પૂર્ણ સૂખ પામશે. ૫ ૧૮૫ इतिश्री देव प्रकरण संपूर्ण ॥ ૧૮૭ ॥ अथश्री श्रावक धर्म प्रकरण प्रारभ्यते ॥ चम्पा ए पालिए नाम, सावए आसि वाणिए महावीरस्स भगवओ, सीसे सोउ महप्पणो ॥ १८६ Page #206 -------------------------------------------------------------------------- ________________ १८८ શ્રી જૈન જ્ઞાન ગીતા. निग्गन्थे पावयणे, सावए सेवि कोविए पोएण ववहरन्ते, पिण्डं नगरमागर ॥ १८७ अह अन्नया कयाइ, पासाया लोयणे टिओ - वज्झ मण्डणसोभागं, बझं पास वज्झगं ।। १८८ तंपासिऊण संवेगं, समुद्दपालोइण मन्त्रवि अहोऽसुभाण कम्माणं, निज्जाणं पावगंइमं ॥ १८९ संबुद्धो सोतहिं भगवं, "परम संवेग मागओ आपुच्छम्मा पियरो, पव्वए अणगारियं । १९० Page #207 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. અથ --ચમ્પાએ॰ ચમ્પા નગરીમાં. પાલીએ પાલીત. નામ૦ નામના સાવએ શ્રાવક, આસિ હતા. વાણીએ વણીક. મહા વીરસ ભગવએ: મહાવીર ભગવાનનેા. સીસે શીષ્ય. સે॰ તે, ઉ વળી. મહણેા॰ મહાન આત્માના ધણી. નિન્ગ્યુન્થે નિગ્રન્થ. પાયણે૦ પ્રવચનને મેલે. સાવએ શ્રાવક. સે॰ તે. ત્રિ- વિશેષે. કાવિએ જાણ, પેએણ વહારુ વડે, વવહરતે૰ વેપાર કરતા. પિgણું પિ ુડ' નામના. નગરસ્॰ નગરને વિષે, માગએ આન્યા. અહ॰ હવે. અન્નયા કયાઇ॰ અન્ય. કાળે, કેટલેક કાળે. પાસાયાલયગુ॰ મહેલના ગાખને વિષે. રૂએ રહ્યા હતા. વજ્ઝ ચે ને માંધવાના મણ્ડણુ સૌભાગ કરેણના પુલની માળા વિગેરે ઘાલીન ચેારની શાભા કરીને વૐ' ચારને વધ કરવાને પાસઇ દેખીને. વઝગ’૦ વધસ્થાને લઈ જતા. ત॰ તે ચારને ) પાસઉણુ॰ દેખીને સંવેગ વૈરાગ્ય. સમુદ્રપાલને. ઋણુ॰ એમ. મખ્ખવી ખેલતા હુવા. અહે॰ અરે, અસુભાણ॰ અશુભ. કમ્માણુ કમ ને, નિઝાણું છેાડે. પાવગ' અશુભ વિપાક. ઇમ' એ પ્રમાણે. સબુધ્ધાર જાતિસ્મરણ જ્ઞાન થયું, d " ૧૮૯ Page #208 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સે તે. તહિંતે ઠેકાણે. ભગવં ભગવાન. પરમ ઉત્કૃ. સંવેગં, વૈરાગ્ય. આગ આવ્યો. આ પુચ્છ આજ્ઞા માગીને. અમ્મા માતા. પિયર પિતાની. પવએ લીધુ. અણગારીયં, સાધુપણું. ભાવાર્થ-ચંપાપુર નગરને વિષે મહાન આત્માને ઘણી પાલીત નામે શ્રાવક રહેતે હતો. તે ભગવંત મહાવીરને શીષ્ય જાતે વણીક હતું. તે શ્રાવક નિગ્રંથ સિદ્ધાંતને વિષે પ્રવિણ હતો. તે વહાણને વેપાર કરતે હતે. એકદાતે પિફંડ નગરને વિષે આવ્યું. ત્યાં લગ્ન કર્યું અને દેશાવરથી પાછા આવતાં તેને દરીયામાંજ એક પુત્રનો લાભ થશે. તે દરીયામાં જન્મેલ હોવાથી તેનું નામ સમુદ્ર પાલ પાડયું, અને મહેાટે થતાં વિધિયુકત તેનું લગ્ન કર્યું હવે કેટલેક કાળે તે સમુદ્રપાળ પોતાના મહેલના ઝરૂખામાં બેઠેલ હતો તે વારે કેટલાક સીપાઈઓ એક ચેરને બાંધીને કરેણની માળા ઈત્યાદીથી શણગારી વધસ્થાને લઈ જતાં તેની નજરે પડશે. તે ચેરને જોઈને સમુદ્રપાળ એમ કહેવા લાગ્યું કે અહે ! અશુભ કર્મથી છેવટે કડવાં ફળ ભેગવવાં પડે છે. એમ જાણી તેને વૈરાગ્ય ઉપ. તે ભગવંત સમુદ્રપાળને જાતિસ્મરણ જ્ઞાન Page #209 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. થવાથી ઉત્કૃષ્ટા વેરાગ્યમાં આવ્યેા. વરાગ્ય થવાથી માતાપીતાની આજ્ઞા લેઈ ખધું પરિવ` અણુગાર થયેા. ૧૯૧ માદ ઘણા પ્રકારને તપ નિયમાદિકરી છેવટે પરમ વૈરાગ્યમાં રહીને સવ કમ અપાવીને મેાક્ષને વિષે પધાર્યા. ( ઉ. આ ૨૧ ગા. ૧-૨-૮-૯-૧૦ ૧૮૬ થી ૧૯૦ હવે શ્રાવક કેવા હ્રાય તે કહે છે સાવરથી નગરીમાં પરદેશી રાજા રાજ્ય કરતા હતા. એકદા તેણે પોતાના અંગત મીત્ર ચીત્ત સારથીને ભેટછુ` લઇને શ્વેત બીકા નગરીના રાજા જીતશત્રુને ત્યાં મેકલ્યા ત્યાં કેશીમુની નામે અણગાર ધર્મોપદેશ કરતા હતા, ત્યાં ચીત્તસારથી સાંભળવા બેઠા. તેમને ઉપદેશ તેને રૂચવાથી તે ખાર વ્રત ધારી શ્રાવક થયે. હવે તે હમેશાં મુની મહારાજને ઉપદેશ સાંભળવા જાય અને ત્યાં વીધીપૂર્વક વનનમસ્કાર કરી પેાતાને સમજ ન પડે તેવા પ્રશ્નના પૂછી તેના ખૂલાસે કરી નવ, તત્વ સંબંધી યથાશકિત જ્ઞાન મેળવ્યું. શ્રાવકના આચાર વિચાર રૂડી રીતે જાણ્યા. એકદા પ્રસંગે તે માન્ચે Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ શ્રી જૈન જ્ઞાન ગીતા અહે ! શ્રેષ્ઠ મુનીશ્વર હેતમારા ઉપદેશ સાંભળ્યે મને રૂચે પણ મ્હારાથી આ સંસાર છેડાતા નથી. આપતે ધન, માલ સ્ત્રી પુત્ર સ્વજનાદિ ત્યાગીને વિરકત થયા પણ હજુ મ્હારાથી તે છેડી શકાતુ નથી. તેથી આટલા પાંચ અણુંવૃત અને સાત શીક્ષા વ્રત એ ખારવૃતથીજ હાલ તે સતાષ પામુ છું, મુની એલ્યા હૈ દેવાણું પ્રિય ! તમે ને સુખ ઉપજે તેમ કરો પણ જેટલું લીધું છે તેટલુ સાંગાપાંગ ઉતારશે તેા આત્માનું શ્રેય થશે. આ સાંભળી ચીત સારથી એલ્યા કે હે રામુની આપનુ કહેવું સત્ય છે. આપ એકવાર સાવથી નગર પધારશે તે ધમ લાભ ઘણા થશે. પરંદેશીરાજા જીવ અને કાયા જુદાં નથી તેમ માને છે, તેને માટે ઘણા જીવાને મારી નાખી યા કે ઠીમાં પુરી તેમના જીવ કાયા જુદાં નથી. આ પ્રમાણે ખેલે છે. તેને ઉપદેશ આપો, ત્યારે મુની એલ્યા કે હે દેવતાને વલ્લભ ! અવસર આવ્યે જોઇ લેવાશે. કેટલાક કાળ વ્યતિત થયા બાદ કેશી કુમાર મુની ફરતા ફરતા સાવી નગરીએ પધાર્યાં. વાત જાણી ચીત્ત વંદન કરવા આવ્યે તેને જોઇ મુની બેલ્યા કે રાજા જો Page #211 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, ૧૯૪ અહિ આવે નહિ તે તેને ઉપદેશ કેવી રીતે દેવા. મુનીને ભાળીને વંદન કરે નહિ. વંદન કરવા જે આવે નહિ તેને ધમ લાભ પણુ કેવી રીતે થાય. ત્યારે ચીત્ત સારથી કહે હું ગમે તે બહાને રાજાને તમારી પાસે લાવીશ. આમ કહી ચીત્ત રજા લેઇ શ્વેત'મીકા નગરીથી પેાતાના ઘેર સાવી નગરીએ આવી પરદેશી રાજાને મળ્યેા. પછી કેટલેક દીવસે મુની શ્વેત ખીકા નગરીથી વિહાર કરી ચાલતા ચાલતા સાવી નગરીના ઉદ્યાનમાં પધાર્યા અને ચીત્તસારથીને ખબર માØી. ચીત્તા ઘેર ગયા પછી મેાક્વી. એક દીવસે રાજાને લેઇ વનમાં મૃગયા ખેલવાને મ્હાને ગયા. ક્તાં ફરતાં બન્નેજા જ્યાં મુનીમહારાજ ધ્યાનમાં લીન થઈ બેઠા છે ત્યાં આવી પહાંચ્યા. ત્યાં કોઇ પ્રશ્ન પુછે છે તેાકેાઈ ભણે છે. તેમને બધાને જોઇ રાજા મેલ્યા કે હું સારથી આ કાણુ છે ને શું કરે છે ? તે વારે ચીત્ત મેલ્યા કે આ તા જીવ કાચા જુદાં માનવાવાળા છે તેમાં એક મહાન ગુરૂ છે તે આપણા મનની વાત પણ જાણે તેવા છે. ને બીજા તેમના શીષ્યા છે તે વારે રાજાએ કહ્યું કે ચાલે આપણે ત્યાં જઇએ. ચીત્તને તા એટલું ધ ૧૩ Page #212 -------------------------------------------------------------------------- ________________ શ્રી જેન રાન ગીતા. જોઈતું હતું. એટલે કહ્યું કે ચાલે બને જણ ત્યાં ગયા. રાજાએ ત્યાં જઈને બેસવાની રજા માગી ત્યારે સુની બેલ્યા કે જો તમારી જ છે પછી રાજા બેઠે ને બે. મહે ઘણ અને લાહ કે ઠીમાં પૂર્યા પણ છવ ભાગ્યે જ નહિ, તે જીવને કાયા જુદાં એમ શી રીતે માનવું તે વારે મુની બોલ્યા કે તમોએ જે માણસને કેઠીમાં પૂર્યો તેને જીવ ભાળે નહિ પણ તેનું મડદું વધારે વાર રહેવાથી તેમાં કોઈ ફેરફાર થયે હતો? રાજા કહે એકવાર તેમાં કોઇ પડયા હતા. ત્યારે મુની કહે છે તે કીડાના જીવ કયાંથી આવ્યા? તે છે જે રીતે આવ્યા તેજ રીતે કેઠીમાંથી મનુષ્યનો જીવ નીકળે કેમકે કેઠીપણ બીકાળ જ છે. લેઢાને તપાવવાથી તે થોડુ પાણી શપે છે, તેમ તેમ તેનાં રજકણે દબાણથી દબાય છે. એટલે તેમાં પણ છીદ્ર છે. આવાં અનેક દષ્ટાંત આપવાથી રાજાની ખાત્રી થઈ કે જીવ અને કાયા જુદાં નથી પણ એક જ છે, અને તેને તે સાધુ ઉપર ધર્મ વાવ થયે અવસરના જાણ મુનીએ તેને ઉપદેશ દીછે. તેની અસર રાજાને સટ થઇ. જેથી તે સમૌત હારી થયે ને બાર વૃત અંગીકાર કરી ઘેર જ હતો Page #213 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧૯૫ તેવામાં સાધુ મુની એલ્યા કે હૈ દેવાણુપ્રીય તુ રમશીક રહેજે જે વારે રાજા એલ્યેા કે હૈ સ્વામીન્ ! મ્હારા તાબામાં સાત હજાર ગામ છે તેની ઉપજના ચાર ભાગ કરીને એક ભાગ દાનધમમાં વાપરીશ. એમ કહી ઘરે આવ્યા આવીને ધમ મ્યાનમાંજ રચ્યા પચે રહ્યા. આ વાત તેની સી સુરીતાને ગમી નહિ. તેથી રાજાને ગમે તે પ્રકારે મારી નાખવાના વિચાર કર્યાં. રાજાને પાણીમાં ને ખેરાકમાં ઝેર આપ્યુ. રાજા જાણી ગયા પણ સમતાભામાં ચઢયા કે અઢા સ્વાથ' કેવા છે. હું જીવ ! ત્હારાં પૂર્વનાં કર્યાં હૃદય આવ્યાં છે તે તુ ભાગવ. આવી ચીંતવણા યુદ્ધ ભાવે કરી રાણીના દોષ ન કાઢતાં પેત શાન્તીથી તે ઝેરી પદાર્થોના આહાર કર્યા પછી અનશન જાવજીવનું કરી સમાધી સહીત મરીને પહેલા દેવલાકના સુર્થાંસ નામે દેવ થયેા. ના પ્રમાણે શ્રાવકો પેતાને મરણાંત કટે પણ પાતાના ટેક ન છાડવાથી ઘણા સ્વગે ગયા છે ભગવાન મહાવીરના દશ કાઢી (આણું, કામ, દેવ, ચુલણી, મુરાદેવ, ચુલશત, કુલકાલીક, સડાલ પુત્ર કુંભાર, મહાસતક, નંદન, સાલણીપીયા ) Page #214 -------------------------------------------------------------------------- ________________ श्री ज्ञान 01. ને દેવતાએ ધર્મમાંથી ચલાયમાન કરવા ઘણાં જ महीधा. धन धन, धन खी, पुत्र, भाता પીતાની ઘાત તે કોઈને બધાં દુઃખ આપ્યાં. પણ તેમણે તે ખમ્યાં. કેઈને પિતાના સ્વજનને માર્યા પણ તે બધા સમભાવે વેદી પિતાનાં લીધેલાં વૃત અખંડીત પાન્યાં. જેથી તેઓ દેવ લેકનાં સુખ ભેગવી સિદ્ધ ગતિમાં જશે. ૧૮૬–૧૯૦ इतिश्री श्रावक धर्म समाप्त ॥ अथ श्री नास्तीक प्रकरण प्रारभ्यते । - जे गिद्धे कामभोगेसु, एगे कुडाय गर्छई न मे दिटे परे लोए, चक्खू दिट्ठा इमा रइ ॥ १९१ हत्था मया इमे कामा, कालियाजे अणा गया को जाणइ परे लोए, अस्थिवा नस्थिवा पुणो॥ १९२ Page #215 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. जणेण सद्धि होक्खामि इइ वाले पग भई काम भोगाणु राएणं, केसं संपडिवज्जइ ॥ १९३ तओ सेदण्डं समारंभइ, तसे थावरे अट्ठाए य अणट्टाए, भूयगामं विहिंसइ ॥ १९४ हिंसे बाले मुसाबाई, माइल्ले पिणे सढे भुजमाणे सुरं मंसं, सेयंमेयंति मन्नई । १९५ ૧૯૭ अर्थ:- भे० अ अज्ञानी गिध्धे दुध. કામ ભેગેરુ કામ ભાગને વિષે. એગે એકેક रौद्र प्रणामी डाय० पासने विषे. ( पास मे अडीરના ૧ મૃગાદીકને પકડવાના ૨ આશ્રવ ) ગાઇ૦ यासे, प्रक्तवे न० नहि भेट भई हि० हेच्यु. ઈમા પ્રત્યક્ષ.: ર૦ રતિ. હત્યા ગયા॰ હાથને વિષે Page #216 -------------------------------------------------------------------------- ________________ મી જન જન ગીતા. -. . : - - આવ્યા. ઈમેટ એ. કામા કામગ. કાલિયા કાલાંતરે પણ. અણાગયાઆગમે કાલે. કે કેણ, જાણઈ જાણે. પરેલોએ પરફેકમાં. અસ્થિ છે. વાળ અથવા. નન્હી નથી. પૂણે, ફરી, વળી. જણેણ મળે, એટલા લેક. સિદ્ધિ સંગાથે. હકખામિ) હું પણ થઈશ. અહ૦ એ, એ પ્રમાણે. બાલે. અજ્ઞાની. પગબ્બઈ. દુષ્ટતા કરે. કામ ભેગાણું કામ ભેગને. રાણું૦ રાગે કરી. કેસ, કલેશને. સંપડિ વજઇ અંગીકાર કરે છે દુઃખને પામે. તેઓ તે વારે. સેતે. દંડુંદંડ. સમારંભઈ પ્રવર્તે, સમારંભ કરે. તમેસુરા ત્રસ જીવને. થાવરેસુલ સ્થાવર અને. અઠ્ઠાએ પોતાને અર્થે. અણુદ્દાઓ પરને અર્થે. ભૂયગામ છવના સમુહને. વિહિં. સઈ વિશે હણે. હિંસે હિંસાને કરનાર. બાલે. અજ્ઞાની. મુસાવાઇ જુઠું બેલનાર. માઈલલેટ માયા વિ. પિસુણે ચાડીએ. સકે ધુતારે, શઠ. શું જ માણે જમતે, ભાગવતે. સુરં મદીરા. મંસં. સાંસ. સેયમ શ્રેય. એયંત્ર એ. તિ તેમ. મન્નઈ માને. ભાર્થ-જે કામ રોગને વિષે લુબ્ધ થયા છે, તે પ્રણામી બાપનને વિષે પ્રવતે ને ભાલે કે Page #217 -------------------------------------------------------------------------- ________________ આ જ શાન ગીતા. ૧૯ પરલેક (સ્વર્ગ કે નર્ક) મેં જોયું નથી. પણ આ ભંગ તે આંખેથી જાઉં છું તે આ હાથમાં આવેલા કામ ભેગ શા માટે હું ન ભોગવું. આગલે કાળે મળશે કે નહિ મળશે તે શંકાશીલ છે કેમકે પરલેક છે અથવા નથી. તે અજ્ઞાની ધૃષ્ટતાથી બોલે કે આ બધા લોકેની જે ગતી થશે તે હારી પણ થશે. આમ કામ ભેગને રાગી કલેશને અંગીકાર કરે. આ ભવને પરભવ બગાડે. વળી તેઓ મન વચન ને કાયાના દંડને વિષે પ્રવર્તમાન થઈ પિતાને માટે તથા પરને માટે ત્રસ તથા સ્થાવર છના સમુહને વિશેષ કરીને હણે, તે હિંસક, જઠે, માયાવી, ચાડીઓ, ધુતાર, અજ્ઞાની, વાંસ અને મદીરા ખાતે થકે પણ પિતાને શ્રેય માને ( . અ. ૫ ગા. ૫ થી ૯) ૧૯૧ થી ૧૫. इहमेगेउ मन्नन्ति, अप्प चक्खाय पावगं आयरियं विदित्ताणं, सव्वदुक्खाण मुबह ॥ १९६ Page #218 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. भणन्ताअकरेन्ताय, बनर मोक्ख पइण्णिणो वाया विरियमेत्तेण समासासेन्ति अप्पयं ॥ १९७ અર્થ – ઈહમ, આ સંસારમાં. એગે. એક મન્નતિ, માને, અલ્પચ્ચકખાય, ન ત્યાગ કરે, હિંસા કરે. પાવંગ, પાપ, આયરિયં૦ આગલાએએ. ઘરડાઓ. વિદિત્તાણું ભલું જાણું. સવૅ૦ બધાં. દુકખાણ દુઃખ. મુઈ મુકાય. ભણત્તા બેલતા. અકત્તા ન કરે. બંધ પાપબંધ. મેકખમેક્ષ, પઈન્નિક્ષેત્ર અંગીકાર કીધે છે. વાયા. વચન. વીરીય) વીર્ય મેરેણુ પરૂપે. સમાસાક્તિ સ્વરથપણું કરે. અપર્યા. પિતાના આત્માને શીખદે. ભાવાર્થ-આ સંસારમાં કોઈએક એમ માને છે કે, પાપને કર્યા જ કરો. યજ્ઞ, યાગ, સ્નાન પૂજામાં થતી હીંસા, હેમ વગેરેને આદો. પહેલાં ઘરડાએાએ કર્યું હોય તે ભલુ જાણી કરે જેથી સર્વ દુઃખથી મુકાશે. ધરડાઓ જે બેટુ કામ કરતા થતી હોય , તે ભલુ કામ Page #219 -------------------------------------------------------------------------- ________________ a જૈન જ્ઞાન ગીતા. ૨૦૧ હેય તેપણ ગાડરીયા પ્રવાહની માફક તેમની પાછળ ચાલ્યા જવું તે જ્ઞાની પુરૂષને ઉચીત નથી ઉ૦ અકરાં તથા ઘેટાંનું ટોળુ કસાઈ જ્યાં લઈ જાય ત્યાં જાય છે અને કસાઈ કતલખાનામાં લઈ જાય છે છતાં તેઓ તે માર્ગથી અંજાણ ત્યાં જાય છે અર્થાત્ મૃત્યુને વશ થાય છે. તેમજ ઘરડાઓના પથે ચાલવું પરંતુ તે યુકત માર્ગ હેયતે જ નહિ. તર નહિં. જ્યારે આપણું મન જ્ઞાને કરી આપણું આત્માને તે માર્ગ અંગીકાર કરવાની રજા આપે ત્યારે આપણા ધરડાઓને માર્ગ યુકત જાણી તે આદર. કેઈ એમ પણ કહે કે ક્રિયા ન કરે પણ બંધ મેક્ષ વિગેરે જ્ઞાન ભણે. જ્ઞાનથી જ મોક્ષ મળશે. એમ કહી પોતાના આત્માને વચનને વીર્ય માર્ગ કરીને રીઝવે. કેઈપણ કયા આદરે નહિ. (ઉ. અ. ૬ ગા. ૯-૧૦) ૧૯૬–૧૯૭ नस्थि पुनेच पायेवा नस्थि लोए इत्तोपरे सरीरस्स विणासेणं. विणासो होइ देहिणो ॥ १९८ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શ્રી. અને જ્ઞાન તા. संति पंचहप्भूया ss मेसिeter आय छटो पुणो आहु आया लोगेय सासए । १९९ અર્થ:- નસ્થિ૰ નથી. પુન્ને પુન્ય પાવેવા॰ પાપ. લેાએ લેાક. ઇત્તે એતા. પરે દેખાય તેટો. સંરીરસ્સ॰ શરીરનુ. વિાસેણું નાશ પામવું તેણે કરી વિણાસેા॰ નાશ. હૈ!ઇ॰ હાય. દેહિણા॰ દેહના સતિ છે. પાંચ પાંચ. મહેભૂયા॰ મહાભૂત. ઇહુ મેગે સિમાહિયા એકેકજણુના મતે એમ કહ્યું છે. આય છઠ્ઠા પુણ્ણા હુ આત્મા છઠા છે. આયા આત્મા. લાગેય ઢાક. સાસએ શાશ્ર્વતા છે. ભાવા—કાઇ મઢવાદી એમ કહે છે કે પુન્ય કુ પાપ કાંઇ નથી. આ લાક પણ નથી જેટલું દેખાય છે તેટલું જ છે. શરીરને નાશ થાય છે. એટલે આત્માના પણ નાશ થાય છે. વળી આ શરીર પાઁચમહાભૂતનું બનેલુ છે. જેમ પચમહાભૂત તેમ છઠ્ઠો આત્મા છે. લાય અને આત્મા શાશ્ર્વતાં છે તેમ પણ કાઇ કહે છે. (સુ. મ. ૧ ગા. ૧૨-૧૫ ) ૧૯૮–૧૯ Page #221 -------------------------------------------------------------------------- ________________ श्री जैन ज्ञान गीता. संति पंच महब्भ्पूया, इद्द इह मे समाहिया पुढवी आज तेऊवा, बाउ आगास पंचमा ॥ २०० एए पंच महाभूया, गोति आहिया अनुतोसि विणासेणं, विणासो होइ देहिणो ॥ २०१ जहाय पुढवी धूभे, एगे नाणाहि दिसइ एवं भोकसिणो लोए विन्नु नाणाहि दीसइ ॥ २०२ ૨૦૩ अर्थ:-संति० छे. पंचमहाभूमा० पांथ भड्डाભૂત. ઇહે આ લાકમાં. એગેસિ’♦ કે એક, આહિયા उद्या छे. पुढवी० पृथ्वी आपली ते० अग्नि. મા અથવા. વા૦ પવન. અમાસ माहास. પંચમા પાંચસુ. તેવ્સે॰ તે થકી. એમાપ્તિ તેથી વિરત. આહિયા આત્મા ડાય છે. અહતાસિ Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અહેાતા તે. વિણાસેણ વિનાસ. ડાઇ હાય. વિણાસા॰ વિનાશ. દેહિા॰ જીવના. જહાય૦ જેમ. પુઢવી ચૂલે પૃથ્વીના ગાળા, એગે એક છતાં. નાણાહિ નદી સમુદ્ર વીગેરે અનેક ટ્વીસષ્ટ દેખાય છે. એવ’ એમ. લે. અહા, કસીણા॰ સમ્પૂ, લેએ લેકને. વિન્તુ ચરાચર. આત્મા. નાણાહિ॰ નાના પ્રકારે દ્વીસઇ દેખાય છે. O ૨૦૪ ભાવાથ:—કોઇ ચાર્વાક મતવાળા એમ કહે છે કે ૫'ચમહાભૂતથી જ આ બધું છે. તે પ`ચમહાભૂત. તે પૃથ્વી, પાણી, અગ્નિ વાયુ અને આકાશ ત્યારે એ પંચ મહાભૂતથી વિરક્ત આત્મા છે, જો ન હોય તા આ મરે છે તે કાણુ ? તે કહે છે કે તેનેા ( પંચમહાભૂતના દેહ બંધાણેા છે તેના ) વિનાશ થાય છે. ક થી સુખ દુ:ખ થાય છે તે ફ્કત મન રજન કરવા માટે જ છે. કાઇ ( આત્મદ્વૈત વાદી ) કહે છે જેમ આ પૃથ્વી એક પીડણા એટલે ગળેા છે છતાં નાના પ્રકારની નદી, દરીયા, પર્યંત વગેરે જણાય છે તેમ અહી લોકો આ સમસ્ત લેાક ચરાચર એક જ સ્વરૂપ છે છતાં નાના પ્રકારે દ્રુપદ ચૈાપદ વિગેરે Page #223 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. દેખાય છે. (સૂ. અ. ૧. ગા. ૭-૮-૯) ૨૦૪-૨૦૫ ૨૦૦-૨૦૧-૨૦૨ पंचखंधे वयं तेगे, बालाउ खण जोइणो अन्नो अणन्नोणेवाहु, हेउमंच अहेउयं ॥ २०३ पुढवी आउ तेऊय, तहा वाऊय एगओ चत्तारि धाउणो रूवं, एव माहं सुजाणया ॥ २०४ અર્થ -પંચપાંચ. ખંધેખપે. વયેતે બેલે છે. એગે એ. બાલાઉ અજ્ઞાનિ. ખણુજેણે ક્ષણગી. ક્ષણમાત્ર રહે. અને અન્ય. અણનેણે વાહ૦ અન્ય નથી એમ કહે. હેઉર્ય હેતુ. અહઉય. અહેતુ. ન નીપજ યા નથી નીપજે એમ.. પુઢવી. પૃથ્વી. આઉ૦ પાનું. તેઉ. અગ્નિ. વાઉચર વાય. એગઓર તે ચારે એકઠા. ચત્તારીધાઉ રૂવં ચારે ધાતુ રૂપ જાણવા. એવ માહં સુજાણ યા. એ પ્રમાણે પિતાને લેકમાંહે જાણું કહેવર. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ એ (અફળવાદી) બોલે છે કે આ બધું પાંચ બંધનું બનેલું છે પાંચ બંધને ૧ રૂપબંધ. ૨ વેદના અંધ, ૩ વિજ્ઞાન અંધ, સંજ્ઞાખધ, ૫ સંસ્કાર બંધ. તે ક્ષણમાત્ર રહે તેવું છે. કેઈ આત્મા જુદે એમ કહે છે કઈ આત્મા કે નીપજાવ્યું કે પૃથ્વી પાણી અગ્નિ અને વાયુ એ ચારે ધાતુ રૂપ છે. તેથી અને આત્મા નથી. એમ કહી પિતાને આ લાકમાંહે જાણ કહેવરાવે ( સુ. અ. ૧ ગા. ૧–૧૮) ૨ ૩ ૨૦૪. अते निइए लोए सासए णविणस्सती अगणिइएलोए इति श्रीरोति पासइ ॥ २ ॥ અર્થ—અણુતે અનંત. નિઈ, નિત્ય. લોએટ લેક. સાસએ શાશ્વતે. ણવિણસતી ન વિણસે. અંતવ અંત. @િઈએલએન્ટ લેક નીત્ય છે. ઈતિએમ. પીરાતિપાસઈ ધીર પુરુષે લખે છે. અથકેઈ કહે છે કે આ લેક અનંત, નીત્યા મને શાશ્વત છે કે તે નાશ પામે નહિ Page #225 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૨૦૭ (તેમાં સ્ત્રી પુરૂષ મૂળનિ રૂપે સદાય રહે તે છે. પુરૂષલીંગ હાય પુરુષજ થાય સ્ત્રીલીંગ હોય તે સ્ત્રી લીંગ અને નપુંસક હેય તે તેજ લીંગમાં જન્મ લે અર્થાત મૂળનિરૂપજ રહે એમ ધીર પુષે કહે છે. (સુ. અ. જે ગા. ૬) ર૫ . ચંયુવા જોઇ, इतिवुत्तं महेसिणा मारण संथुया मायः तेण लोए असासए । २०६॥ અર્થ–સયંભુયા કહે એ આ લેક વિષ્ણુએ બના. ઇતિવૃત્ત. એ પ્રમાણે છે.લે. મહેસિણા મારે મૃત્યુ, સંધુયા. માયા બનાવી (કચ્છ) તેણે તે કારણે. એટ લેક. અસાસએ અશાશ્વત છે. ભાવાર્થ –કઈ કહે છે કે વિષ્ણુએ આ લોક બનાવ્યું. એમ મહરિએ કહી ગયા છે. આ બધા છ સમાયા નહિ જેથી અમે બનાવ્યો તે માયા બનાવી. જેથી છ મરવા લાગ્યા તે કારણથી લેકને અશાશ્વત કહો છે. (સુ. અ.મુંગા. ૭) ૨૦૬. Page #226 -------------------------------------------------------------------------- ________________ ગ્ર જૈન જ્ઞાન ગીતા. माहणा समणा एगे, आह अंड कडे जगे असो तत्तम कासीय, अयाणंता मुसं वदे ॥ २०७॥ અર્થ–માહણ૦ બ્રાહ્મણ. સમણ શ્રમણ. ત્રિી વિગેરે. એગે એક આહ કહે. અંડ કડે જગેટ જગત ઈડામાંથી ઉપર્યું. અસો. એણે. તત્તમૂળ તત્વ. અકાસીય, કીધા. અયાણુતા જાણ્યા વગર. મુસદે જુઠુંબેલે. ભાવાર્થકઈ એક બ્રાહ્મણ શ્રમણ એમ પણ કહે છે કે મૂળમાં કાંઈ નહતું ત્યારે બ્રહ્માએ ઈડુ ઉત્પન્ન કર્યું. તેમાંથી આ જગત ઉત્પન્ન થયું. તે બ્રહ્માએ પદાર્થ બનાવ્યા. તેમાંથી આ બધું બન્યું એમ પરમાર્થના અજાણ જુઠું બોલે છે. (સુ. અ. ફુગા. ૮) ૨૦૭ संवच्छरं सुविणं लखणच, निमित्तदेहंच उपाइयंच ચા વેઇ વો દિરા, - પતિ નત્તિ ગણાતા આ ૨૮ Page #227 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, 3 અથ:-વચ્છર જ્યેાતિષ શાસ્ત્ર, સુવિશુ સ્વપ્નશાસ્ત્ર, સામુદ્રિક શાસ્ત્ર, શુકનાદિક શાસ. દેહ... દેહનાં લક્ષણ જાણવાનું શાસ્ત્ર. ઉપાય. ઉદ્ધૃકાપાત શાસ્ત્ર, આકાશમાં થતાં ચીન્હે જાણવાની વીદ્યા. અઠેગમેય બહેવે અહિત્તા અષ્ટાંગ નિમિત્ત ઘણા લાક ભણીને કહે. લાંગસિ૦ લાકના. જાતિ જાણે છે. અણુાગતાઈં અનાગહાર્દિક વસ્તુને ભાવાથ:કાઈ જ્યેાતિષ, સ્વપ્નશાસ્ત્ર, શુકનાર્દિક શાસ્ત્ર, આકાશમાં થતાં ચીન્હા જેવાં કે મેઘ મનુષ્ય વિગેરે જાણવાનું શાસ્ત્ર, શરીરનાં લક્ષણ જાણી શકે તેવાં શાસ્ત્ર, એવાં અષ્ટાંગ નિમિત્ત ભણીને લેકના ભાવ જાણે છે, તેટલુ પણ બીજા મતવાદીઓ જાણતા નથીં. ( સૂ. અ. ૧૨ ગા. ૯) ૨૦૮. केइ निमित्ता तहिया भवंति के सिंचतं विप्पाड एति णाणं ने विभाव अणहिझ माणा ( आई सुविज्झा परिमोक्खमेव ) ૧૪ .... .... ૨૦૨ जाणासु लोगंसि वयंतिमंदा ॥ २०९ ॥ બાબાસ Page #228 -------------------------------------------------------------------------- ________________ શ૦. શ્રી જન જ્ઞાન ગીતા. અર્થ –કે. કે. નિમિત્તા નિમિત્તિઓ. તહિયા ભવતિ થવાનું ભાખ્યું તે પ્રમાણે બને. કેસિંચાં વિ૫ડિએતિણાવ્યું કેઈને નિમિત્તાદિક જ્ઞાન પળતું નથી. તે વિઝભાવ અણહિઝમાણા તે એવી વિદ્યાના ભાવને અરયાસ કર્યા વિના કહે છે. જાણાસુદ જાણીએ છીએ. લેગસિ. લેકના ભાવ. વયંતિ બેલે છે. મંદામૂર્ખ ભાવાર્થ –કોઇ નિમીત્તીયા પિતાને મેથી કહે છે તેટલું બરાબર થાય છે. કેઈને નિમિત્ત અવળેજ પડે છે. કેમકે તેણે તેના ભાવને બરાબર અભ્યાસ કરેલ નથી. છતાં આવા મૂર્ખ લેકે કહે છે કે અમે સર્વ લેકના ભાવ જાણવા સમર્થ છીએ. (સુ અ. ૧૨ ગા. ૧૦) ૨૦૯ एव मेगत्ति जप्पंति, मंदा आरंभणिस्सिा एगे किचा सयंपावं, तिचं दुःखं नियछइ ॥ २१० અર્થ –એવમ એમ. એગેત્તિ કોઈ એક. જપતિ બેલે. મંદાવ મૂર્ખ. આરંભણિક્સિઆ૦ Page #229 -------------------------------------------------------------------------- ________________ મા જૈન જ્ઞાન ગીતા. આરંભને વિષે આશક્ત. એગે. એક. કિચાટ કરીને. સયં પિતે. પાવં પાપ તિવં તિવ્ર. દુઃખે દુઃખ, નિયછઈ. પામે છે. ભાવાર્થ – કેઈ મંદ બુદ્ધિવાળા કહે છે કે સર્વત્ર આત્મા એકજ છે, એક જીવ બીજાના આરભમાં આસકત થતાં પિતે પાપ કરીને તિવ્ર દુઃખ પામે છે. ત્યારે કેઈ જીવ સારી રીતે ચાલી શાતા પામે છે. આમ ભેદ પડવાનું કારણ શું? જીવ પિત પિતાની કરણીએજ સુખ દુઃખ પામે છે. માટે સર્વત્ર આત્મા એકજ છે તે ભ્રમણાજ છે (સ. એ. કે ગા. ૧૦) ૨૧૦ तेणावि संधि णच्चाणं, नते धम्मविओजणा जे तेउ वाइओ एवं, न ते ओहंतराहिया ॥ २११ અર્થતણાવિ. તે પંચ ભૂતવાદિ. સી. છીદ્ર, જ્ઞાનાદિક કર્મનાં વિવરણ. ણચાણું ન જાણતા ન તે ધમ્મવિએ. તે દશ પ્રકારને યતિ ધર્મને જાણે નહિ. જણા મળે. જે. જે. તે ઉવાઈઓ Page #230 -------------------------------------------------------------------------- ________________ સર શ્રી જૈન જ્ઞાન ગીતા. તે વાઢીએ. એવ’૦ એ. ન॰ નહિ. તે તે. આજુતરાહિયા॰ આઘ સસાર સમુદ્રના તરનાર ભાવા—તે પંચભૂતવાદ જ્ઞાનાવરણી આદું કમને જાણતા નથી તેમજ દશ પ્રકારના યતિ ધર્મને જાણતા નથી, તેથી તે વાદીઓ એ પ્રકારે સંસારરૂપ સમુદ્રમાંથી તરવાને સમર્થ નથી. તા પરને કેમ તારે ? ૨૧૧ ( સુ. અ. ૧ ગા. ૨૦) तेणावि संधि णचाणं, नतेधम्मविओ जणा जे ते वाइणोएवं, न ते संसार पारगा ॥ २१२ तेणावि संधि णचाणं, जनते धम्मविओ जणा जे ते वाइणोएवं, न ते गव्यस्स पारगा २१३ तेणावि संधिचाणं, न ते धम्माओ जणा Page #231 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. રા ने तेड वाइणोएवं, न ते जमस्म पारगा ॥ २१४ तेणावि संधि णञ्चाणं, न ते धम्मविओ जणा जे तेउ वाइणोएवं, ન તે સુવાવરણ પરના છે ? तणावि संधि णच्चाणं, . ज ते धम्मविओ जणा जे तेउ वाइणोएवं, न ते मारस्स पारगा ।। २१६ અર્થ – ઉપલી જ ગાથા ૨૧૫ માં અર્થ લખ્યા છે) ન તે સંસાર પારગા. સંસારના પાર પમાડનારા નહિ તે સંસારના પારગામી ન હોય ગમ્ભસ્મગર્ભના દુઃખના. જમ્મસ્સ. જન્મના દુઃખના. મારસ, મરણના વિગેરે દરેક બેલ પારગામી નહિ ને વારંવાર કરનારા. ભાવાર્થ –તેઓ કમને તેડવાની સંધીને જાણતા નથી તે ધર્મને કયાંથી જાણે? તેઓ આ Page #232 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સંસારના પારગામી નથી. ગાઁના દુઃખના, વિગેરે પારગામી નથી. દુઃખના જાણુ નથી તેમજ મરણના પણ પારગામી નથી. તેએ ઉપરોક્ત છ ખેલમાં વધારા કરવા શક્તિમાન છે પરંતુ ઘટાડવાની કિત તેમનામાં નથી. કારણ કે જ્ઞાન ક્રિયા વિના તે દુ:ખામાં ઘટાડા થાય નહિ. આથી પેાતાના જીવને આ સંસારમાં જન્મ મરણનાં ગર્ભનાં દુઃખ અનતિવાર ભાગવવાં પડે છે. ( સુ, અ. ૧ ગા ૨૧ થી ૨૫ ) ૨૧૬ થી ૨૧૬, नाणाविहाई दुक्खाई, अणुहवंति पुणोपुणो संसारचक्कवालंमि, वाहि मच्चु जरा कुले ॥ २१७ ૨૧૪ . અઃ- નાણાવિહાઈ નાણા પ્રકારના, દુકખાઇ દુ:ખ. અણુ હતિ અનુભવે છે. પુણૅ પુણૅા ફ્રી ફ્રીને, વારવાર, સ`સાર ચકવાલમિ॰ સ સાર રૂપ ચક્રવાલને વિષે. મન્ચુ॰ મરણુ. વાહિ વ્યાધિ. જરા૰ ઘરડપણુ, આકુલે. આકુળ વ્યાકુળ, ભાવાર્થ: આગળ ઉપર કહી ગયા તેવા જીવે Page #233 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. નાના પ્રકારનાં છેદન ભેદન તાડનાદિક દુઃખાને વાર વાર ભાગવે છે. કેમકે આ સ‘સાર મૃત્યુ વ્યાધિ અને જરાએ કરી આકુલ વ્યાકુલ છે તેવા સસાર રૂપ ચક્ર વાલને વિષે. પરિભ્રમણ કરતા એવા જીવા અનંતા કાળ દુઃખી થાય છે. ( સુ. અ. ૧ ગા. ૨૬ ) ૨૧૭ वणे मूढे जहा जंतु, मूढणे याणु गाभिए दोविएए अकोविया, तिब्वं सोयं नियच्छ ॥ २९८ अंधो अंध पणितो, दुरमद्धाणु गच्छड़ आवझे उप्पंद जंतु, अदुवा पंथाण गामिए ।। २१२ ૨૫ અથવણે વનમાં અટવીમાં મુઢ દિગ્મૂઢ જંતુજીવ. જહાજ઼ેમ મુઢણેયાણ ગામિએ૰ અનેરા દિગ્ગુઢને આગળ કરીને. દાવિ॰ એ. એએ તે, અકાવિયા॰ અજાણુ. તિવ્॰ તિવ્ર સાયનિયચ્છઇ ૦ ગહન ઝાડી કાતરમાં પડે, દુઃખ પામે. અ'ધા ધ૦ Page #234 -------------------------------------------------------------------------- ________________ શs શ્રી જૈન જ્ઞાન ગીતા અંધ અંધને. પહેણિત માગે લઈ જતે દરમ અદ્ધાણ દુર આઘે, ગ૭ઈ જાય. આવઝે ઉપહં. ઉન્માર્ગે ચઢે. જંતુ, જીવ. અદુવા અથવા. પંથાણું ગામિએ અનેરે પંથે. ભાવાર્થ-જેમ કેઈ દિગ્મઢ જીવ વનમાં પિતાના જેવા અનેરા દિમૂઢને આગેવાન કરીને તે બને અજાણ તીવ્ર ગહન વનમાં ચાલ્યા જાય ત્યાં મહા દુઃખ પામે તેજ પ્રમાણે ઉપલી ગાથામાં કહ્યા તેવા જ ધર્મ રૂપવનમાં ભુલા પડેલા તેમનાજ જેવાને ઉપદેશ સાંભળી વધારે ભલે પડે જેથી અનંત સંસાર ચકમાં ભમ્યા જ કરે પણ પારજન પામે. જેમ કેઈ અંધ પુરૂષ બીજા અંધને માગે લઈ જાય તે તે ઘણે દુર જતાં ઉન્માર્ગો પડે. અથવા બીજે રસ્તે ચઢે. પણ ઈચ્છીત રસ્તે નજ ચઢે. તેમ ધર્મના અજાણ અંધ જીવે પોતાના જેવા જ અજાણ અંધ છોના આસરે ધર્મ પામી સંસાર તરવા જાય; પણ તે આ સંસાર સમુદ્ર તરી ન શકે. ઉલટા તેમાં વધુ જ ડુબે. (સુ. અ. ગા. ૧૮–૧૯) ૨૧૮-૨૧૯. Page #235 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. सुद्धं मगं विराहिता, इह मेगेउ दुम्मति उम्पग्ग गता दुक्खं, धायमे संति तं तहा ।। २२० जहा आसाविणं नावं, जाइअंधो दुरुहिया इच्छइ पारमागंतु, અંતરાય વિનીયંતી ॥ ૨૬૬ ૧૦ અ:—સુધ ́ શુધ્ધ, ખરા. મ માર્ગ, થ. વિરા(હતા॰ વિરાધતા. ઇહુ॰ આ સૌંસારમાં. મેગેઉ માગને. દુમ્મતિ ખાટી બુદ્ધિવાળા. - મગ ઉન્માગે, બીજા માગે, ગતા જતાં. દુઃખ દુઃખ, ઘાયમે ઘાત, નરકાદિકમાં છેદન ભેદન. સ`તિ છે. પામે. ત॰ તે, તહા॰ તે પ્રમાણે, જહા॰ જેમ. આસાવિણી... છીદ્ર સહીત, ડુબવાની તૈયારીમાં હોય તેવી, નાવ. નાકા. જાઈ અન્યા જન્માંધ. દુરૂહિયા॰ બેસે, હાંકે. ઇચ્છઇ૰ ઈચ્છા કરે. પારમાગતું॰ પારજવાની. અંતરાય૦ અધવચમાં. વિસિય'તિ॰ ડુએ. Page #236 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવા—જે ખરા માર્ગે ધર્મને વિરાધતા આ સંસારમાં કોઇ ખાટી મતીવાળા અવળે માર્ગે ધર્મીમાં જતા તે ત્યાં નરકાદિકમાં છેદ્યન ભેદનનાં દુઃખ પામે છે. જેમ કોઇ જન્માંધ પુરૂષ છીદ્રાળી નાવમાં જઇ એસે ને સમુદ્ર તરવાની ઇચ્છા કરે; પણ અતરિયાળ વચ્ચેજ બુડે તેમ શુદ્ધ મા જે ધમ અહિંસા સ જમને તપના તેને ઠંડી હિંસામાં પ્રવતે તે સસાર રૂપ સમુદ્ર તરી નજ શકે. એટલે જન્મ મરણના ફેરામાં પડે, ( સૂ. અ. ૧૧ ગા ૨૯-૩૦ ) ૨૨૦-૨૨૧. ૨૦ एवंतु समणाएंगे, મચ્છ ટ્વિટી બળારિયા सोयं कसिण मावन्न, आगे तारो महभयं ।। २२२ एवंतु समणाएंगे, मिच्छ दिठी अणारिया संसार पार कंखी ते, संसारं अणुपरियर्हति । २२३ Page #237 -------------------------------------------------------------------------- ________________ શા જન જ્ઞાન ગીતા. પંજawાય, कासवेण पवेदितं तेरे सोय महा घोर, अतताण परिव्यए ।। २२४ અર્થ એવંતુ સમણાઓગે. એ પ્રમાણે કે સાક્યાદિક શ્રમણ. મિલ્થ દિઠી મિથ્યાદષ્ટિ. અણ રીયા, અનાર્ય, અનાચારી. સેયં તે. કસણમાવન સંપૂર્ણ આગંતારે ભવિષ્યમાં. મહભર્યા મોટા ભયને. સંસાર પારકખીતે સંસારને પાર પામવાની ઈચ્છા કરે. અપરિયતિ ફરી ફરીને આવે. ઈમં૦ એમ. ધમ્મશ્રદાય ધમને આદરીનેકાસણ, મહાવીર કશ્યપગેત્રી. પવેદિતં પરૂપે, કહે. તરસેય મહારં મહાઘોર સંસારને તરે. અતતાએ આત્માને તારવાને અર્થે પરિવએ. પ્રવર્તે. ભાવાર્થ –એ પ્રમાણે શ્રમાણ સાંખ્યાદિક મિ-- ત્ દષ્ટિ અનાચારી જીવ કર્મને લીધે મનુષ્ય ભવ પામ્યા છતાં આગમી કાળે દુર્ગાતીને શરણે પામશે, એ પ્રમાણે આવા જ સંસાર રૂપ સમુદ્રને Page #238 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. તરવાની ઇચ્છા કરે પણ આત્મવત્ સવૅ મૂતેષુ ॥ આ વાકયનું રહસ્ય ન સમજવાથી ને તે પ્રમાણે વન મન વચન કાયાએ કરી નહિ કરવાથી તેમજ અન્યને પણ ઉલટું જ સમાવેલું તેથી સંસારમાં પરિભ્રમણ કરે. વારે વારે નરક નિગેાદ વિગેરે ૮૪ લાખ જીવાયેાનીમાં જન્મ મરણુ કરશે. પણ ભગવંત મહાવીર કહી ગયા તે ધમને આદરીને 'સ'સાર રૂપ ઘાર સમુદ્રને તરી શકાશે. ભગવાને કહ્યુ છે કે હે જીવ! ! તમારે જીત્ર તેવા જપના જાણવા. માટે કોઇ પણ જીવને (ત્રસ યા સ્થાવરને ) કોઇ પણ રીતે દુઃખ ઉપજાવશે તા કમનું અંધન થશે. આ ક્રમના અધનથી જ જીવાને આ સંસારમાં જન્મ મરણના ફેરા કરવા પડે છે. મનુ બંધન ન થાય માટે સર્વ જીવાપર મન વચન અને કાયાએ કરી અનુકપા લાવી તેની દયા પાળે! તે જીવ કમ અધનથી મુકત થાય એટલે મેાક્ષગતિમાં જાય, ( સુ. અ. ૧ ગા. ૩૨ ) ૧૨૨-૨૨૩–૨૨૪. ૨૨૦ इतिश्री नास्तीक प्रकरण संपूर्ण '' Page #239 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. अथश्री क्रोध प्रकरण लीरव्यते ॥ कोहो पीई पणासेड़, माणो विषय नासणो ' माया मित्ताणि नासेइ, लोभो सवर विणासणो ।। २२५ कोहो अमाणोभ अणिगहिया, माया अलोभो अपवठ्ठ माणा चत्तारिएर कसिणा कसाया, सिंचति मूलाइ पूणप्भवस्स ॥ २२६ અર્થ :-કાહા કાષ. પીઇ પ્રીતે. પણાસેઇ નાશ કરે છે. માણા૰ માન. વિષ્ણુય૰ વિનય. નાસણૢા૦ નાશ પામે છે, માયા॰ કપટ, ભેદનીતિ. મિત્તાણી મિત્રતા. નાસેઈ૦ નાશ પામે, લેભેા॰ લાભ. સ૧૦ મળ્યું. વિણાસણ્ણા વિનાશ પામે છે. અણુિગહિયા પેાતાના વંશમાં ન રાખેલા. પદ્મમાણા વૃદ્ધિ પામતા. ચત્તારિત ચાર, કસીğા॰ સ ́પૂ', કલેશરૂપ, કાળા. કસાયા કષાય. એ એ એ તે. સિ ચતિ સિંચે છે. મૂલાઇ, મૂળને. પુષુપ્તવસ પુનઃવ રૂપ વૃક્ષ. Page #240 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાથ: ક્રોષ પ્રીતિને નાશ કરે છે. માન વિનયના નાશ કરે છે. માયા મિત્રતાના નાશ કરે છે. અને લાભ તે એ બધાનાએ નાશ કરે છે કેમકે લાભમાંથી ધ, માન ને માયા ઉત્પન્ન થાય છે. માટે કહેલું છે કે લેાભ જ પાપનું મૂળ છે. પેાતાના તાબામાં ન રહેતાં વૃદ્ધિ પામેલા ક્રોધ, માન, માયા અને લાભ એ ચાર ચડાળ ચાકડી સર્જાશે કષાય ઢાવાથી પુનર્જન્મ રૂપ વૃક્ષનાં મૂળને સીંચે છે. એટલે વૃદ્ધિ પમાડે છે. આથી જ આ સંસાર રૂપ સમુદ્રને પાર આવતા નથી. માટે આ ચારેને સમજી પુરૂષાએ ત્યાગ કરવા. એટલું જ નહિ પરંતુ આ ચાર કે તે માંહેના એક પણ જેનામાં હોય તેનાથી તેા નવ ગજના નમસ્કાર કરી સુરજ નાસવું ચૈાગ્ય છે. તેને તે ઉપદેશ પણ નકામા જ છે ( ૪. અ. ૮ ગ. ૩૮–૪૦ ) ૨૨૫-૨૨૬ ર जरा जाव न पिडेइ, वाही जाव न वढ्ढइ जाविंदिआ न हायंति, ara धम्मं समायरे ॥ २२७ Page #241 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. - कोहं माणंचमायं च, लोभंच पावव द्वणं वमे चत्तारि दोसेंउ, इच्छन्तोहि अमपणो ॥ २२८ कोहंच माणंच तहेव मायं, लोमंच उत्थं अज्झत्थ दोसा एआणि वंता अरहा महेसि, ण कुवइ पावण कारवेइ ।। २६९ અથ–જરાટ વૃદ્ધાવસ્થા. જાવ૦ જ્યાં સુધી. - નવ નહિ. પીડેઇટ પડતી. વાહી. વ્યાધી. વધુ વૃદ્ધિ પામવું. ઇંદિયા, ઈન્દ્રિએ. હાયેતિ ક્ષીણ, ' હારવું. તાવ. ત્યાં સુધી. ધમ્મ ધમ ને. સમાયરે આચરે. પાવ પાપ. વણું વધારનાર. ચત્તારિ, ચાર. દેસે છેષને. ઈચ્છતે ઈચ્છા કરતે. હિઅં, હિતને માટે. અપણે પિતાને, આત્માના. વમેવ ત્યાગ કરે તહેવ તેમજ. ચઉત્થ એ ચાર અઝન્થ આત્માનાં. અધ્યાત્મ. દેસા દેવ. એઆ- ણીવંતા એ ચારે કષાયને છાંડીને. અરહામહેસી૦ અરહંત મહા ફષિ. ણ નહિ. કુબૂઈ કરે. પાવ Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. પાપ. કારવેઈ કરાવે નહિ, કરતાને અનુમે દે નહિ. ભાવાથ:-જયા સુધી જરા નડતુ નથી, વ્યાધિ વૃદ્ધિ પામી નથી, ઇંદ્રીએ ક્ષીણ થઇ નથી. ત્યાં સુધી ધમ કરી શકાય. પછી ઇંદ્રી શીતળ પડે, રાગ થાય ને જરા આવે એટલે ધમ કરવાની શકિતજ રહેજ નહિ તા ધમ કયાંથી થાય. તેમ જાણી પહેલાંથી ધર્મની વૃદ્ધિ કરો. ક્રોધ, માન, માયા અને લાભ એ ચારે દ્વેષ! પાપને વધારનારા છે. માટે પેાતાના હીતને અર્થે હીતને ઇચ્છતા ભવ્ય જીવ તે પાપના ત્યાગ કરે. તેમજ ક્રોધ, માન. માયા અને લાભ એ ચારે અધ્યાત્મ દ્વેષ છે. ચારે કષાયને છાંડીને જે અરહંત મહા રૂષિ થયા તે પાપ કરે નહિ, તેમ પાપ કરાવે કે તે પ્રત્યે અનુમાદન કરે નહિ. આથી સમજાય છે કે આ ઘણા કઠીન ચાર દાષાના જે ત્યાગ સર્જાશે કરે છે તેજ ધમના ખરા મા જાણનારા છે, માટે તેમના ઉપદેશેલા મા ગ્રહણ કરવાોજ આ સંસાર સમુદ્રના પાર પામી શકાય છે. પણ જેએ આ ચારે દાષાને થાડા ચા વધુ પ્રમાણમાં ત્યાગ કરી શકયા નહિં તેમને રૂપેલે માગ' શીવમાગ હોય Page #243 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન પન ગીતા. ૨૩૨ નહિ. પ્રભુ મહાવીરે આ ચારેના સર્જાશે ત્યાગ કર્યાં હતા. તેમને ઘણા અજ્ઞાની જીવાએ પ્રાણાંત કષ્ટ આપ્યુ છે છતાં તેઓના ઉપર આંખ પણ લાલ કરી નથી તે તેમને સજા કરવાની વાત તા હાય કયાંથી ? દેવાએ તેમની હાયતા કરવા માગણી કરી ત્યારે પણ ચાકખી ના પાડી માલ્યા કે “ કડાણ કમ્મા ન મેકખ અસ્થિ,” કરેલાં કમ ભાગવ્યા વિના મેાક્ષ નથી અન્ય મતે માં આવા મહા રૂષિ મળવા મુશ્કેલ છે કારણ તેનાં તે ક્રેાધ, માન, માયા અને લાભ તા થાડા વધુ પ્રમાણમાં દરેકમાં રહેલા છે, સવ પ્રસગે ક્રેય-શ્રાપ આપતા, તેમજ પ્રસંગે કપ કરતા, લાભ તા છુટયાજ નહાતા. તા માનતા જાય જ કયાંથી જુદા જુદા ધમ મત વાદિનાં પુસ્તકે વાંચી શું ને તેનુ તાત્પર્ય જોઇશુ. તે આચારનું વધતુ એછું. પ્રબળપણું દરેકમાં નજરે આવવાનું જેથી સિદ્ધ થાય કે, મેક્ષ ગામીને આ રસ્તા વધારે સુગમ છે તેમ જાણી અહા ! ભવ્ય જીવા! તમે પ્રભુ મહાવીરના ઉપદેશ શ્રવણુ કરીને તે પ્રમાણે વતાં તે તમારી અવશ્ય સદ્ગતિ થાય, क्रोध दंसि ते मानसि, ૧૫ Page #244 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. मान दंसि ते मायि दंसि, मायि दंसि ते लोभ दंसि, ते तेज दंसि, ते द्वेष दसि, ते मोह देसि, ते गर्भ दंसि, ते जन्म दंसि, ते मरण देसि, ते निरय दंसि, ते तिरिय दंसि. ते दुक्ख दंसि. કેયાદીક ચાર કષાયે કરી ઉપરોક્ત ઉપરોક્ત તેર બેલ મનુષ્ય પામે. તે તેર બેલ ધ, કરવાથી માન આવે માન કરવાથી માયા ઉદ્ભવે, માયાથી લાભ આવે, લેભથી રાગ આવે, રાગથી છેષ અને દ્વેષથી મેહ પામે મેહથી ગર્ભામાં પડે અને ગર્ભ ધારણ કર્યો એટલે જન્મ લે પડે અને જન્મ ધારણ કર્યો એટલે તેને મરણ તે હોય છે એટલે મરવું પડે. અને મરણ થયું એટલે જે શુભ કમ ન હોય તે નકગતી થાય અને નર્કગતી પછી લીચમાં જીવ જાય. અને તીર્થંચમાં જીવને થતું જ દુઃખ સહન કરવું પડે છે. એટલે કેધાદીક Page #245 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, २२७ ચાર કષાયે કરી જીવ ઉપરાકત તેર ખાલે ઘણું જ દુઃખ પામે છે. એથી ઉલટા એ ચાલે તે ચારે કષાયના ત્યાગ કરે તાજ મેાક્ષ પામે છે. ( દ. અ. ८. ३६-३७ सू. म. १ जा. २६) २२७ थी २२५ इतिश्री क्रोध प्रकरण संपूर्ण. ॥ अथश्री नर्क अधोकार कथ्यते ॥ अय कक्कर भोइ य, तुन्दीले चियलोहिए आउयं नरए कंखे, जहाएस व एलए || २३० आसणं सवणं जाणं, वित्तं कामेय भुंजिया दुस्साहढं धणंहिच्चा, बहु सिंचिणियारयं ॥ २३१ नभ आउ परिक्खोणे, चुया देहा विहिंसमा Page #246 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. आसुरीयं दिसं बाला, - गच्छन्ति अवसा तमं ॥ २३२ . .. અર્થઅય૦ છાલાના માંસ ખાતાં. કક્કર કરડ કરડ શબ્દ. બ૦ ભેગવે. તુન્દિલે મેટે પેટ થયો. ચીય ઉપચીત થયે. લોહિએ. લેહીને. આઉયં આયુષ્ય. નરએ નરકનું. કંછેઈછે. જહાએ જેમ પણાને. એલએ બેકડે. વાંચે છે. આસણું સિંહાસનાદીક. સયણું પર્યકાદિક. જાણું૦ રથાદક. વિત્ત, ધનાદીક. કામાણી, કામ ભેગાદી. ભુજીયા ભેગવે. દુસ્સાહાં દુઃખે ઉપરાયું. ધણું ધન. હિચ્ચાછાંડને. બહુર ઘણી કર્મ રૂપી રજ. સંચાણીયા મેળવી. રયં૦ રજ. તઓ૦ ત્યાર પછી. આઉ૦ આવરદા. પરિકપણે ક્ષીણ થયે. પુરૂ થયે. ચયા ચવ્યા. દેહ, શરીરની. વિહિંસગાઇ વિશેષે હિંસાને કરનાર. આસુરીયં, નરકની. દિસં. દીસા. બાલા, અજ્ઞાની ગચ્છતિ, જાય. અવસાય કર્મના વશ થકી. તમે ઘેર નરકમાં. ભાવાર્થ –જેને ભેજન વખતે કરડ કરડ શબ્દ થાય એવા બકરાના માંસને પરૂ આવે તે મારી Page #247 -------------------------------------------------------------------------- ________________ श्रीन ज्ञान आत શેકીને ખાવાનું છે. અને તેવું ખાવાથી જેનું શરીર જાડુને લેહી વાળું થયેલું છે. તેવા મહા અવગુણને ધણું આવાં પાપ કરવાથી નરકે જાય. મહા ખે ધન મેળવી સિંહાસન, પલંગ. રથ દ્રવ્ય વિગેરે કામ ભેગ ભેગવી આબધું છાંવ ઘણું કર્મરૂપ રજ મેળવી તે ભારે કર્મો જીવ મહા પાપકારી આયુષ્ય પૂર્ણ કરી શરીરથી મુક્ત થઈ, વિશેષ હિંસાને કરનાર અજ્ઞાની પરવશપણે ઘેર નરકમાં જાય, (ઉ. અ. ७ . ७-८-१० ) २३०-२३१-२३२. जे केइबाला इह जीवियठी, पावाइ कम्माइ करति रुद्धा ते 'घोर रूबे तमि संघयारे, तिव्वाभि तावे नरए पडंति ।। २३३ तिच्वंतसे पाणिणो थावरेया, जे हिंसति आयसुहं पडुच्चा जे लूसए होइ अदत्तहारीण, सिक्खती सेय वियस्स किंचि ॥ २३४ पागप्भिपाणे बहुणं तिकातो, अनिव्वते घातमुवेति चालें Page #248 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. णिहोणि संगच्छति अंतकाले, अहोसिरं कटु उवेइ दुग्गं ॥ २६५ हणत्थिदंह भिंदणं दहेति, सद्दे सुर्णिता परहम्मियाणं ते नारगाओ भयभिन्नसन्ना, कखति किंन्नामदि संवयामो || २३६ जइ ते सुया वेयरणी भिदुग्गा, णिसिओ जहा खुरइव तिक्खसोया तरंति ते वेयरणो भिदुग्गा, उसुचोइया सत्ति सुहम्ममाणा ॥ २३७ से सुचई नगर वहेब सद, दुहो वणीयाणी पयाणि तत्य उदिण्ण कम्माण उदिण्ण कम्मा, पुणो पुणोते सरहं- दुहेति ॥ २३८ एयाई फासाइं फुसंति बालं, निरंतरं तत्थचिर ठितीयं न हम्म माणस्स उहोइ ताण, एगो सय पचणु होइ दुक्ख ॥ २३९ Page #249 -------------------------------------------------------------------------- ________________ આ જૈન પન ગીતા. અથ–- જે કઈ બાલ૦ જે કઈ અજ્ઞાની અહજીવિયઠિ. આ સંસારમાં જીવવાને અર્થે. પાવાઇ કમ્માઈ, પાપકર્મ કરંતિ કરે છે. રૂદા રદ્ધ પ્રાણીને ભયકે દુઃખ ઉપજે તેવાં તે ઘેર રૂ. તે ભયંકર રૂપ, તમિસ્ટ અધિકાર. તિવા ભિતાવે તિવ્ર અગ્નિ. નર એ નર્કમાં પાંતિ પડે છે તિવૃં તિવ્રપણે. તસત્રસજીવે. પાણિણ જીવ થાવરેયા સ્થાવરએકેદ્રિ. હિંસતી હણે છે. આ સુહે પહુચ્ચા આત્માના સુખને અર્થે ભણીને, જે લુસ એ હેઈ, જે પ્રાણીઓ નું ઉપ મર્દન કરનાર હેય. અદાહારી ચેરીનું ખાનાર. ણ શીખતિ ન શીખે. સેય, શ્રેય માર્ગને. વિયસ્સ કાગડાના, વાસના, કિચીજરાપણ. પાભિ, નિશંકપણે પાણે છે. બહુ તિવાતિ, ઘણાને ઘાતક. શાસ્ત્રમાં હિંસા કહી છે તેને હિંસા ન કહે તેવા. અનિવ્રુતે ક્રોધીષ્ટ. ઘાત મતિ નરકને પામે ણિહેસિં, અગતીમાં ગચ્છતિ જાય. અંતકાલે મરતી વખતે અહે સિર કટુ નીચુ માથુ કરીને. ઉઈ ડુગં. દુર્ગતી પામે. હણ હશે. છીંદહ૦ છેદે, નિંદણ ભેદે. દહેતિક બાળે. સદે શબને. સુણિતા સાંભળી ને. પરિહમિયાણું Page #250 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. પરમા ધામકના. તે નારગાઓ. તે નારકી જીભય ભિન્ન સન્ના, ભચેકરીઆકુલવ્યાકુલ થયેલાને, કંખતી. ઇરછે. કન્નામ કઈ દિસં. દિશાએ. વયામે નાશી છુટીએ. જઇ તે સુયા. જે સાંભળી છે તે. વેયરણ ભિડુગાર વૈતરણી નામની ભયંકર નદી. ણિસિઓ જહા બુર ઇવ તિકખાયા. ઝીણું ધારવાળી છરીની પેઠે તરંતિતે. તે તરે. ઉસુઇઆ બાણના પ્રેર્યા. સત્તિ સુહમ્મમાણાટ શક્તિ ભાલા વિગેરેથી હણતા. સેટ તે. સુચ્ચાઈ સંભળાય. નગર વહેવ૦ નગરના નાશન. સ. શબ્દ. દુહાવણીયાણિ પયાણિતત્ય ત્યાં કરૂણા વિલાપ સહિત દયામણ શબ્દ દુઃખે કરી નારકી બેલે. ઉદિણ કમ્માણ કર્મ ઉદય આવ્યાં છે. ઉદિણ કમ્મા મહની કર્મના ઉદયવાળા પરમા ધામક, ઉદય આવેલાં કર્મ પુણે પુણે વારંવાર સરહ હેતિ ઉત્સાહ પૂર્વક દુઃખ દે છે. એયાઈ પૂર્વે કહાં તે દુઃખ. ફાસઈ કુસંતિ દુઃખ ભોગવે છે. તત્વચિર ઠિતીયંત્ર ઘણા કાળ સુધી રહેવાની સ્થીતિ છે એવા નારકી ત્યાં. મુહમ્મ માણસઉ હોઈ તાણે હણાતા થકા તેને તારવાને મુકવાને કેઈ નથી. એસયં એકલે પિતે. પચ્ચ હેઈ, પોતાનાં Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ઉપાર્જેલાં ભેગવે. દુખદુ:ખ, ભાવાર્થ –જે કોઈ અજ્ઞાની છવ આ સંસારમાં જીવવાને અર્થે ઘેર પાપકર્મ કરે છે તે જ મહા ભયંકર રૂપ મહા અધિકારમય જેમાં તીવ્ર અગ્નિ ભરેલી છે તેવા નરકમાં પડે છે. જેઓ પિતાના આત્માના સુખને અર્થેજ તીવ્ર પણે ત્રસ અને સ્થાવર જેને હણે છે, તે પ્રાણએનું ઉપમદન કરે છે; ચેરીનું ખાય છે, તેવા જરાપણ શ્રેય (સંયમ વિગેરે) ન શીખે. તેમ માંસ જેવા કાગડાના માંસને પણ ન છે. તેવા નરકમાં જ પડે છે. નિશંકપણે ઘણું જીવેને ઘાતક, ક્રોધિષ્ટ, મરતી વખતે નીચુ માથુ કરી, અર્ધગતિ-નરકને વિષે જાય છે. હણે, છેદ, ભેદે, બાળે એવાં દુઃખ ઉપજાવનાર પરમા ધાર્મીકના શબ્દ સાંભળીને તે નારકીના છ ભયે કરી સંજ્ઞાહિન થયા થકા એવું ઈચ્છે છે કે, ક્યી દીશામાં નાસી છુટીએ કે ભય ટળે, વૈતરણી નામની ઘણીજ વિષમ નદી કેવી છે તેમ શીષ્ય પુછે છે. તેને કહે છે કે છુરી–સેવા જેવી તીક્ષણ ધાર Page #252 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. વાળાં જેનાં પાણી છે તેવી મહાભયંકર નદીમાં તે તરસ્યા નકના જીવા જવાને ઇચ્છતા નથી પણ તેમને પરમાધાર્મીક માણુ, શકિત, ભાલા વગેરે શસાથી મારીને કેલે છે. તેથી તેમાં પડી તરે છે, પરંતુ તેનું જળ ઉષ્ણુ, ને તરવારની ધાર જેવું છે તેથી તે જીવે ત્યાં ઘણા જ દુઃખી થાય છે તે નરક માંહેલા નારકીના જીવાના કોલાહલ કાઇ નગરના નાશ થતાં જેવા તે નગરમાં ઢોલાહલ થાય છે તેથી પણ ઘણુંાજ આકરા થાય છે ત્યાં ઘણાજ કરૂણા ઉપજે તેવા શબ્દો થાય છે. જેને કડુ વિપાક રૂપ ક્રમ વતમાન કાળે ઉદય આવ્યુ છે તેવા નારકીને માહની કના ઉદયવાળા પરમા ધાર્મીક દેવા ફરી ફાને ઉત્સાહ પૂર્વક દુઃખ દે છે. ઉપર કહ્યા તેવા નારકીના અજ્ઞાન જીવા દુઃખ ભાગવે છે. વળી ઘણા કાળ રહેવાની સ્થીતિ છે તેવા નારકી ત્યાં નિર'તર હણાતા થકા તેમને મુકાવનાર કોઈપણ સમ નથી. તે પાતે એકલેાજ પાતાનાં ઉપાજેલાં ક ભગવે. એટલે દુઃખમાં સડે. ( સૂ, અ, ૫ ગા૦ ૩-૪ ૫-૬-૮-૧૮ તે ઉ. અ. ર્ગા. ૨૨) ૨૩૩ થી ૨૩૯. ૨૩૪ Page #253 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા. महा जन्ते सुउच्छू वा, आरसन्तो सुभेरवं पोडिओ मि सम्मेहि, पावकम्पो अणन्तसो ॥ २४० तचाइ तम्ब लोह इं, तयाई सोसयाणिय २३५ पाइओ कल कलन्ताई, आरसन्तो सुभेरवं ॥ २४८ तुहं पिया सुरासीहू, मेरओय महूणीय पाइओ मिजलन्ती गे, वसाओ रुहिराणि ॥ २४२ जारिसा माणुसे लोए, ताया दीस·त वेयणा एतो अनन्त गुणिया, नरएस दुक्ख वेयणा ॥ २४३ અથઃ—મહાજન્ત્સુ॰ માતા યંત્ર કાલને શે. कु०० शेलडीनी पेठे. वा० अथवा, बजी खार Page #254 -------------------------------------------------------------------------- ________________ २३४ બા ન જ્ઞાન ગીતા. સન્ત. આરડતે, આકંદ કરતા નથી. સુભેરવું, અતિરેદ્ર, પીડિતે પીડ. મિ. મને. સકમેહિં પિતાના કર્મો કરી. પાવકમે પાપકર્મો ને લઈને. આણ અનંતીવાર. તન્નાઈ તાતા. ત...૦ તાંબાના. લોહાઈટ લોઢાના. ઉતયાઈ. તરવાના. સિસયાણું શીશા વિગેરેના. ય૦ વળી. પાઈઓ પા. કલકલતાઈ ઉો ઉકળતો રસ તુહં, તુજને, પિયા. પીધે. સુરા મદ્ય, દારૂ, સીહ તાડની તા. મેર ગોળમાંથી બનાવેલે મદ્ય. મહણીમહુડાને દારૂ, પાઈઓ૦ પાયે, મિત્ર મને. જલક્તિઓ ઘણેજ ગરમ. વસાઓ૦ ચરબી. રૂહરાણી લેહી જેવા મારા શરીરના પુદગલ. જારિયા, જેવા. માણૂસે. મનુષ્ય. એ લોકને વિષે. તાતા, તે હવી. દીસન્તિ દેખાય છે. વેયણ૦ વેદના. એતે, એથી. અણુન્ત ગુણીયા૦ અનન્ત ઘણું. નરસુત્ર નરકને વિષે દુકખં૦ દુઃખવેયણ૦ વેદના. ભાવાર્થ-મૃગાપુત્ર પિતાની માતા પ્રત્યે કહે છે કે, તમે મને કામ ભેગ ભેગવવાને કહે છે પણ મહારાં પિતાનાં કરેલાં કર્મના ઉદયે કરી મોટા અને બી જેમ શેલી પોલે છે તેમ ભયંકર Page #255 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩૦ આકદ કરતા છતાં મને પરમાધામીઓએ અન તીવાર પીલ્યા. તાંબુ લેાહુ, તરવું, શીશુ વિગેરે ધાતુઓના અત્યંત કલકલતા રસ અતિ ભયંકર આ કંદ કરતા છતાં મને પાચેા. દારૂ તાડી મહુડાના દારૂ ગાળ વિગેરેના બનેલા દારૂ તને બહુ પ્રીય લાગતા એમ કહી પરમાધામીઓએ (યમલેાકેા ) મારા શરીરનું લેાહી ચરમી અતિ જાવળમાન કરી મને પાયુ'. મનુષ્ય લાકમાં જે દુઃખા વેદના હોય છે તેથી અનંત ઘણી વેદન! નર્કમાં નારકીના જીવાને સદાય હાય છે. નરકમાં જીવને જે વેદના ભાગવવી પડે છે. તેનું વર્ણન કરવા ને જ્ઞાની સિવાય કોઇ સમથ નથી, આ જીવે જીવતાં જેટલાં જેટલાં અકાય કર્યા હશે તેનાં તેવાં ફળ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે ભેગવવાંજ પડશે. કહે છે કે જેના ર્જના આપણને શેખ તે તે વસ્તુઓ આપણને ઉકળતા ધાતુના રસના રૂપમાં આહાર પાણી માટે ના કહ્યા છતાં મળવાનીજ કોઇનાં છેદન ભેદન કરેલાં હશે. તે ત્યાં તેથી અનત ઘણાં એન ભેદન જીવનાં થવાનાં, મદ્ય, માંસ વાપરનારને તેના પેાતાના શરીરમાંથીજ રૂધીર લઇને ઉકાળી ને પાવાનાં, તેમજ ધાતુઓના ઉફળતા રસ મ્હામાં ફ્રેડ S Page #256 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. -- - - વાના. આવાં મહા ભયંકર ઘોર દુઃખ નર્કમાં છે. (ઉ. અ. ૧૯ ગા. ૫૪-૬૯-૭૧-૭૪) ૨૪૦ થી ૨૪૩ सत्त सुक्खित्त जवियण, अन्नोन कय विपहरेणहिविणा पहरणकयावि पंचसु, તિનું વાના રષ્યિા થા ll ૨૪૪ ||, અથ–સત્તસુંકિખત જવિચણ સાતે નક પૃથ્વીને વિષે નારકીને ક્ષેત્ર વેદના છે. અને ન કયા વિપહરણવિણા અન્ય અન્ય, મેહે મેહેની વેદના કિપી. પહરણ કયાવિ પંચસુ વૈકય હથીયારથી મારે. તિસુ પરમા હન્મિય ક્યાવિ. પહેલી ત્રણ નક પૃથ્વીને વિષે પરમાધામીની વેદને કીધી છે ત્યાં નારકીઓ મહેમાંહે લઢે, મારે અને કાપે. ભાવાર્થ-સાતે નાકમાં નારકીઓને ક્ષેત્ર વેદના જમીન ઉપર રહેવાની વેદના અગર પરમા પામીએની વેદનાઓ ઘણું જ ભેગવે છે. અને કુતરાંના કુસંપની માફક તે નારકીના છ સામા સામી લઢે છે. વળી વાય હથીયારે બનાવીને પરમા ધામી લે તરવાર, બંદુક, ભાલા, મુદગર વિગેરેથી નારકી Page #257 -------------------------------------------------------------------------- ________________ ના જૈન જ્ઞાન ગીતા. છને મારે છે. વળી નીચેની પાંચ વર્ષ સુધી હથીયારથી નારકી છ વિકય પતે બનાવીને સામ સામા મારામારી કહે છે. અને તેથી નીચે બે નર્કમાં એક બીજાને સામસામા બચકાં ભરે છે અગર એકબીજાના નારીરમાં નાના પ્રકારનાં રૂપ ધારણ કરી પેસે છે અને વેદના ઉપજાવે છે. એમ પિતાની આખી જીંદગી સુધી સમય માત્રને વિસામે નહિ લેતાં અહા રાત્રી એજ કાર્ય કર્યા કરે છે. કેમકે પાટીક ચારે કષાય વધુ પ્રમાણમાં છે. ૨૪૪. दस विह वेयण नरए, सोउन्हखहं पिवासडी મથસોપવામાં जरयदाहय दसमोय ॥ २० ॥ અર્થ––દસવિહ૦ દશ પ્રકારની. વેયણવેદના. નએ. નર્કમાં. સી. થો, ઉન્ડ. ગરમીની. હું ભુખની. પીવાસતરસની. કડુએખુજલીની. જય૦ ભયની. સેગસેગની. પરવા હં, પરવશપણાની. જય જવર. તાવની. દાહય બળતરા થાય તેની. માસ મયં૦ દશ પ્રકારે. Page #258 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાઃ—નારકીના જીવાને દશ પ્રકારની વેદના છે. ૧ તાઢની વેદના ( શરીરપર ફ્ પડે અથવા શિયાળામાં હીમ પડે ) છે જેથી વનસ્પતી ખની જાય છે તેથી પણ અનંત ઘણી તાઢ તેને વેઠવી પડે છે. ૨ તાપની વેદના ( સહેરાના રણમાં ખરે ખારે ખરા ઉન્હાળામાં ઉભા રહીએ તેથી પપ્પુ અને ત ગણા તાપ વેઠવા પડે છે. ) ૩ ભૂખની વેદના ( ઘણા દહાડાથી અનાજ, ન મળવાથી જેટલી ભૂખ તેથી અનંત ઘણી ભૂખ તેને છે. દુનીયાના સ` ખાદ્ય પદાર્થ' તેને આપવામાં આવે તે પણ તેની ભૂખ મટે નહિ તેવી ભુખ સદા . નારકીને રહે છે) ૪ તરસની વેદના (તમામ જાતાં પણ તેની તૃષા છે પાણીની ઇચ્છા કરે તેા તેને ધાતુના ઉન્હા કળકળતા રસ કે એવા ઉષ્ણ પદાર્થો રેડવામાં આવે છે. ) ૫. ખરજની વેદના ( આખા શરીરે દાદર કે ખરજવુ થયુ હૈય ને જેટલી ચળ આવે તેથી અન’તગણી ચળ સદાય આવ્યા કરે ) ૬ લયની વેદના. ઉઘાડી તરવારે મારવા ઉભા હાય ને જટલી બીક લાગે તેથી ઘણીજ બીક લાગે તેથી ઘણીજ ખીક સદાય નારકી જીવાને પરધામી લેાકેાની હાય, ૭ સેગની વેદના, ૨૪૦ Page #259 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન સાન ગીતા. રા (સદાય કે વહાલું મરી ગયું હોય તેથી પણ ઘણે જ સેગ ઉદાસીનપણું સદાય રહે) ૮ પરવશપણાની વેદના (ગુલામની સ્થીતિ ઘણી જ કી હેવાથી તે દુઃખ પણ તેને ઘણુંજ છે) ૯ જવરની વેદના સદાય કાળ જેવો ઘણેજ તાવ શરીરમાં જ રહે ) ૧૦ દાહની વેદના (સદાય બળુ મ શરીરને લાગ્યાજ કરે) આ પ્રમાણે દશ પ્રકારે નારકીના છ વેદના ભેગવે અર્થાત તે જીવેને એક શ્વાસે શ્વાસ લેવાની પણ નીરાંત નથી. (૨૪૫) बंधण गइ संठाण भेया. वणाय गंध रस फासा अगु लहु सदअसुहा, दस विवहा पुगला निरए ॥ २४६ અર્થ–બંધણુ બંધારણ. ગઈ. ગતિ. સંઠાણું આકાર. લેયા ભેદાય. વણાય૦ વર્ણ, ગંધ, સુગંધ રસ પર ફસા ફરસ. અગુરુલહુ હળવા ભારેપણું સદર શબ્દ. અસુહા અશુભ. દસવિવાહાટ દશ પ્રકા૨નલ પુદગલ. નરએ નારકીના જીને.. Page #260 -------------------------------------------------------------------------- ________________ ર૪૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ--નારકીના જીનું શરીરનું બંધારણ ચાલવાની ગતી આકાર, રૂપ ગંધ, રસ, ફરસ, હળવા ભારેપણું, શબ્દ-બેલી, એ ઘણજ અશુભ એટલે ખરાબ જ હોય. તેનું શરીર શસ્ત્ર કરી ભેદાય તેવુંજ હોય. આ પ્રમાણે નારકીના દશે પુદગળે ઘણાજ ખરાબ ચીતરી ચઢે તેવા હોય છે. ૨૪૬) अहावरंसासय दुक्ख धम्म, तंभे पवक्खामि जहा तहेणं बाला जहा दुक्कड कम्मकारी, वेदंति कम्माइं पुरे कडाई ॥२४७ बाला बला भूमि मणुकमंता, पविझलं लोहपहं चतत्तं जंसी भदुग्गेसि पवझमाणा, पेसेव दंडेहिं पुरा करंति ॥ २:८ અર્થ–અવાવરું હવે બીજા. સાસય. શાશ્વતાં. દુઃખ, દુઃખ ધમૅ૦ ધર્મ. જહા. જ્યાં સુધી. તમે તેમ. જહાતeણ જેમ છે તેમ. પવ કખામિ) કહીશું. બાલા જહા, અજ્ઞાની જેમ. Page #261 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. દુક્કડ કમ્મકારી દુષ્કર્મ ના કરનાર, વેદંતિ વેદે છે. પુરે કડાઈ પૂર્વે કરેલાં. કમ્બાઈ કમને બાલ અબલા, અજ્ઞાનિ બળરહિત. ભૂમીમણુકકમંતા, જમીનમાં ચલાવે, પવિઝલં૦ પ્રજ્વલિત લોહપહં, ઉષ્ણ લેઢાના રસ સમાન લેહીને રૂધીર છે એવી. તત્ત, ત્યાં. જંસીભડુગેસિપવઝમાણા જ્યાં વિષમ સ્થાનક, કુંભીપાક, શામેલી વૃક્ષ વિગેરે છે ત્યાં ચલાવે. પેસેવક-ચાલતાં. દંડેહિ દડે છે. પુરા કરંતિ આગળ કરી ચલાવે. ભાવાર્થ – હવે બીજા શાશ્વતા દુખને સ્વભાવ છે તે દુઃખને સ્વભાવ છે તેમ યથાતથ્ય કહીશું. દુકૃત્ય કરનાર અજ્ઞાની જીવ જે રીતે પિતાનાં પુર્વે કરેલાં કર્મને ભગવે છે તેવી રીતે કહીશું. (એમ સુધર્માસ્વામી જખુ પ્રત્યે કહે છે) તે બારહીત અજ્ઞાની નારકીને જીવેને લેઢાના રસ જેવી ઉષ્ણ જમીનમાં ચલાવે છે. તથા જે કુંભી પાક શામલી વૃક્ષ વિગેરે વિષમ સ્થાનક છે ત્યાં દંડે કરી મારતા આગળ કરીને ચલાવે છે. આ જીવે ચાલવા રાજી નથી પણ પરમાધામીએ તેને મારીને પરાણે ચલાવે છે. અહિં કોઈ શંકા કરે કે Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જૈન જ્ઞાન ગીત. આટ આટલું દુઃખ માર ભુખ છેદન ભેદન છતાં તે કેમ નહિ મરી જતાં હોય તેને જવાબ એ કે તે જીવે જેટલું આયુષ્ય બાંધીને આવ્યા છે તેટલું જોગવવાનાજ તેમનું આયુષ્ય તુટવાનું નથી જેથી મરતા નથી. (સૂ. અ. ગા. ૧-૫) ૨૪–૨૪૮ एताणि सोचा णरगाणि धीरे, नहिंसए किंचण सबलोए एगंतदिठी अपरिगहेउ, बुझिझ लोयस्स वसं नगच्छे ॥ २४९ एवंतिरिक्खे मणुया मुरेसु, चतुरत्तणं तंतयणुब्बिागं ससब्वमेयं इति वेदइत्ता, कैखेज कालं धुय मायरेज ॥ ત્તિ | ૨૧૦ અર્થ એતાણિ. એ પ્રમાણે. સચ્ચા સાંભ- ળીને. ગુરગાણિ૦ નરકનાં. ધીરે ધૈર્યવાન, ડાહ્યો નહિંસએ હિંસા કરે નહિ. કિચણુ જરા પણ. સવલએ બધા લકમાં. એગતદિઠી એકાંત દ્રષ્ટિ Page #263 -------------------------------------------------------------------------- ________________ બા જૈન જ્ઞાન ગીતા. વિજય નિશ્ચલસમ્યકત્વ. અપરિગહેઉ પરિગ્રહરહિત બુઝીઝટ જાણીને. લેયર્સ૦ લેકના સ્વરૂપને. વસં. વશમાં. નગર છેન હચે. એવં તિરિક છે મણુંયા સુરસું. એવી રીતે તિર્યંચ, દેવતા ને મનુષ્યની મળી ચતુરતણું તંત્ર ચાર ગતી રૂપ સંસારને વિષે. તયાણ. વિવાગં રૂપ કર્મને વિપાક. સસવમેય તે બધાને પોતાની મેળે. વેદઈત્તા, જાણીને. કંકખેઝ૦ છે. કાલં, મરણ. ધુર્ય, સંયમને. આયરેઝ આચરે, ભાવાર્થ –એ પ્રમાણે પૂર્વે કહ્યાં તે નર્કનાં દુઃખો સાંભળીને હૈર્યવાન પ્રજ્ઞ છે જે થકી નરકનાં દુઃખ ન ભેગવવાં પડે માટે આ સકળ લેકમાં ત્રાસ સ્થાવર ઓની હિંસા કરે નહિ. નિશ્ચલ સમ્યકત્વ ધારણ કરી પરિગ્રહરહિત થઈ લેકના સ્વપને જાણી તેને વશ ન પહોંચે એટલે પાંચે આશ્રવ ૫ પાપ તેને છાં સંયમ પાળે. જેમ અશુભ કર્મો કરી નારકીની ગતી તેમ તિર્યંચ મનુષ્યને દેવતાની મળી ચાર ગતિ રૂપ સંસારને વિષે તદન રૂપ કર્મના વિપાક તે બધાને પિતાની મેળે જાણીને જીવે ત્યાં સુધી સંયમને ઈ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શ્રી જૈન જ્ઞાન ગીતા. ને તે પ્રમાણે આચરે. ચારીત્રવિના જીવ ચારે ગતિમાં ભ્રમણ કરે છે તે ટાળવા માટે ત્રીવીધ દયાધર્મ રૂપ ચારીત્ર પાળવાની ઇચ્છા કરે અને સર્વથા પાપના ત્યાગ કરે તે મેાક્ષનાં સુખ મળે ( સુ. અ ૢ ગા. ૨૪-૨૫) ૨૪૯-૨૫૦ इती श्री नर्क अधीकार समाप्त. ૐ શાન્તિઃ ! શાન્તઃ ! શાન્તિ ! ! ! Page #265 -------------------------------------------------------------------------- ________________ - શ્રી જૈન જ્ઞાન ગીતા. श्री भक्तामर स्तोत्र. ॥ अथ श्री भक्तामर स्तोत्र लिरव्यते !! भक्तामर प्रणत मौलिमणि प्रभाणा मुद्योतक दलित पापतमो वितानम् । सम्यक् प्रणम्यजिन पाद युगं युगादा वालंबन भवजले पततां जनानाम् ॥ १॥ અર્થા—ભવ જલમાં ડુબતા મનુષ્યનું યુગના આદિમાં આલંબનરૂપ, ભકિતભાવથી ભરેલા દેના નમેલા મસ્તક પરના મણીની કાન્તીને પણ પ્રકાશ કરનારા, અને પાપરૂપ અંધારના પડદાને ચીરનારા જીનેશ્વર ભગવાનના ચરણ કમળને હું નમસ્કાર ४रीने--१ यःसंस्तुतः सकल वाङ्मय तत्वबोधा दुद्भुत बुद्धि पटुभिः सुरलोक नाथैः स्तोत्रैर्जगत्रिनय चित्तहरे रुदारैः स्तोव्ये किलाहमपितं प्रथमं जिनेन्द्रम् ।। २ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અઃ—જેની સકળ શાસ્ત્રના રહસ્ય જાણવાથી તીક્ષ્ણ થયેલી બુદ્ધિવાળા સુર પતિ ઇંદ્રે ત્રણ જગતના ચીત્તને હરણ કરે તેવાં ઉદાર સ્નેાત્રાથી સ્તુતિ કરી છે તેવા પહેલા જીન ભગવાનની હું સ્તુતી કરીશ—૨ સવ बुद्धया विनाऽपि विबुधा चित पादपोठ स्तोतुं समुद्यतमतिर्विगतत्र पोऽहम् बालं विहाय जल संस्थित मिन्दु विम्ब मन्यः क इच्छति जनः सहसा ग्रहोतुम् ॥ ३ અથ—પીતાએ જેનાં પદ્માસનનું પુજન કર્યુ છે તેવા કે પ્રલા બુધ્ધિ વિના પણ નિલજ્જ એવે હું સ્તુતિ કરવા તૈયાર થયા છું. ખરેજ બાળક વિના જળમાં પડેલા ચંદ્ર અને એકાએક ગ્રહણ કરવા કયા મનુષ્ય ઈચ્છા કરે૩ वक्तुं गुणान्गुण समुद्र शशाङ्क कान्तान् कस्ते क्षमः सुर गुरु प्रतिमोपि बुद्धया । कल्पान्त काल पवनोद्धत नक्र चक्र कोवा तरीतुमलमंबुनिधिं भुजाभ्याम् ॥ ४ Page #267 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. - અથ–હે ગુણસાગર ! દેવગુરૂ બૃહસ્પતી સમા પણ કયે મનુષ્ય બુદ્ધિથી ચંદ્રકિરણ જેવા ઉજજવળ તમારા ગુણે ગાવા સમર્થ થશે? કપાન્ત કાળના પવનથી ઉત્પન થતી ભમરીઓવાળા સમુદ્રને હાથવડે તરવા કર્યો મનુષ્ય સમર્થ છે? सोऽहं तथापि तव भक्ति वशान्मुनीश कर्तुं स्तवं विगत शक्ति रपि प्रवृत्तः । प्रीत्यात्म वीर्य मविचार्य मृगी मृगेन्द्र ના િ િનિરિો પરિવારના અર્થ – આમ હોવા છતાં પણ છે મુનીશ! ભક્તિને વશ થઈ હું શકિત ન હોવા છતાં પણ તમારૂં સ્તવન કરવા પ્રવૃત્ત થાઉં છું. શું પિતાના બળને વિચાર કર્યા વિના પણ પ્રીતિને વશ થઈ પિતાનાં બાળકનું રક્ષણ કરવા હરણ સીહ ઉપર તરાપ નથી મારતી? ૫. अल्पश्रुतं श्रुतवतां परिहास धाम स्वद्भक्तिरेव मुखरी कुरुते बलान्माम् । Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. कोकिलः किल म मधुरं विरौति तच्चारु चाम्र कलिका निकरैकहेतुः ॥ ६ ॥ અથ—માને દૈદિપ્યમાન કરનાર મેારના પ્રભાવથી જેમ વસ ́ત રૂતુમાં યલપક્ષી મધુર શબ્દ વડે ટહુકાર કરે છે તેમ હું અલ્પજ્ઞ અને વિદ્વજનેાના હાસ્યને પાત્ર છતાં પણ હું જીન પ્રભુ! ! હૈદારી ભકિત જ મ્હને બલાત્કારે ખેલાવે છે. ૬, ૫૦ त्वत्संस्तवेन भवसंतति सनिबद्धं पापक्षणात्क्षय मुपैति शरीर भाजाम् आक्रान्त लोक मलिनीलमशेष माशु सूर्यांशु भिन्नमिव शार्वरमंत्रकारम् ॥ ७ ॥ અર્થ :--રાત્રીને વિષે પથરાયેલા કાળેા સમરા જેવા અધકારના કાટ જેવી રીતે સૂર્યનાં એક દર કીરણાથી ભેદાય છે અર્થાત્ નષ્ટ થાય છે તેવીજ રીતે આપના સ્તવન માત્રથી પ્રત્યેક મનુષ્યનાં અનેક ભવનાં પાપનાં અધના ક્ષણમાત્રમાં તુટી જાય છે. છ मत्वेति नाथ तव संस्तवनं मयेद मारभ्यते तनु धियापि तव प्रभावात् । Page #269 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. चेतो हरिष्यति सतां नलिनी दलेषु, मुक्ताफलं द्युतिमुपैति ननूद बिन्दुः ॥ ८ ॥ અર્થઃ—એમ જાણીને હે પ્રભુ!! હું... અલ્પજ્ઞ હાવા છતાં પણ આપની સ્તુતીને! આરભ કરૂ છુ. જેવી રીતે કમળપત્રપર પડેલું જળનુ ખીંદુ માતી જેવા પ્રકાશ આપે છે તેવીજ રીતે આપ પ્રત્યે મ્હારી સ્તુતી પણ આપના પ્રભાવથી સત્પુરૂષાનાં મનને હેરશે. ૮. ૫૧ आस्तां तव स्तवन मस्त समस्त दोषं त्वत्संकथाsपि जगतां दुरितानि हन्ति । दूरे सहस्र किरणः कुरुते प्रभव पद्मा करेसु जल जानि विकाश भाजि ||९|| અઃ—જેમ હજારેા કીરણા વાળા સૂય અતી દૂર છે છતાં પણ સરાવામાંહે ઉત્પન્ન થતાં કમળે! તેનાં કારણેાની પ્રભા વડે પ્રકાશે છે, તેમ જ આપના સ્તવનથી તે મનુષ્યના સઘળા દોષો નષ્ટ થાય છે પણ ફક્ત આપના ગુણાનુ વાદની કથાઓ જ શ્રવણુ કરવાથી આખા જગતનાં દુષ્કૃત્યોના નાશ થાય છે. ૯. Page #270 -------------------------------------------------------------------------- ________________ સ્પા * શ્રી જન જ્ઞાન ગીતા. नात्यद्भुतं भुवन भूषण भूतनाथ भूतैर्गुणै भुवि भवंतम भिष्टुवन्तः ! तुल्या भवन्ति भवतो ननु तेन किंवा भूत्याश्रितं यइह नात्म समं करोति ॥ १०।। અર્થ-ત્રણે લેકના આભુષણરૂપી હે નાથ ! હે સર્વ જીના નાથ ! આપના અનેક ગુણેને કરી આપની સ્તુતી કરનાર આપના સેવકો આપ ચરખા થાય તેમાં કાંઈ આશ્ચર્યજનક નથી. કારણ શ્રીમતે આશ્રય લેનાર ગરીબ માણસ તેને શ્રીમંત પિતાની સંપત્તિ દ્વારા પિતા તુલ્ય શું નથી કરી શકતે (અર્થાત્ કરે છે જ) ૧૦. दृष्ट्वा भवंत मनिमेष विलोकनीयम् नान्यत्रतोषमुपयाति जनस्य चक्षुः । पीत्वा पयः शशिकर धुति दुग्ध सिन्धोः क्षारं जलं जलनिधेरशितुं कइछेत् ।। ११ ।। અર્થ:–અચળ દષ્ટિ વડે નિરંતર દર્શન કરવા ચગ્ય એવું આપનું સ્વરૂપ નીરખ્યા પછી મનુષ્યનાં ચક્ષુઓ બીજે કઈ ઠેકાણે સંતોષ પામતાં નથી. Page #271 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ચ'દ્રનાં કીરા જેવા ઉજ્જવળ એવા ક્ષીર સાગરના જળનુ પાન કર્યાં પછી કયા હીણભાગી પુરૂષ સમુક્રૂતું ખારૂ પાણી પીવાની ઇચ્છા કરે ( અર્થાત ન જ કરે ). ૧૧. શાય यः शान्तराग रुचिभिः परमाणु भिस्त्वं निर्माति त्रिभुवनैक ललाम भूत । तावन्त एव खलुतेऽप्यणव्यः पृथिव्यां यत्ते समानम परं नहि रुप मस्ति ॥ १२ ॥ અર્થ:- હૈત્રીભુવનના શણગાર ! આ પૃથ્વીને વિષે શાન્ત રાગ રૂપી અતી શુક્ષ્મ પરમાણુઓ જેટલાં છે તે બધાં જ વડે આપનું શરીર નીર્માયલું છે કારણ આપ સમાન સુંદરતા અન્ય કોઈમાં કોઇ અશે નથી. ૧૨. वक्त्रं कते सुरनरो रग नेत्र हारि निःशेष निर्जित जग त्रितयोपमानम् । बिम्ब कलंकमलिनं क निशाकरस्य यद्वासरे भवति पांडु फ्लाशकल्पम् ।। १३ ।। અર્થ:—હૈ જીન પ્રભા ! દીવસને વિષે ખાખરાના પાંદડાંની માફ્ક શ્રીકકુ પીળુ પડી જનાર અને Page #272 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. ડાઘથી સંયુક્ત એવું મલીન ચંદ્રનું બીખ ક્યાં અને દેવતા, મનુષ્ય, અને નાગેન્દ્ર આદિનાં નેત્રને હરનારૂ અને ત્રણે જગતની સંપૂર્ણ ઉપમાએ કરી અજય એવી આપની મુખાકૃતિ ક્યાં? ૧૩. सम्पूर्ण मंडल शशांक कला कलाप .. शुभ्रा गुणा त्रिभुवनं तव लंघयन्ति । ये संश्रिता स्त्रिजगदीश्वर नाथ मे कस्तानिवारयति संचरतो यथेष्टम् ॥ १४ ॥ અર્થ–પૂર્ણમાના ચંદ્ર સમાન પ્રભાવાળા આપના ગુણે ત્રીલેકને વિષે જેમ શેભે છે તેમ જે માણસ આપના આશ્રય તળે રહેલા છે તેમને સ્વેચ્છા પૂર્વક વર્તવાને કેણ રોકી શકે એમ છે (અર્થાત્ કેઈ નથી) ૧૪. चित्रं किमत्र यदिते त्रिदशांगनाभिनीतं मनागपि मनो न विकारमार्गम् । कल्पान्त कालमरुता चलिता चलेन કાદિ શિવ શક્તિ જરાવત હા . અર્થા–જેવી રીતે પ્રલયકાળના પવનથી અન્ય હેટા પર્વતે ડેલ્યા છે પરંતુ મેરૂ પર્વતનું એક Page #273 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગોતા. શીખર પણ કદી ચલાયમાન થયું છે ? ( અર્થાત્ નથીજ થયું) તેવીજ રીતે દેવાંગનાઓ પણ આપન મનને જરાપણ વિકાર ચુકત કરી શકી નહિ તેમાં કાંઇ આશ્ચય જનક નથી. ૧૫. ૫૫ निर्धूम वर्त्ति रप वर्जित तैलपूरः कृत्स्नं जगत्रयमिदं प्रकटी करोषि गम्यो न जातु मस्तां चलिता चलानां दीपोsपरस्त्वमसि नाथ जगत्प्रकाशः ॥ १६ ॥ અર્થ: હે નાથ ! આપ ધુમ્ર વિનાનિ દિવેટ વાળા સ્થીર પ્રકાશ આપનાર તેલથી ભરપુર અને મ્હોટા પર્વતાને પણ ચલાયમાન કરે તેવા પવનથી પણ જેને કાંઇ અસર થતી નથી તેવા ત્રિલાકને ઉજવળ કરનાર વિલણ પ્રકારના દીપ સમાન છે. ૧૬ नास्तं कदाचिदुपयासि नराहु गम्यः स्पष्टी करोषि सहसा युगपज्जगन्ति । नाम्भो घरोदर निरुद्ध महा प्रभावः सूर्यातिशायि महिमासि मुनींद्र लोके ॥ १७ ॥ અર્થ: ~હે મુનીન્દ્ર ! જેને અસ્ત નથી અથવા જેના ગ્રાસ કરી શકતા નથી એવા એકજ વખતે રાહુ Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫ શ્રી જૈન જ્ઞાન ગીતા. ત્રણે લોકને પ્રકાશમાન કરે છે અને વાદળ પણ જેના પ્રકાશને ઢાંકી શકતું જ નથી એવા આપ આ લેકમાં સૂર્ય કરતાં પણ અધીક પ્રભાવાળા છે. ૧૭. नित्योदयं दलित मोह महान्धकारं गम्यं न राहु वदनस्य न वारि दानम् । विभ्राजत तव मुखाब्ज मनप्लकान्ति विद्योतयज्जगद पूर्व शशांक बिम्बम् ॥१८॥ અર્થ-જેને હંમેશાં ઉદયજ રહે છે, મેહરૂપી અંધકાર જેને નષ્ટ થયે છે, રાહુ પણ જેને ગ્રાસ કરી શકતું નથી, મેઘવાદળ પણ જેને ઘેરી શકતો નથી એવું આપનું મુખારવિન્દ ઘણુજ સુંદરતાના લીધે એક અપૂર્વ ભામંડળની જેમ સેલે છે. ૧૮ શિર્વરી સિના િવિવરવતાવા युष्मन्मुखेन्दु दलितेषु तमःमनाथ । निष्पन्न शालिवन शालिाने जीव लोके कार्य कियजल धरैल भारननै ।। १९ ॥ અર્થ – હે નાથ! મનુષ્યલેકમાં જેવી રીતે પરી પકવ થયેલ ડાંગરના ક્ષેત્રમાં જલના ભાર વડે Page #275 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - શ્રા જૈન જ્ઞાન ગીતા. ૨૫૭. લગી જતાં મેવ વાદળનું કાંઈ પ્રયોજન નથી તેવી રીતે જ્યારે આપના મુખેથી તમીરને નાશ થાય છે તે પછી રાત્રે ચંદ્રનું અને દીવસે સૂર્યનું શું પ્રયોજન છે ? ૧૯. ज्ञानं यथा त्वयि विभाति कृतावकाशं नैवं तथा हरिहरादिषु नायकेषु । तेजः स्फुरन्मणिषु याति यथा महत्वं नैवंतु काच शकले किरणा कुलेऽपि ॥२०॥ અર્થ –જેમ મણુઓમાં તેજ ઘણાજ પ્રમાણમાં હોય છે અને સૂર્યના તડકામાં મુકેલ કાચના કકડામાં તેજ નથી હોતું તેમજ આપને વિશે સમાચીત જ્ઞાન જેવી રીતે પ્રકાશે છે તેવી રીતે શંકર, વિષ્ણુ અને બ્રહ્માદિ દેવમાં પણ નથી. ૨૦. मन्ये वरं हरि हरादय एव दृष्टा नेषुयेषु हृदयं त्वयि तोषमेति । किं वीक्षितेन भवता भुवि येननान्यः कश्चिन्मनो हरति नाथ भवांतरेऽपि ॥ २१ ॥ અર્થ – હે જીનપ્રભુ! શિવ વિષ્ણુ વિગેરે જેને જાણયા તે ધણું જ સારું થયું, કારણ તેમને જોયા ૧૭ Page #276 -------------------------------------------------------------------------- ________________ ૫૮ થી જૈન જ્ઞાન ગીતા. પછી હારૂ હૃદય હમારામાં સંતેષ પામે છે. હવે પછી જન્માંતરમાં પણ આ દુનિયામાં બીજો કોઇ હારૂ મન હરી શકે તેમ નથી. ૨. स्त्रीणां शतानि शतशो जनसन्ति पुत्रा. नान्या सुतं स्वदपमं जननी प्रसूता । सर्वा दिशो दधति भानि सहस्त्ररश्मि पाच्येव दिग्जनयति स्फुरदंशु जालम् । २२॥ અર્થ-જેવી રીતે તારાઓનો સમુહ સર્વ દિશામાં હોય છે. પણ સ્કુરાયમાન તેજસ્વી સહસ્ત્ર રશ્મી તે ફક્ત પૂર્વ દિશામાં જ ઉગે છે તેવી જ રીતે હે પ્રભે! સેંકડે સ્ત્રીઓ સેંકડો પૂત્રને જન્મ આપે છે પરંતુ આપજેવા પૂત્રને હજુ સુધી કઈ માતાએ જન્મ આપે નથી. ૨૨. त्वामामनन्ति मुनयः परमंपुमांस मादित्यवर्ण ममलं तमसः पुरस्तात् । त्वामेव सम्यगुपलभ्य जयाने मृत्यु नान्यः शिवः शिवपदस्य मुनींद्रपन्थाः ॥२३ એથ– હેમુનીન્દ્ર! અંધકાર આગળ નીર્મળ સૂર્યસમાન કાન્તિવાળા એવા આપને મુનીઓ પણ Page #277 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. મહાન વ્યક્તિ તરીકે આલેખે છે આપને ઉત્તમ પ્રકારે જાણવાથી તેઓના જન્મ મરણના ફેરા ટળે છે. અને (આપ સિવાય) મેક્ષ ગતિએ પહોંચવાને બીજે કઈ કલ્યાણકારી માર્ગ નથી. ૨૩ स्वामव्ययं विभुमचित्य मसंव्यमाचं ब्रह्माणमीश्वर मनन्त मनङ्गकेतुम् । योगीश्वरं विदित योगमनेक मेकं ज्ञान स्वरुप ममलं प्रवदन्ति सन्तः ।। २४ અર્થ -- હે પ્રભે !) સન્તજને આપને, અક્ષય, વિભુ, કળી શકાય નહિ તેવા અચિત્ય, અસંખ્ય, આઘ, બ્રહ્મ, ઈશ્વર, જેને અંત નથી એવા અનંત, કામને નાશ કરવાને કેતુ સમાન, ગીશ્વર ચગવેત્તા, અનેક, એક, જ્ઞાનસ્વરૂપ અને કર્મરૂપી બંધનથી રહીત એવા નીર્મળ એમ વિવિધ પ્રકારે જુદાં જુદાં નામથી ઓળખે છે. ૨૪ बुद्ध स्त्वमेव विबुधार्चित बुद्धि बोधा त्त्वं शंकरोऽसि भुवन त्रय शंकर त्वात् । धातासि धीर शिव मार्ग विधे विधाना यक्तं त्वमेव भगव पुरुषोत्तमोसि ॥ ५५ ॥ Page #278 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. અથ':—હૈ દેવાથી પુજાયલા જીન પ્રભુ ! જ્ઞાનેાપદેશ કરવાથી આપ મુધ્ધ છે. ત્રણે ભુવનનુ કલ્યાણ કરવાવાળા હાવાથી આપજ શકર છે. હું ધીર ! મેાક્ષ માર્ગની વીધીના સાધન રૂપ હાવાથી તમેજ સમસ્ત મૃત્યુ લેના કર્તા છે, હું ભગવન્ આપજ ડાહ્યા છે અને સાક્ષાત પુરૂષોત્તમ ભગવાન જેવા જી. ૫ 3. तुभ्यं नमस्त्रिभुवनार्ति हराय नाथ तुभ्यं नमः क्षितितलामल भूषणाय । तुभ्यं नम त्रिजगतः परमेश्वराय तुभ्यं नमो जिन भवोदधि शोषणाय ॥ २६ અ—હે નાથ !ત્રીલેાકનાં દુ:ખ હરનાર આપને મ્હારા નમસ્કાર છે. ભૂતળને વિષે નિમળ અલ'કાર રૂપ ત્રણે જગતના પરમેશ્ર્વર આપને મ્હારા નમસ્કાર છે. હું જીનેશ્વર ! ભાવસાગરને શેાષણ કરનાર આપને મ્હારા નમસ્કાર હજો ૨૬. को विस्मयोsa यदि नामगुणै रशेष स्त्वं संश्रितो निरवकाश तथा मुनीश । Page #279 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. दोषै रुपात विविधाश्रय जातगर्वै स्वप्नांतरेऽपि न कदाचिदपीक्षितोऽसि ॥२७ ક અઃ—હૈ મુનીશ્વર ! સર્વ ગુણેાના પરીપૂર્ણ આશ્રયના સ્થાન રૂપ આપ હૈ। તેમાં કાંઈ નવાઇ જેવું નથી. જુદા જુદા પ્રકારના આશ્રયથી ઉદ્ભવેલા અહ કાર રૂપ દાષાએ કરી સમસ્ત લોકોએ આપને સ્વપ્ન " પણ દીઠા નથી ( અર્થાત ગષ્ટ માણસેાને આપનાં દૃન દુ'લ છે ) ૨૭. उच्चैरशोक तरुसंश्रित मुन्मयूख माभाति रुपममलं भवतो नितान्नम् स्पष्ठोल्लस किरण मस्त तमो वितानं बिम्बरवे रिव पयोधर पार्श्ववति ॥ २८ અથઃ—જેવી રીતે સ્વચ્છ ઉંચા જેનેાં કારણેા જાય છે તેવા કારણા વાળુ અને અંધકારના સમુહના નાશ કરવા વાળું સૂનું ખીમ્મ જેમ વાદળ સમીપે દીપે છે તેવીજ રીતે અશાક વૃક્ષના આશ્રય તળે ચા કારણેા વાળુ આપનું સ્વરૂપ પણ અત્યન્ત નીમળ દેખાય છે. ૨૮, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ શ્રી જૈન જ્ઞાન ગીતા सिंहासने मणि मयूख शिखा विचित्रे विभ्राजते तव वपुः कनका वदातम् । बिम्बं वियद्विलस दंशुलता वितानं तुंगोदयाद्रि शिरसीव सहस्त्र रश्मे ।। २९ અર્થ–સૂર્યનું બીસ્મ જેમ ઉંચા ઉદયાચળ પર્વતના શિખર ઉપર આકાશમાં પ્રકાશમાન કારણેના સમુહ વડે શેભે છે, તેમજ આપનુ શરીર રત્નોનાં કીરણેથી કાતિમાં વૃદ્ધિ પામેલા સીંહાસન પર સૂવર્ણની જેમ શેભે છે. ર૯૦ कुंदावदात चल चामर चारु शोभं विभ्राजते तव वपुः कलधौतकान्तम् । उद्यच्छशांक शुचि निझर वारिधार मुच्चैस्तटं सुरगिरे रिवशात कौंभम् ॥ ६० અથ–જેમ ઉદય પામેલા ચંદ્રમાના જેવા નીર્મળ પાણીની ધારાઓ વડે મેરૂ પર્વતની ટેવ શોભી રહે છે તેમ મેગરાનાં પુપે જેવાં ધોળાં વીંઝાતાં ચામર વડે અતિ મનોહર શોભાવાળું સુવર્ણ કાન્તિ મય આપનું શરીર અત્યન્ત દેદિપ્યમાન બની રહ્યું છે. ૩૦, Page #281 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. छत्रत्रयं तव विभाति शशांककांत मुच्चैः स्थितं स्थगित भानुकर प्रतापम् । मुक्ताफल प्रकर जाल विवृद्ध शोभं प्रख्यापयत्रि जगतः परमेश्वरत्वम् ॥ ३१ અર્થ–સૂર્યનાં કિરણેમાંથી આપનું રક્ષણ કરનાર ચંદ્રના જેવાં કાતિવાન મુકતાહારથી અતી મનહર ભાવાળાં આપનાં ત્રણે છત્રે શેલે છે અને તે ત્રિીલેકને વિષે આપનું આધિપત્ય દર્શાવે છે. ૩૧. गम्भिरतार रख पूरित दिविभाग खलंक्य लोक शुभ संगम भूतिदक्षः । सद्धर्म राज जयघोषण घोषकः सन् खे दुंदुभिर्ध्वनति ते यशसः प्रवादी ॥ ३२ અથમહટા ગંભીર શબ્દ વડે દશે દિશાઓ જેણે પુરી નાખી છે અને ત્રીભુવનના લેકેને શુભ સમાગમની આબાદી અર્પવામાં નિપૂણ એવાં જે હાં ભી આપના ધર્મરાજત્વની જયઘોષણા કરે છે અને આકાશમાં (સવર્ગમાં), આપની કીતી હલાવે છે. ૩૨. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. मंदार सुंदर नमसुपारिजात संतानकादि कुसुमोत्कर दृष्टिरद्धा । गंधोद बिन्द शुभमंद मरुत्पपाता दिव्या दिवः पतति ते वचसा तिर्वा॥३३॥ અર્થ –સુવાસીક જળના બીંદુઓથી શુભ અને મંદ પવનથી મંદાર, શુભીત નમેરૂ, સરસ પારિજાત, સંતાનક આદી વૃક્ષનાં પુષ્પની જે દેવતાઈ વૃષ્ટિ આકાશમાંથી થાય છે તે જાણે આપનાં વચન નેની દીવ્યહાર થતી ન હોય ? ૩૩. शुभ्र प्रभाव लय भूरि विभा विभोस्ते लोकत्रय द्युतिमतां द्युतिमा क्षिपन्ति । प्रोधादिवाकर निरन्तर भरि संख्या दीप्तिर्जयतीव निशामपि सोम सौम्या।॥३४॥ અ –હે વિશે ! આપની મનહર પ્રભામ‘ડળની અતિશય પ્રભાની સામે ત્રીલેકના કાન્તીમાન પદાર્થો પણ હરીફાઈ કરી શકે તેમ નથી. તે પ્રકાશ વિાન સૂર્યની જેમ તેજસ્વી હોવા છતાં પણ ચંદ્રસમાન શીતળકીરણે વડે રાત્રીને તેજવી કરે છે. જ Page #283 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, । स्वर्गापवर्ग गममार्ग विमार्ग णेष्टः सद्धर्म तत्व कथनैक पटु स्त्रिलोक्याम् । दिव्य ध्वनि भवति ते विशदार्थ सर्व भाषा स्वभाव परिणाम गुणैः प्रयोज्यः ॥ ३ ॥ ॥ અથ—ર્ગ અને મેાક્ષમાગ અતાવવાને ઇષ્ટ અને વસ્તુનુ ખરૂં' તત્વ કહેવામાં ત્રીયેકને વિષે આપ એકજ નીપૂર્ણ અને નિર્મળ છે. સર્વ ભાષાના અર્થ અને પરિણામના ગુણ આદિના ગુણેથી સંયુક્ત આપના દીવ્ય ધ્વની થાય છે. ૩૫. ૨૫ उन्निद्र हेमनव पङ्कज पुञ्ज कान्ति, पर्युल्लसन्नखमयूख शिखा भिरामौ । पादौ पदानि तव यत्र जिनेंद्र धत्तः पद्मानि तत्र विबुधाः परिकल्पयन्ति ॥ ३६ ॥ અર્થ-ડે જીનેન્દ્ર ! વિકસેલાં સૂવણુ મય નવાં કમળનાં પુલના જથાની કાન્તી સમાન આપના નખના કીરણેાની પ્રભાવર્ડ આ પૃથ્વીપર જ્યાં જ્યાં આપના ચરણ ક્રમળના પરા થાય છે ત્યાં ત્યાં દેવ તાએ કમળાની રચના કરે છે. ૩૬. Page #284 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. इत्थं यथा तव विभूति रभूज्जिनेन्द्र धर्मोपदेशनविधौ न तथा परस्य । यादृक् प्रभा दिनकृतः महतांधकारा वाहक कुतो ग्रहगणस्य विकाशतोऽपि ॥३७ અથ—અધકારનો નાશ કરનાર સૂર્યની જેવી ફ્રાન્તિ હોય છે તેવી કાન્તિ એકત્ર પ્રકાશમાન થયેલા બ્રહાના સમુદાયની પણ કયાંથી હૈય ? તેવી રીતે હું જીન પ્રભ!! ધર્મોપદેશ કરવાની આવી રીતે તમારામાં જે શક્તિ છે તે અન્ય કોઇ દેવામાં નથી. ૩૭ FF श्रयोतन्मदाविल विलोल कपोल मूल मत भ्रमत्भ्रमर नाद विवृद्ध कोषम् । पैरावताम्भमिभ मुद्धा मापतन्त दृष्ट्वा भयं भवतिनो भवदाश्रितानाम् ||३८ અથઃ—ઝેરતા મદથી જેનું ગ’ડસ્થળ ખરડાયેલુ છે એવા અને આજીખાજી ઉડતા ભમરાઓના ગુજાવેરી જેના કાધ વધ્યા છે. એવા મદોન્મત્ત ઐરાવત હાથી જેવાને પણ સામેથી આવતા દેખીને આપના આશ્ચય નીચે રહેનાર જના ભયભીત થતા નથી. ૩૮. Page #285 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. भिन्नेभ कुम्भ गलदुज्वल शोणिताक्त मुक्ताफल प्रकर भूषित भूमि भाग । बद्ध क्रमः क्रमगत हरिणा विपोऽपि નાત્રામતિ ક્રમ પુજાર વાર્તા / રૂ I અર્થ:–હાથીના કુંભસ્થળ છેદીને તેમાંથી પડતા લોહીથી ખરડાએલ ઉજજવળ મેતીથી પૃથ્વીને વિભુ. ષિત કરનાર સિંહના પંજામાં સપડાયેલ મનુષ્ય આપના ચરણઢયા૫ પર્વતને આશ્રય લેવાથી નિર્ભય થાય છે. ૩૯ कल्पान्त काल पवनोद्धत वहिक दावानलं ज्वलितमुज्ज्वलमुत्स्फु लिंगम् । विश्वं जिघत्सुमिव सन्मुख मापतन्तं, त्वनाम कीर्तन जलं समयत्यशेषम् ॥ ४० ॥ અથા-પ્રલય કાળના પવનથી ઉદ્ધત બનેલો ઉચે જેના તણખા ઉડી રહ્યા છે તેને તેજસ્વી અની જગતને ભસ્મીભૂત કરવાને ઇચ્છતે હેય તેમ સામે આવતા હોય તે તે પણ ફક્ત આપના નામ સ્મરણાપી જળથી જ સંપૂર્ણ રીતે ઉપશમે છે. ૪. Page #286 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. रक्तक्षणं समद कोकिल कण्ठ नीलं क्रोधोद्धतं फणिनमुत्फणमापतन्तम् । ગામતિ રામ સુબેન નિત શરૂ - स्त्वन्नाम नागदमनी हृदियस्य पुंसः ॥४१॥ અર્થ –જેના હૃદયમાં આપના નામરૂપી નાગદમની (નાગને દમન કરવાની વીઘા) વિદ્યા છે તે માણસ નિશંક થઈને લાલ નેત્રે વાળા મદેન્મત્ત કેયલના કંઠ જેવા કાળા, કોધ કરી ઉદ્ધત થયેલા ( કુંફાડા મારતા) ઉંચી ફણાવાળા અને ત્વરીત ગતીએ સામા આવતા સપને પોતાના બન્ને પગે -વડે કરીને ઉલંઘે છે. ૪૧. वल्ग तुरंग गज गर्जित भीम नाद माजी बलं बलवता मपि भूपती नाम । उद्यदिवाकर मयूख शिखापविद्धं । , રવીન્નેના ફુવારુ મિહામુપૈતિ ૪૨ | અર્થ – ઉદય પામેલા સૂર્યનાં કારણેની પતિએ કરી જેમ નષ્ટ થાય છે તેમ ભારે રણસંગ્રામ જેમાં મસ્તીમાં ચઢેલા ઘેડાઓની તથા હાથીઓની ભયંકર ગજનાઓ થઈ રહ્યું છે તેવા Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૨૧૯ બળવાન રાજાઓનાં સૈન્યને પણ નાશ આપના દતન માત્રથી થાય છે. ૪૨. कुन्तान भिन्न गज शोणित वारिवाह वेगावतार तरणातुर योधभीमे । युद्धे जयं विजित दुर्जय जेय पक्षा स्त्वत्पाद पङ्कजरना श्रयिणो लभन्ते ॥ ४३ અર્થ-આપના ચરણ કમળ રૂપી અરણ્યના આશ્ર રહેનાર ભાલાની અણુથી ભેદાયેલા હાથીએના રૂધીરના પ્રવાહવાળા ભયંકર સંગ્રામમાં પણ પિસીને પાર ઉતારવાની આકાંક્ષાવાળા પણ અજય શત્રુને પણ જીતીને યશ પ્રાપ્ત કરે છે. ૪૩. अम्भो निधौ क्षुभित भीषण नक्र चक्र पाठीन पीठ भयदोल्वण वाडवाग्नौ । रंगत्तरंग शिखर स्थित यान पात्रा स्वासं विहाय भवतः स्मरणाद् व्रजन्ति ॥४४. અર્થ –જેને વિષે મગર, મચ્છ અનેક જળચર પ્રાણીઓ ઉછળી રહેલાં ભયંકર મેજા અને ભય ઉત્પન્ન કરે એવા વાડવાનિ છે એવા દરીયામાં ઉછળતાં મજાની ટેચ ઉપર આવેલાં વહાણે આપના. Page #288 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગાતા. સ્મરણ માત્રથી ડુબવાના ત્રાસથી મુકત થાય છે (અર્થાત્ કિનારે સહી સલામત પહોંચે છે.) ૪૪.. उद्भूत भीषण जलोदरभारमूग्ना शोच्यां दशा मुप गताश्चयुत जीविताशा त्वत्पाद पङ्कज रजोऽमृत दिग्ध देहा मा भवन्ति मकरध्वज तुल्य रुषाः ॥ ४५ અર્થ –જેઓ ભયંકર જલદર નામને રેગ થવાથી શરીરે વાંકા વળી ગયા છે. અને શેચનીય દશા પ્રાપ્ત થવાથી જીવવાની આશા જેણે છે દીધી છે, તેવા મનુષ્ય આપના ચરણ કમળની રજ રૂપી અમૃત વડે પિતાનું શરીર લીપ્ત કરવાથી જ રતિ વલ્લભ જેવા રવ૫વાન થાય છે. ૪૫. आपाद कण्ठमुरु शंखल वेष्ठिनाङ्गा गाढं बृहानिगड कोटि निघृष्ठ जंघा । - હવાન કન્ન મનાં મનુનઃ સ્મર सद्यः स्वयं विगत बंध भया भवन्ति ।। ४६ અર્થ–પગથી માથા સુધી જેનાં શરીર વીંટાચેલાં છે તે મનુ નિરંતર આપના નામ રૂપી મંત્રનો જાપ કરવાથી જેનાં બંધન નષ્ટ થયાં છે તેવા તત્કાળ નિર્ભય થાય છે. ૪૬. Page #289 -------------------------------------------------------------------------- ________________ 'A જૈન જ્ઞાન ગીતા. ૧ मत्तद्विपेन्द्र मृगराज दवानलाहि संग्राम वारिधि महोदर बन्धनो त्थम् । तस्याशु नाश मुपयाति भयं भियेव यस्तावकं स्तवमिमं मतिमान घीते ॥ १७ ॥ અર્થઃ જે બુદ્ધિમાન મનુષ્યા આ સ્તવન ( ભકતા મર Ôાત્ર ) નું અધ્યયન કરે છે. તેના માન્મત્ત હાથીથી, સીડથી. દાવાનળથી, સાપથી, યુદ્ધથી દરીયાથી, ( જળથી ), જલેાદર નામના ભયંકર રોગથી, બંધન ( કેદ ) થી ઉત્પન્ન થયેલ ભચ જલદ્વીથી નષ્ટ થાય છે. ૪૭. स्तोत्रखजं तव जिनेन्द्र गुणै निंदद्धां भक्तया मयारुचिर वर्ण विचित्र पुष्पाम् । धत्ते जनोयइह कण्ठ गता मजस्रं तंमानतुंग मनशा समुपैति लक्ष्मी ॥ ४८ ॥ અર્થ:-હું જીનેન્દ્ર ! હેમારા ગુણે! રૂપી સુત્રે કરી વિચીત્ર પ્રકારના મનેાહર શબ્દો રૂપી પુષ્પ કરી શકિતથી આ મ્હારી શુ'થેલી માળા જે મનુ” ગળામાં ધારણ કરશે ( સ્તંત્રના પાઠ કરશે ) તે મનુષ્ય આ લાકમાં સન્માન પામી સ્વતંત્ર લક્ષ્મીકૃપ મેાક્ષને ચરશે. ૪૮ ૯ શાન્તિઃ ! શાન્તિઃ ! ! શાન્તિઃ !!! इति श्री मक्तामर स्तोत्र समाप्त Page #290 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ॥ अथ श्रीचिन्तामणिपार्श्वनाथस्तोत्रंलिख्यते || २७२ किं कर्पूरमयं सुधारसमयं किं चन्द्ररोचिर्मयं । किं लावण्यमयं महामणिमयं कारुण्यकेलिमयम् । विश्वानन्दमयं महोदयमयं शोभामयं चिन्मयं । शुक्लध्यानमयं वपुजिनपतेर्भूयाद्भवालम्बनम् ॥ १ ॥ અહા ! શ્રીજીનેદ્ર ભગવાનનુ શરીર કેવું છે ? કપુર જેવું શ્વેત, અમૃતસમાન મીષ્ટ ચંદ્રની કાન્તી સમાન શીતળ અને પ્રકાશીત, સુદર, મેાટા મી જેવું પ્રકાશમાન, કારૂણ્યતાની ભૂમીકારૂપ, સમગ્ર विश्वने मानभय, भड्डा उदयवाणु, सुशोलीत, સચિત્ત સ્વરૂપ, શુકલ ધ્યાનમાં નિમગ્ન એવા શ્રી અનેદ્ર ભગવાન સંસારના આધાર રૂપ હા. पातालं कलयन घरां धवलयन्नाकाशमापूरयन् । दिक्चक्र क्रमयन् सुरासरनरश्रेणीं च विस्मापयन् ॥ Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૨૭૩ ૨૭૩ ब्रह्माण्डं सुखयन् जलानि जलधेः फेनच्छलाल्लो श्रीचिन्तामणिपार्श्वसंभवयशोहंसश्चिरं राजते ॥ २ ॥ ભાવાર્થ –પાતાળમાં પણ પ્રવેશ કરી રહેલો પૃથ્વીને ઉજવળ કરતે આકાશમાં સર્વ સ્થળે વ્યાપ્ત થતે દિશાઓના ચાને પણ ઉલંઘી જતે દેવ દાન વેને વિરમય પમાડતે ત્રણે જગતને સુખ આપતો સમુદ્રમાં શ્વેત ફીણથી શેભાયમાન જળને ડહાળી નાખતે એ શ્રી પાર્શ્વનાથ ચિંતામણને યશ પી હંસ ચીકાલ શોભે છે. ૨. guથાનાં થિંકિતદિનમળિઃ જામમjમે શ્રીનિमोक्षे निस्सरणिः सुरेन्द्रकरिणी ज्योतिः प्रकाशा दाने देवमाणनतोत्तमजनश्रेणिः कृपासारिणी । विश्वानन्दसुधाघृणिर्भवभिदे श्रीपार्श्वचिन्तामणिः ભાવાર્થ –પુણ્યના હાર (ભંડાર ) રૂપ, પાપ રપી અંધકારમાં સૂર્ય રૂ૫, વિષય રૂપી હાથીને વશ ૧૮ Page #292 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. કરવામાં અકુશ રૂપ, મેાક્ષમાં ગમન કરવા માટે નિસરણી રૂપ, આત્મજ્ઞાન રૂપ જ્યાતીને પ્રકાશ આપવામાં અરણીના વૃક્ષ સમાન, દાન દેવામાં ઈંદ્ર સમાન, એમની ( શ્રી પાર્શ્વનાથની ) આગળ નમન કરી રહેલી સજ્જન પુરૂષાની પંકિતને કૃપાની નદી સમાન શ્રી પાર્શ્વચિંતામણી ( ભગવાન ) સંસાર સમુદ્રનું ઉચ્છેદન કરનાર આપજ છે. ૩. ૨૭૪ श्री चिन्तामणिपार्श्वविश्वजनतासञ्जीवनस्त्वं मया । दृष्टस्तात ततः श्रियः समभवन्नाशक्रमाचक्रिणम् ॥ मुक्तिः क्रीडति हस्तयोर्बहुविधं सिद्धं मनोवांछितं । दुर्दैवं दुरितं च दुर्दिनभयं कष्ठं प्रणष्टं मम ॥ ४ ॥ ભાવાર્થ:—હૈ તાત ! ( હું શ્રી ચિ'તામણિ પાશ્ર્વ નાથ ) આખા વિશ્વના જીવન રૂપ સચ્ચીદા નંદશ્રી ચિંતામણી પાર્શ્વનાથ જ્યારથી મને આપનાં દશ ન થયાં છે ત્યારથીજ ઇઇંદ્ર દેવ તથા ચાન પર્યંતની સમૃદ્ધી મને પ્રાપ્ત થઈ છે. મારા હસ્તમાંજ મુકિત રૂપી દેવી ક્રીડા કરી રહી છે. મારી વિવિધ પ્રકારની મનની અભિલાષાએા સિદ્ધ થયું છે, અને મારૂં દુદૈવ મારૂં પાપ અને મારૂં' દુઃખ તથા Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગોતા. મારી દરિદ્રતાને ભય સમૂળ નાશ પામ્યા છે. ૪. यस्य प्रौढतमप्रतापतपनः प्रोद्दामधामा जगत् जङ्घालः कलिकालकेलिद लनो मोहान्धाविध्वंसकः नित्योद्योतपदं समस्त कमलाकेलिगृहं राजते । स श्रीपार्श्वजिनो जनहितकृते चिन्तामणिः पातु माम् ॥ ५ ॥ ભાવાર્થ: હે અતિશય પ્રતાપવાન સૂર્ય રૂપ અતિ ઉત્કૃષ્ટ જગત રૂપી ધામને તથા કળીકાળના મહિમાને દહન કરનારા મેાહ રૂપી અંધકારના નાશ કરનારા અને જેનું સમસ્ત પ્રકારની સમૃદ્ધી ધારણ કરનાર પદ્મ હમેશ શાલી રહ્યું છે, એવા શ્રી પાર્શ્વ નાથ ભગવાન જગતના જીવાનુ હીત કરનાર ચિતાभी भाई रक्षा रे।. ५. विश्वव्यापितमो हिनस्ति तरणिर्वालोपि कल्पाङ्कुरो | दारिद्राणि गजावलीं हरिशिशुः काष्टानि वह्नेः कणः ॥ पीयूषस्य लवोपि रोगनिवहं यद्वत्तथा ते विभो । मूर्तिः स्फूर्त्तिमती सती त्रिजगती कष्टानि हर्चु क्षमा ॥ ६ ॥ ૨૦૫ Page #294 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ભાવાર્થ:--સૂર્ય બાલ્યાવસ્થામાં હોવા છતાં પણ વિશ્વમાં વ્યાપી રહેલા અધકારને નાશ કરે છે. કલ્પ વૃક્ષના એકજ અંકુર (ગા) દારિદ્રતાને નાશ કરવામાં સમથ છે. સિહતુ એક નાનું બાળકજ હાથીઓના સમુહના નાશ કરે છે, અગ્નિના એક સુક્ષ્મ કણુ કાષ્ટના જથ્થાને ભસ્મ કરી નાંખે છે. અમૃતનુ એકજ મિંદુ રેગને નિર્દેશ કરે છે. તેજ પ્રમાણે હૈ વિભે!! મનુષ્યેાનિ મતિમાં સ્ફુરણા કરના તમારૂ શરીર ત્રણે જગતનાં દુ:ખે હણવાને માટે સમથ છે. ૬. ૭૪ C श्री चिन्तामणिमन्त्र मोकृतियुतं ही कारसागश्रितं । श्रीमहनमिऊणपाशकलितं त्रैलोक्यवश्यावहम् | द्वेधाभूतविषापहं विषहरं श्रेयःप्रभावाश्रयं । सोल्लासं वसहाङ्कितं जिनफुल्लिङ्गा नन्ददं देहिनाम् || ૭ || ભાવાર્થ: શબ્દની આકૃતિવાળા હિંકારથી મહુ” નણિ ણુના મંત્રથી અદ્ધ થયેલા ત્રણે લેાકને વશ વર્તાવનાર વિષયરૂપી ઝેરને નાશ કરનાર કલ્યાણ કારક પ્રભાવવાળા વસહ ઇત્યાદિ અક્ષરાથી યુકત Page #295 -------------------------------------------------------------------------- ________________ મા જૈત ન ગીતા. એવા મનુષ્યમાત્રને બાનંદ રૂપ શ્રી ચિંતામણી નામના મત્ર છે. . . -श्रीकार वरं नमोक्षरपरं ध्यायन्ति ये योगिनोहृत्पद्ये विनिवेश्य पार्श्वमधिपं चिन्तामणिसंज्ञकम् ॥ भाले वामभुजे च नाभिकरयोर्भूयो भुजे दक्षिणे । पश्चादष्टदलेषु ते शिवपदं द्वित्रैवैर्यान्त्य हो ॥ ८ ॥ O ભાવાર્થ:— શ્રી શ્રી )ઇત્યાદિ આકારથી ચુક્ત મંત્રનુ... જે ચેગીઓ હૃદય કમળમાં અધિષ્ટાતા જે ચેાગીએ અધિષ્ટતા પાર્શ્વનાથ ભગવાનના ચિંતામીની સંજ્ઞાવાળા જેની પુ'માં નમા મુકેલા છે એવા હી શ્રી કારાદિ ઉત્તમ વયુકત મંત્રને હૃદય કમળમાં ધારણ કરીને કપાળને વિષે ડાબા હાથને વિષે નાભીમાં અને ઘણે ભાગે જમણા હાથમાં અને ત્યાર પછી આઠે દલેાને વિષે ધ્યાન ધરે છે. તે એ ત્રણ ભવ પછી મેક્ષ ધામમાં સિધાવે છે. એ આશ્ચર્ય જનક નથી ? แ . !! नोः रोगा नैव शोको न कलहकलना नारिमारिम શું સામેनैवाधिर्नासमाधिर्नच दरदुरिते दुष्टदारिद्रता नो | Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી જૈન જ્ઞાન ગીતા. नो शाकिन्यो ग्रहा नो न हरिकरिगणा व्यालवै તારગાजायन्ते पाचचिन्तामणिनीतवशतः प्राणिनां भक्ति માગામ છે ભાવાર્થ-જે ભકિતવાન પ્રાણીઓ શ્રી ચિંતામણી પાર્શ્વનાથમાં પિતાની વૃત્તિ જેડ છે તેઓને ગ, શેક, કલેશ, અશાંતિ, ભય પાપ, દુષ્ટ, દારિદ્ર પણું શત્રુદ્વારા ઉપજતી ઉપાધી તથા શાન્તિ ભૂત પિશાચ વિગેરે તથા હાથી તથા સિંહના સમુહ દુઃખ ૫ થઈ શકતાં નથી. ૯ गीर्वाणद्रुमनुकुम्भमणयस्तस्याङ्गणे रङ्गिणोदेवा दानवमानवाः सविनयं तस्मै हितध्यायिनः ॥ लक्ष्मीस्तस्य वशा वशेष गुणिनां ब्रह्माण्डसंस्थायिनी श्रीचिन्तामणिपार्श्वनाथमनिशं संस्तौति यो ध्यायते | ૨૦ || ભાવર્થ –જે પ્રાણ શ્રી ચિંતામણી પાર્શ્વનાથની હમેશ સ્તુતિ કરે છે તથા ધ્યાન ધરે છે, તેના આંગણામાં રંગ રાગાદિ આનંદ થયાજ કરે છે તેને Page #297 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૨૯ કલ્પવૃક્ષ કામધેનુ પારસમણું ઈત્યાદિ અલૌકીક પદાર્થ પ્રાપ્ત થાય છે. દેવ, દાનવ, અને મનુ સુધાંત વિનયથી તેના હિતનુજ ચિંત્વન કર્યા કરે છે. ગુણવાન પુરૂષને આ બ્રહ્માંડમાં પ્રાપ્ત થતી સમસ્ત લકિમ તેને વશ વર્તે છે. તે ૧૦ | इति जिनपतिपार्श्वः पार्श्वपाख्यियक्षः। प्रदलितदुरिताघः प्रीणितप्राणिसार्थः ॥ त्रिभुवनजनवांच्छादानचिन्तामणिकः : शिवपदतरुबीजं बोधिबीजं ददातु ॥ ११ ॥ ભાવાર્થ-આ પ્રમાણે જીનપતિ પાર્શ્વનાથ ભગવાનની પાસે રહેનારે પાશ્વ નામને યક્ષ જેનાં પાપકર્મો નષ્ટ થઈ ગયાં છે. અને તે ભગવાને જન સમુદાયને સંતુષ્ટ કર્યા છે, અને જે ત્રણે ભુવનની વાંછા પુરવામાં ચિંતામણી સમાન છે, તે એક્ષપદ રૂપી વૃક્ષનું બીજ રૂપ સમકત મને અર્પણ કરી. ૧૧ ઇતીથી ચીન્તામણી પાર્શ્વનાથ તેત્ર સમાપ્ત. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. प्रज्ञा प्रकाशाय नवोन पाठो. श्रीमारुदेवं रुषभं प्रणम्य | काव्यानि चाहं कथयामियानि, तज्ञे विंशोध्यानि समानि तानि १ :--પ્ર૦ બુદ્ધિના પ્રકાશને અથે, ન॰ નવીન પાઠી એહવી. શ્રી શ્રી મરૂદેવી રાણીના પુત્ર ૩૦ રૂષભ દેવ અરિહંતને પ્ર॰ પ્રણમીને. કા॰ કાવ્યને, ૨૦ પદ પુરણે, અ॰ હું. ક॰ કહું છું યાદ જે. ત॰ તેહના જાણનારાઓએ, વિ૰ સેાધવી. સ॰ સરખી એહવી. તા તે કાવ્ય ૧. देवेषु देवस्तु निरंजन, गुगुर्वस्तु दसम | धर्मेषु धर्मोस्तु दया रोमे त्रिण्येव तत्वानि भवेभव मे || ૨ 2 અ:--દે દેવને વિષે. દે દેવ. તુ. તા. નિ નિરજન, મે॰ મારે, ગુરુ ગુરૂને વિષે. ૩૦ ગુરૂ. ૬૦ દમવત. સ૦ સમવંત. મે॰ માહરે. ૫૦ ધમને વિષે, ધ॰ ધર્માં૦ ૪૦ દયા છે મુખ્ય જેમાંહિ. મે Page #299 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. સાધુને. પુત્ર પુરૂષે. નેટ ન રાખે. ચેજેણે. નિ. પિતાને. ધ. ધર્મ. હાહા તે ખેદે. હાહા. તિ, તે. મ. મનુષ્ય. જરા જન્મ. ૧૦. संसारो के ये न सुखं सकप्टं, ज्ञात्वेति वैराग्य बलेन मुक्तं । gયાન તથા વસુતે ન દ્રષ્ટી, संसार सिंधौ परिपूर्ण कष्टे. ॥ ११ અર્થ–-સં. સંસારનું ચે. જેણે. સુત્ર સુખસ, સંકટ. જ્ઞા, જાણે. વૈ૦ વૈરાગ્યના. બ૦ બલે. મુ મુકાયું. ૫૦ પાછી. નવ ન દેવી. ખ૦ નિશે. તે તેને વિષે. દ્ર- કછીં. સં. સંસાર રૂપ. સિં. સમુદ્ર. ૫૦ સંપુર્ણ. કષ્ટને વિષે. ૧૧. __काले च काप्टें तरता यथास्ति, दुग्धे च दुग्धे तरता यथास्ति । जले जलेत्वं तरता यथास्ति, गुरौ गुरौचां तरता तयास्ति. ॥ १२ અર્થ –કા, કાકકાષ્ટમાં. અને અંતર. ૧૦ છમ છે. ૬૦ દુધ. ૬૦ દુધમાં અ૦ અંતર. ય. આમ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શ્રી જન જ્ઞાન ગીતા. A - છે. જ. પાણી જ પાણીમાં અં અંતર. ય૦ છમ છે. ગુરુ ધર્મ ગુરૂમાં. ગુઢ પાપી ગુરૂમાં. અં અંતર. ત. તિમ છે. ૧૨. यते जैरालं कृति कारी कास्ते, .. चापल्य तारुण्य चयो भयोकः किंतर्हि कार्य तरुणा रुषिणा, भूयोपि भूयोपि तपो विधेयं ॥ १३ અર્થ - યતીને જ જરા. આ. અલંકારની કરણહારી છે. ચા. જતીને ચપલ. તા. તારણ્ય. નવ વયતે. ભ૦ ભયનું ઘર છે. કિ કિસ્યું તે વારે કાકામ. ત. નાન્હા. ૩૦ જતીને કરવું. તે વારે ભગવંતે કહ્યું ભૂળ વારં. ભૂ૦ વાર. ત૭ તપસ્યાનું કરવું. ૧૩ कष्टेव कष्टे समचेत सोये, ते भिक्षवस्तारयितुं समर्थाः । गुप्तेंद्रिया चाऽत्म विचार रक्ता, लाभत्व लाभे समभाव नाश्च ॥ १४ \ અર્થ –કકષ્ટના સમય. અ૦ અને અકહના સમય. સ. સમચિત્તના ધણીએ તે તે. મિત્ર Page #301 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૨૦૦ સાધુ સંસાર રૂપી આ સમુદ્રને તરવાને. સત્ર સમર્થ. ગુ. ગોપવી જેણે ઇદ્રિ ચ૦ વલી. આ૦ આત્મ. વિ. વિચાર. ૨૦ રાતા. લા. લાભે છતે અ અથવા અણલાભે છતે સ0 સમતા. ભાટ ભાવના ધણું ૧૪. सुखायते तीर्थकरस्य वाणो, भव्यस्य जीवस्य न चेतरस्य । मुखाय ते सर्व वनस्य मघो, जवास कस्येव मुखायतेन ॥ १५ અર્થ–સુટ સુહાય. તે છે તે તી. તીર્થકરની. વા૦ સરસ વાણુ. ભ૦ ભવ્ય. જીવ જીવને. નવ પણ ન સહાય બીજા જીવને સુસુહાય. તે તે. સ0 સર્વ. વ. વનરાયને. મે વરસાદ. જ. પણ જવાસકને ઈ. જેમ તે ન સુહાય. ૧૫ नचास्ति धर्मादधिकंच रत्न, नचास्ति धर्मा दधिकंच यंत्रं । नचास्ति धर्मादधिकंच तंत्र, नचस्ति धर्मादधिकंच मंत्रं ॥ १६ અર્થનનહિ છે જગમાંહિ. ધ૦ ધર્મપ ચનથી અe અધીક. ૨૦ રત્ન. નવ નથી કેાઈ. ૧૦ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. ધર્મ થકી. અ॰ અધિક યંત્ર. ન॰ નથી કાઈ. ૫૦ ધમ થકી અ॰ અધિકા. ત૰ તત્ર. ૧૦ નથી કાઇ. ૧૦ ધમ થકી. અ૦ અધિક. મ મત્ર. ૧૬ पापेन जीवो नरकेषु याति, संपूर्ण कष्टं खलु तस्य तत्र । संभाव्य चैवं विदुषा विधेयो, धर्मो सदा दुर्गतिवार कथ ॥ १७ અથ-પા૦ પાય કરવાથી જી॰ જીવ. ન નરકને વિષે. યા॰ જાય. સં૰ સપૂણું, ક॰ કે. મ. છે. ખ॰ નિચે ત॰ તે જીવને. ત॰ તિહાં નરકને વિષે. સ’ઈમ વિચારીને ચૈ નિશ્ચે. વિ॰ વિદ્વાન જે તેમણે ત્રિ. કરવા ચેાગ્ય કહ્યા ૪૦ ધર્મો, ૨૦ સદાય. ૪૦ દુર્ગતિ રૂપ ખાડમાં પડતાં વા૦ ધરી. રાખે એહવા છે. ૧૭ गंधेन हीनं कुसुमं न भाति दंतेन हीनं वदनं न भाति सत्येन हीनं वचनं न भाति पुण्ये न हीनो पुरुषो न भाति १८ Page #303 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. ૨૦૯ અઃ—ગ' ગંધ. હી હીન. કુ॰ પુલ ન૦ દીપેનહી. ૪૦ દાંત. હી હીન, ૧૦ મુખ. નર દીપેનહી. સ૦ સત્ય. હી હીન. ૧૦ વચન. ન૦ દ્રીપેનહી. 0 O જિ પુરુ પુન્ય. હી હીન. પુ॰ પુરૂષ. ન॰ દીપે નહી. ૧૮ एकं जितं येन मनः स्वकीयं पंचेंद्रियाग विजितानि तेन नैकं जितं येन मनः स्वकीयं पंचेंद्रियाणि न जितानि तेन १९ અ:--એ એક, જીરુ જીત્યું. ચે॰ જેણે. મ॰ મન. સ્વ૰ પેાતાનું. ૫૦ પાંચ ઇંદ્રિયને પણ જિ॰ જીતી. તે તેણે પુરૂષે. નૈ॰ નથી જેણે જીત્યું. યે જેણે. મ૦ મન, સ્વ॰ પાતાનું.... ૫૦ પાંચ ઇંદ્રિયને. ન૦ નજીતી. તે તેણે. પુરૂષ. ૧૯ शिक्षाक्षरैः किं प्रकरोति मूढो धर्माक्षरैः किं प्रकरोत्यवम करोतिकिं वै जनकः कुपुत्रः करोतिक सौम्य गुरुः कुशिष्यैः २० અ:--શિ॰ શીખતે અક્ષરે. કિ` શુ` પ્ર॰ કરે મૂ॰ મુખ્નર. પ્ઃ ધર્મને અક્ષરે. કિ॰ શું, પ્ર॰ કરે. : ૧૫ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. અ. અમિ . ક” કરે. કિં શું. જપિતા. કુકુપુત્રને. કટ કરે. કિં. શું. . સમતાવંત. ગુરુ ગુરુ કુરુ કુશિબને. ૨૦ कृष्णस्य पक्षस्य निशाकरस्य क्षयंकला याति यथा तथैवः दिनेदिने यौवनता जनस्य काशा मनुष्यस्यहि यौवनस्य २१ અર્થ –-કુકૃષ્ણ. ૫. પક્ષના. નિ. ચંદ્રમાની. ક્ષ૦ ક્ષય. ક૦ કલા. યા જાય, ય, જેમ, ત૦ તેમજ. દિવ દિનદિન પ્રત્યે. થી વનપણું જાય. જ, મનુષ્યનું. કા. કુણ આશા. મ. મનુષ્યના વૈ૦ વનપણાની. ૨૧ एधेत पुण्यात् प्रचुरंच पुण्य मेधेत पापात् प्रचुरंच पापं तस्मात्ररेणाति विचक्षणेन पुण्यं विधेयं मुख वर्द्धकंच २० અર્થ --એ. વાધે. પુત્ર પુન્યથી. પ્ર. પ્રચુર્ણ. ચ૦ વલી. પુત્ર પુન્ય. એ. વાધે. પા. પાપથી પ્ર. Page #305 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. પ્રચુર. ચ૦ વલી. પા પાપ. તરુ તે કારણે. ન પુરૂષ. વિ. વિચક્ષણ તે ડાહ્યાએ પુત્ર પુન્ય. વિ. કરવા ગ્ય, સુરા સુખનું. વ. વધારણહાર. ૨૨ पुण्येन रुप किल चाकचक्यं पुण्येन सर्व सफलंच वाक्यं पुण्येन चास्ति परिपुर्ण सौख्यं पुण्यं विनार्तिसु पदे पदेच २३ અર્થ --પુ પુજે કરીને, રૂ૦ રૂપ. કિનિશૈ. ચા. ચીચીકાયમાન હોય. પુત્ર પુજે કરી. સ સર્વે. સ, સફલ. ચ૦ દિપુરણે. વાળ વચન હાય. પુત્ર પુજે કરી વલી. આ હેય. ૫૦ સંપૂર્ણ સિ૦િ સુખ. પુ. પુન્યવિના. અ. પીડા હોય. સુત્ર અતિહિ. ૫. પગલે પગલે. ૨૩ व्रते व्रत चानसनं प्रकृष्टं दानेषु दान त्वभयं प्रकृष्टं रुपेषु रुपंच जिनस्य सारं, वाक्येषु वाक्यं समयेसु सारं २४ અર્થ--૦૦ વ્રતમાં. . વ્રત. ચ૦ પુરણે. અ. - અનસન. પ્ર. પ્રધાન, દા. દાનને વિષે. દા૦ દાન Page #306 -------------------------------------------------------------------------- ________________ શ્રા જૈન જ્ઞાન ગીતા. અ॰ અભયદાન. પ્ર૦ પ્રધાન. રૂ॰ રૂપને વિષે. રૂ૦ ૨૫. ૨૦ પુરણે ૭૦ તિર્થંકરનું. સા॰ સાર પધાન, વા૦ વાયને વિષે વા॰ વાકય. સ॰ પ્રસ્તાવીક અવસર જોઇને માલવું તે. ૨૪. संतोषतोहि प्रवलंच सौख्यं, सौख्येन कृत्वा भवतीति धर्मः । ૨૯૨ धर्मेण कृत्वा भवतीति मोक्षो, मोक्षे जिनेरुक्त मनंत सौख्यं ३५ અ:--સં॰ સતાષ થકી. પ્ર॰ ઘણું સા॰ સુખ હાય. સા॰ સુખે. કૃ॰ કરીને. ભ॰ હોય. ધ. ધર્મ તિર્થંકરને ભાખ્યા. ધ. ધમ, ૬૦ કરવે કરીને. ભ. હાય, મારુ માક્ષર મે॰ મેાક્ષને વિષે. જી તીર્થંકરે. ફે કહ્યું છે. અ॰ અનતુ. સા॰ સુખ. ૨૫ गति यदृशी स्यात् मति तादृशी स्यात्, घृति यादृशी स्यात् क्रिया तादृशी स्यात् तपो यादृशं स्यात् फलं तादृशे स्यात्, द्विधि यादशी स्यात् सुखं तादृशं स्यात् ॥ २३ અ:--ગ॰ ગતિ જેવી હાય. મ॰ મતિ તા॰ તહેવી હાય. ધૂ॰ બ્રિર્યપણું જેહવું હોય, ક્રિ Page #307 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૨૨ ક્રિયાપણ તેહવી હેય. ત. તાજેહ હોય. ફ0 ફલપણ તેહવું હેય. દ્વિ ભાગ્ય જેહવું હાય. સેવ સુખપણ તેહવું હોય. ૨૬ ન માત્રા પિત્રા મિત્રેન રાણા, न मत्रै ने तत्रै नै यत्रै नै देवैः । न दारै न पुत्रै न भृत्यैस्तु लक्ष, र्गतं चाप्यते जीवितव्यं न पुंसा ॥ १७ અર્થ --ન ન અપાય માતાએ. નવ ન અપાય પિતાએ. ન ન અપાય મીત્ર. રાવ રાજાયે. નવ ના અપાય મત્ર. નવ ન અપાય તંત્ર. ન. ન અપાય ચંગે, નવ ન અપાય દેવે. ન ન અપાય સ્ત્રી). ન ન અપાય પુત્ર. નો ન અપાય સેવક. લ૦ લાખ રમેયે, ગ ગયું. ચ૦ પુરણે. આ નવ ન અપાય. છ જીવિતવ્ય. ૫. પુરૂષનું. ૨૭ गृहितं व्रतं येन पुंसा चभग्नं वृथा तस्य जन्म स्वकीयंच जातं । गृहितं व्रतं येन पुंसा न भग्नं, वृथा तस्य जन्म स्वकीयं न जातं ॥ २८ Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. અર્થ–પૃગ્રહ્યું. વ્ર વ્રત. ૨૦ જેણે. ૫૦ પુષે. ભ૦ ભાગ્યે વૃ૦ નિષ્કલ. તતેહને. જ. જન્મ. સ્વ. પિતાને. જા. ગ. ગૃ૦ ગ્રહ્યું. વ્ર વ્રત. ચેટ જેણે, ૬ પુરૂષેત. ત. ભાગ્યું. વૃ૦ નષ્કલ. ત. તેહને. જ૦ જન્મ. સ્વ. પિતાને. ન નગ. ૨૮ कृतं रुप्य वेत्ताहि रुप्यस्य मौल्यं, कृतं हेम वेत्ताहि हेमस्य मौल्यं । कृतं रत्न वेत्ता तु रत्नस्य मौल्यं, कृतं धर्मवेत्ता न धर्मस्य मौल्यं. ॥ २९ અર્થ-કૃ૦ કીધું. રૂ૦ રૂપાના. વેટ વેતા. રૂપાનું. માત્ર મિથે. કૃ૦ કીધું, હેસેનાના. વે વિતા, હે સોનાનું મા. મૂલ્ય. કૃ૦ કીધું. ૨૦ રત્નના. વેડ વેતાએ. તુ પુણે. ૨૨ રત્નનું. માત્ર મૂલ્ય. કૃ૦ નવ પણ ન કીધું ધર્મના વેતાયે ધર્મનું મુલ્ય. ૨૯ - ઘણાવા મળે છે તેમાનાં, सदा द्रव्य चिंता सदा पुत्र चिंता। . Page #309 -------------------------------------------------------------------------- ________________ આ જૈન જ્ઞાન ગીતા. सदा दार चिंता सदा बंधु चिंता, सुखं नास्ति चिंता परस्येति किंचित् ||३० હેપ અઃ ૩૦ ગ્રેહાવાસ, મ૦ માંહિ. ૧૦ વસતા. દે॰ પ્રાણીચેાને. સ૦ સદા. ૬૦ દ્રવ્યથી. ચિ' ચિંતા. સ॰ સદા. પુ॰ પુત્રથી. ચિંતા, સ સ્ત્રીની. ચિ' ચિ'તા. સુ॰ સુખ. ના॰ તેમચિંતા નથી. ૫૦ પરજીવને મજે. પણ. ૩૦ સદા. દા નથી. ચિં。 થોડી કિ' मिरिणां यथा राजते रत्नसानु, सुराणां सुरेंद्र नराणां नरेंद्रः । जिनानां जिनेंद्रो ग्रहाणांच चंद्रो, व्रतानां तथा राजते ब्रह्मचर्य ।। ३१ અ:—ગિ॰ પર્વતમાંહિ ય૦ જેમ. રા૦ રાજા ૨૦ મેરૂપર્વત. સુ॰ દેવતામાંહિ જેમ. સુ॰ દેવેંદ્ર ન॰ નરમાંહિ જેમ, ન॰ ચક્રવૃત્તિ. જી॰ સામાન્ય કેવલીમાંહિ જેમ. જી॰ તીથ કર. ગ્ર ગ્રહમાંહિ. ૨૦ વલી. ચંદ્રમા. ૨૦ વ્રતમાંહિ. ત॰ તેમ. રા૦ માઢુ બ॰ બ્રહ્મચર્ય શીલવ્રત. ૩૧ Page #310 -------------------------------------------------------------------------- ________________ ક શ્રી જૈન જ્ઞાન ગીતા. परस्त्री प्रसंगादनेकोस्तिदोपो, ત્રતા પ્રાણો ગુજરથ કળારાઃ | नरेंद्रस्य दंडो जिनानाच दंडो, विश्रंभो न कार्यों परस्त्री प्रसंगः ।। ३२ અર્થ–પ. પરસ્ત્રીના પ્ર. પ્રસંગથી. અo અનેક છે. દે દોષ. . વ્રતને. પ્ર. નાથ હાય. ગુરુ ગુણને. પ્ર. નાસ હેય. નો રાજા કે થકે દંડ લે. જી તીર્થકરને વલી દંડ. વિ. સુપુષે વિશ્વાસ ન કરે. ૫૦ પરસ્ત્રી. પ્ર. પ્રસંગને ૩૨ यथायाति सूर्यावलोके क्षितेजो, तथायाति रामा चलोक जनानां । महाब्रह्मचर्या क्षितेजोहि नश्येत् , न सूर्ये न नार्यांच द्रष्टीस्तु देया. ॥ ३३ અર્થ–૧૦ જીમ જાય. સૂ સૂર્યને. અવે દેખ્યાં થકો આંખનું તેજ. ત. તિમ. યા જાય. ૨૦ સ્ત્રીને દેખ્યાં થકા પુરૂષનું લજ્યારૂપ તથા જસ કિીત રૂપ તેજ. મમેટું બ્રહ્મચર્ય વ્રતરૂપ આંખનું તેજ, નવ નાશ પામે. નવે તે માટે નહી Page #311 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી જૈન જ્ઞાન ગીતા. સૂર્ય સાહસી નહી સ્ત્રી સાતમી ચ૦ પુરણેદ્રવ ટણી, દેવ દીયે. ૩૩ अनंगाग्नि धूमान्धकारण कामी, न जानाति मार्ग कुमार्गच किंचित् । न जानाति कार्य कुकार्यच किंचित्, न जानाति साधु कुसाधुच किंचित् ॥ ३४ અર્થ –અ કામ વિકારરૂપ. અ. અગ્નીના ધુમાડાના. અં૦ અંધકારે કરી. કા. કામી નર. ના ન જાણે. માત્ર માર્ગને કિં. કિંચિત્ પણ ન જાણે નહી. કા. કાર્યને કુ. અકાર્યને. કિ0 કાંઈપણ ન ન જાણે. સાવ સાધુ કુલ કુસાધુને કિંકાંઈ ચણ. ૩૪ गृहे यत्र नारी निवासं करोति, प्रशस्तो न तत्रास्ति वासो मुनिनां । गुहायां हरि येत्र वासं करोति, प्रशस्तो न तत्रास्ति वासो मृगाणां ॥ ३५ અર્થ-ગૃ૦ ઘરમાં. ય. જે. નાશ્રી. નિ. નિવાસને. કટ કરે. પ૦ પ્રશસ્ય નહી, ભલુ નહી. Page #312 -------------------------------------------------------------------------- ________________ re શ્રી જૈન જ્ઞાન ગીતા. ત॰ ત્યાં હાય. વા૦ વસવું. મુ॰ સાધુને. ૩૦ ગુફાને વિષે. હુ॰ સિ’હુ જે. વા॰ વાસેા. ક॰ કરે, વસે. પ્ર॰ પ્રસસ્ય ભલું નહી ત્યાં. વા॰ વસવું. મૃ હરજીને. ૩પ शीलेन प्राप्यते साख्यं, शीलेन विमलं यशः । शीलेन लभ्यते मोक्ष, स्तस्माच्छीलं वरं व्रतं ॥ ३६ અ:—શી શીલે કરી. પ્રા॰ પામે. સાથે સદા સુખ. શી શીલે કરી. વિ॰ નિર્માલ. ૫૦ જ હાય. શી શીલે કરી લ॰ પામે. મે॰ મુક્તિનાં સુખ. સ્ત॰ તે માટે. છી॰ શીલ. વ॰ પ્રધાન ૩૦ વ્રત. ૩૬ लुकाख्य गछांबर मित्र तुल्यं, यशस्वी नामा गणीनां गरिष्ट । तस्य प्रसादाच्च सुभाषितानां षट् त्रिशिकयं मयका प्रणीता ३७ આકાશ. અઃ—૩ લુંકા ગ॰ ગચ્છ મિ॰ મિત્ર એટલે સૂર્ય. તુ॰ સમાન. ય૦ યસરવી Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. નામાં. ગ૰ આચાર્યંમાંહિ. ગ૦ શ્રેષ્ઠ. ત॰ તેહના. ૫૦ પ્રસાદ થકી. સુ॰ રૂડી ભાષિની. ષ૦ છત્રીસી ઉપજાતિ કાવ્ય. ઇ . મ॰ ૩ રૂપ સિહુ જેણે . પ્ર૦ કહી, ૩૭ प्रज्ञा प्रकाशाच्च प्रज्ञा सुवृद्धि, ज्ञानस्य यानस्य प्रकृष्ट सिद्धि: द्रष्ट मशुद्धं हितस्मिन् प्रकाशे, ललच नाम्ना खलु शोधितंच | ३८ ૨૯૯ અ અર્થ:—પ્ર॰ પ્રજ્ઞા પ્રકાશ થકી. પ્ર૦ પ્રજ્ઞાપુધ્ધિની વૃધ્ધિ થાય. જ્ઞા॰ જ્ઞાનની. યા॰ અને મેાક્ષની. પ્ર૦ ઉત્કૃષ્ટી. સિ॰ સિધ્ધિ થાય॰ ૬૦ દીઠું અસુધનકી. ત॰ તે. પ્રે॰ પ્રકાશ. લ૦ લઘુ, ના નામા પુરાણીયે નિશ્ચે. શે॰ પેાતાની મતિયે કરીને. સુધાયું. ૩૮ इतिश्री प्रज्ञा प्रकाश काव्य संपूर्ण. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શ્રી જૈન જ્ઞાન ગીતા. - - (૨) દ્વિવ્યાનુભવમીિ . ( દેહા) કર્મ કલંક નિવારીને, યા સિદ્ધ મહારાજ, મન વચન કાર્યો કરી, વદુ તેને આજ. ચાર ઘાતીઆ ક્ષય કરી, જેણે લીધા ચાર; તે જનવરને વંદીને, કરૂ કાવ્ય સુખકાર. ૨ ઈચ્છું છું નિજ મુક્તતા, ભવ ભયથી ડરી ચિત્ત શત અષ્ટોત્તર હું રચું, નિજપર બેધ નિમિત્ત. ૩ જીવ, કાળ, સંસાર આ કહ્યા અનાદિ અનંત, ચેતન ખટી સમજથી, ભમે ન સુખ લહંત. ૪ ચાર ગતિ દુઃખથી ડરે, તે તજ પરભાવ શુદ્ધાત્મ ચિતન કરી, સહજ સિદ્ધ થઈ જાવ. ૫ ત્રિવિધ આત્મા જાણીને, તજ બહિતારામ રૂપ; થઈ તું અંતર આતમા, ધ્યા પરમાત્મ સ્વરૂપ. ૬ મિથ્યા દર્શન વશ ફસી, ધરે અહં મમકાર; જીવર બહિરાત્મ કહે, તે ભમશે સંસાર. ૭ નિજારને અનુભવ કરી, પર તજી ધ્યાયે આપ; અંતર આત્મા જીવ તે, નાશ કરે ત્રય તા. ૮ Page #315 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૯ ૧૦ ૧૨ ૧૩: નિમ લ, નિકલ, જીને...દ્ર, શિવ, સિદ્ધ, વિષ્ણુ, બુધ, સંત પરમાત્માના નામ એમ, ગ્રંથે કહ્યા અનંત. ગતિ, જાતિ, વેદાદિ તે, તન, મન, જન મમકાર; ધારે તે અહિરાતમા, ભમતા બહુ સ'સાર. દેહ ગેહ ધન ધાન્યને, પર જડ પુદગ્ધ જાણ; જ્ઞાતા દ્રષ્ટા આપતું, ચેતન સુખ ગણુ ખાણું. પરમઇ માને આપજો, તે ભવ ભ્રમણ ન જાય; જો જાણે નિજ રૂપને, તવ પાતે શીવ થાય. વિષ્ણુ ઇચ્છા શુચિ તપ કરે, દહે નિજ ગુણમાં આપ, નિશ્ચય પામે પરમપદ, તપે ન ફરી ભવ તાપ. માક્ષ સ્વભાવે હાય છે, અધ વિભાવે હાય; અધ, મેાક્ષ, પરિણામથી, અન્ય ન કારણ કાય. ૧૪ જો સ્વાત્મા જાણ્યા વિના, કરે પુણ્ય બહુ દાન; ભમે તે એ સંસારમાં, મુકત ન થાય નિદાન, ૧૫: શ્રધ્ધા આત્મજ્ઞાન છે, તેા દાતા શિવ હોય; દ્વિવિધ ધર્મ વ્યવહારપથ, નિચે આત્મા જોય, ૧૬ ગુણસ્થાનક ને માર્ગીણા, ઉપાદેય વ્યવહાર; નિશ્ચય આત્મ જ્ઞાન છે. પરમેષ્ટિ પદકાર, ગૃહ કામ કરતાં છતાં, જે રહે અનુભવ દક્ષ, ધ્યાય સદા જિનેશ પત્ન, થાય મુકત પ્રત્યક્ષ. ૧૮: ૩૦૧ ૧૧ ૧૭ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. જિન સમરે જિન ચિંતવે, જિન ધ્યાવે મન શુદ્ધ; ક્ષણમાં પામે પરમપદ, થઈ પોતે પ્રતિબદ્ધ. ૧૯ 'જિનવરને શુદ્ધાત્મમાં, કિંચિત ભેદ ન જાણ; એહજ કારણ મેક્ષનું, ઠાઈ લે નિરવાણ. ૨૦ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન રચ; એજ સાર સિદ્ધાંતને, છેડે સહુ પ્રપંચ. ૨૧ આત્મ પરમાત્મ વિષે શક્તિ વ્યકિત ગુણ ભેદ. • નહિંતર ઉભય સમાન છે, કર નિશ્ચય તજ ખેદ. ૨૨ અગણિત શુધ્ધ પ્રદેશ છે, કાકાશ પ્રમાણ; તે શુદ્ધાત્મા અનુભવે, જે ધ્યાતાં કલ્યાણ. ૨૩ નિશ્ચય લોક પ્રમાણ છે, તેનું પ્રમાણ વ્યવહાર; એ આત્મ અનુભવે, તે પામે ભવપાર. ૨૪ લખ ચોરાસી નીમાં, ભમે કાળ અનંત; સમ્યક રત્નત્રથિ વિના, થયો ન ભવને આંત. ૨૫ શુધ્ધાત્માને મુકતતા, જે તું ઇચ્છે આપ; સ્વાત્મા જાણું અનુભવે, તેજ માટે સંતાપ. ૨૬ આત્મજ્ઞાન નહિ જ્યાં સુધી, ફેકટ કીયા કલાપ; ભટકે ત્રણે લોકમાં, શિવ સુખ લહે ન આપ. ૨૭ ધ્યાન એગ ત્રિકમાં, જિન સમ આતમ જાણે નિશ્ચયથી અનવર કહે, તેમાં ભ્રાંતિ ન આણ. ૨૮ Page #317 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા, વ્રત, તપ, સંચમ, દાનથી ભૂખ કહે શિવ થાય; આત્માના અનુભવં વિના, કાઈ ન માન્ને જાય. જે શુધ્ધાતમ અનુભવે, વ્રત સંયમ સયુકત; જિનવર ભાખે જીવતે, નિશ્ચય થાયે મુકત. પુણ્ય પામે સ્વર્ગ સુખ, પાપે નરકે જાય; પુણ્ય, પાપ તજી આપમાં, રમતાં શિવ સુખથાય ૩૧ વ્રત, તપ, સંયમ, શિયલ છે, શિવકારણુ વ્યવહાર; નિશ્ચય કારણ મેાક્ષનું, આત્મ અનુભવ સાર. ૩ર પરખી લે નિજ ભાવને, ત્યાગ કરી પરભાવ; તેા જીનવર એવુ' કહે, નિશ્ચય મેક્ષે જાવ. સમજી લે નવ તત્ત્વને, વળી ષડદ્રવ્ય વિચાર; પચ કાળને જાણીને, ઠીક કરે। નિરધાર. એક સચેતન જીવ છે, અન્ય અચેતન જાણું; ચેતનને ધ્યાવે। સદા, તે પામે નિર્વાણુ. જો શુધ્ધાતમ અનુભવે, તજી ઉપાધિક ભાવ. પામે। જલદી મુક્તતા, એ જીન આજ્ઞા ભાવ. જાણે જીવ અજીવને, ભેદ વિજ્ઞાન વિચાર; જીન મુનિ વદતા સા સદા, તે પામે ભવપાર. ચેતન તે સર્વજ્ઞ છે, અન્ય અજીવ ન કાય; જીન મુનિવર નિશ્ચે કહું, આરાધ્ધે શિવ હૈાય. ૩૮ ૩૬ ૩૦૩ ૨૯ ૩૦ ૩૩ ૩૪ ૩૫ ३७ Page #318 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. પૂજા ઠગાઈવેરને, પ્રીત કણથી થાય; ગુપ્ત પ્રકટ ચેતન સહુ સરખા મને જણાય. ૩૯ ભમેકુતીર્થે તહાં સુધી, કરે ધૂર્તતા ઢંગ; સદ્ગુરૂ વચન ન સાંભળે, કરે કુગુરૂને સંગ. ૪ શાસ્ત્ર ભણે વાંચે વળી, શીરના લુચે કેશ; રાખે વેશ મુનિ તણો, ધર્મ ન થાએ લેશ. ૪૨ રાગ દ્વેષ પરિગ્રહ તજી, કર સ્વરૂપ પિછાન, પૂર્વે કહી કરણ કરે, થાય મુકત નિદાન. ૪૨ મનન ઘટે આયુ ઘટે, ન ઘટે ઈચ્છા આશ; તૃષ્ણ મેહ સદા વધે, તેથી ભમતો ખાસ. ૪૩ જેમ રમતું મન વિષયમાં, તેમ જે આમે લીનક ક્ષણમાં શિવ સંપદ વરે, ન ધરે દેહ નવીન. ૪૪ મલ ઘટ સમ અતિ મલિન તન, નિર્મલ આતમહંસક એ અનુભવ કર સદા, જાય કર્મને વંશ. ૪૫ વ્યવહારિક ધંધે ફર્યા, બહુધા જગના જીવ; આત્મહિતની શુદ્ધિ નહીં, તેથી ભમે સદેવ. ૪૬ દુષ્ટ ભણે શાસ્ત્રા ઘણ, શ્રવણ કરે ગુરૂ પાસ; હિતાહિત વિચાર વિણ, ફેકટ શિવ પદ આશ. ૪૭ મન ઈદ્રિયથી દુર કર, સી બહુ પુછે વાત, રાગ દ્વેષ પૂરા જતાં, થાય બ્રહ્મ સાક્ષાત. Page #319 -------------------------------------------------------------------------- ________________ થા જૈન જ્ઞાન ગીતા. જીવ દેહ એ ભિન્ન છે, ભિન્ન સકલ વ્યવહાર; તજ પર પુખ્તલ જીવ લે, તેા પામે ભવપાર. જે નવ જાણે જીવને, વળી ને કહે છે જીવ, તે નાસ્તિક ભવમાં ભમે, થાય દુ:ખી સદૈવ. રત્ન દીપ રવિ દુધ દહીં, ઘી પીપર ને હેમ; સ્ફટિક રન્ત ને અગ્નિ નવ, દેહ આત્મા ભિન્ન છે, જેમ જીવ જાણવા તેમ. ૫૧ સાનુ આકાશ; va ૪૩ પામે કેવળ જ્ઞાન તા, નિજ પર કરે પ્રકાશ, જેમ બ્યામ નિલે પ છે, તેમ આત્મ પ્રદેશ. પણ જડે અમર આત્મા, ચૈતન્ય છે પરમેશ, આત્મ ધ્યાને દેહમાં, જે દેખે નિજરૂપ; જન્મ ધરી નવ પય પિયે, થાયે શિવપુર ભૂપ. ૫૪ જ્ઞાનમયી ચૈતન્ય તન. પુદગ્ધ તન જડ જાણું; સુત દારાના મેહ તજી, શિવ વધુમાં ખુખ માણુ. ૫૫ આપ આપ અનુભવ કરા, તેા શું વાંચ્છિત દૂર; કેવલ જ્ઞાન પ્રગટ કરી, પામે સુખ ભરપૂર. પદ્ જો પરભાવ સકલ તજી, દેખા આત્મભાવ; કેવલજ્ઞાન સ્વરૂપ થઇ, જલદી માક્ષે જાય. ભાગ્યવાન નર અન્ય તે. જેણે ત્યાગ્યા પરભાવ; લોકાલેક પ્રકાશત, દીઠા આતમ રાજ. ૨૦ પુર ૫૩ હ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૦૧ શ્રી જૈન જ્ઞાન ગીતા. મુનિ જનકે કેઈ ગ્રહી, જે રમતા નિજ રૂ૫; શીવ્ર મુક્તિ મુખ તે લહે, એમ ભાખે જિન ભૂપ. ૫૯ વિરલા જાણે તત્વને, વળી સાંભળે કઈ વિરલા ધ્યાવે તત્વને, વિરલે શ્રદ્ધા જોઈ ૬૦ ી પુત્રે ન કુટુંબ મમ, વિષય ભેગ દુઃખ ખાણ જે જ્ઞાની જેમ ચિંતવે, તે પામે નિરવાણું ૬૧ ઇંદ્ર ફર્ણિક નરેદ્ર એ, નહિ સરણું દાતાર, આત્મા ને આત્મા શરણ, મુનિ કરે એમ વિચાર. ૬૨ જન્મ મરણ પતે કરે, ભેગ ભેગવે આપ; દુર્ગતિ શિવ પદ આપ તે દ્રઢ ધારીએ છાપ. ૬૩ જન્મ મરણ કરનાર તું, તેથી તજ પરભાવ; ધ્યા નિજ સ્વરૂપને, શીધ્ર બને શિવરાવ. ૬૪ પુણ્ય પુણ્યને સો કહે, પાપ કહે સૈ પાપ; પંડિત અનુભવી જન સહુ, કહે પુણ્ય પણ પાપ. ૬૫ લેહ બેડી બંધન કરે, સેનાની પણ તેમ; બંધનરૂપી કાર્યમાં, ભેદ ઘટે નહીં એમ. ૬૬ જે તુજ મન નિગ્રંથ છે, તે તું છે નિગ્રંથ; તેથી રાગાદિક તજે, તે પામે શિવપંથ. ૨૭ જેમ બીજમાં વહ પ્રગટ, વડમાં બીજજ હોય; તેમ દેહમાં છવ છે, જ્ઞાની જાણે સાથ. ૬૮ Page #321 -------------------------------------------------------------------------- ________________ સી જન સમાન ગીતા, જેમ જીવ પરમાત્મમાં, તે હું નહીં અન્ય; ચં મંત્રથી મેક્ષ નહીં, એમ માને તે ધન્ય. ૬૯ બે ત્રણ ચાર ને પાંચ છે, સાત પાંચ ને ચાર; નવ ગુણ યુત પરમાત્મા, કર તું એ નિરધાર. ૭૦ એ ત્યાગી બે ગુણ સહિત, જે આત્મ રસ લીન; કહે જિનવર તે ભવી લહે, મેક્ષ કર્મ કરી ક્ષીણ. ૭૧ ત્રણ રહિત ત્રણ ગુણ સહિત, સ્વાત્મા કરે નિવાસ; તે પામે સુખ શાશ્વતાં, જિનવર કરે પ્રકાશ. ૭ર ચાર કષાય રહિત થઈ, જે ધારે ગુણ ચાર; આત્મામાં જે જન મે, તે થાએ અવિકાર. ૭૩ સંગ રહિત, દશ દશ સહિત, લક્ષ દશ ગુણ યુકત; તે થઈ અંતર આત્મા, થાચે જગથી મુકત. ૭૪ આત્મા દર્શન જ્ઞાનમય, આત્મા ચારિત્રવાન; આત્મા સંયમ શિયલ તપ, આત્મા પ્રત્યાખ્યાન, ૭૫ જે જાણે તે આપપર. તે નિશ્ચયપર ત્યાગ તે જ ખરે સંન્યાસ છે, બોલે નબડ ભાગ. ૭૬ સમ્યક દર્શન તેજ છે, આત્માનું એાળખાણ; ન હે નિજ રૂપમાં, તે ચારિત્ર પિછાણે છ૭ જે આત્માય ર યુત, તીર્થ તુલ્ય તે જાણ સં યંત્રથી મા બાહી, આત્મા એકજ લાગુ ૭૪ Page #322 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. જ્યાં ચેતન ત્યાં સલગુણ, કેવલી બેલે એમ; પ્રગટ અનુભવ આપને, નિર્મળ કરો સપ્રેમ. ૭૯થઈ ભિન્ન ઇદ્રિય થકી, મન, વચ, તન કરી શુધ એકાકી અનુભવ કરે, થાવ શિઘ શિવ બુધ. ૮૦ બંધ મેક્ષની ભ્રાંતિથી, વધે જીવના કર્મ; સહજ રમે નિજ ભાવમાં, તે પામે શિવ શર્સ. ૮૧ સમ્યક દ્રષ્ટિ જીવને, દુર્ગતિ ગમન ના થાય; પૂર્વ બંક ક્ષય થઈ જતાં, જરૂર મેક્ષે જાય. ૮૨ નિજ સ્વરૂપમાં જે રમે, તજી સકલ વ્યવહાર; સમ્યફ દ્રષ્ટિ હોય છે. શિધ્ર થાય ભવપાર. ૮૩ સમ્યફ શ્રધ્ધવાન નર, અજરઅમર ગુણ ધામ; કર્મબંધ તે નવ કરે, કરે નિજ ર કામ. ૮૪ સમ્યક જ્ઞાની સકલ જન, ખરા જ્ઞાની કહેવાય; તે પ્રધાન ત્રણ લેકમાં, શાશ્વત સુખીયા થાય. ૮૫ પંકજ જળ જેમ ભિન્ન રહે, તેમ રહે સમ્યકત્વવાન; લિપ્ત ન થાય કર્મથી, આત્મશ્રદ્ધાવાન. જે સમતામાં લીન થઈ, કરે અધિક અભ્યાસ; અખિલ કર્મ તે ક્ષય કરી, પામે શિવપુર વાસ. ૮૭ પુરુષાકાર પવિત્ર અતિ, દેખે આત્મા રૂપ; • તે પવિત્ર થઈ મોક્ષ લે, થાય શિવ પુર ૧૫. ૮૮ Page #323 -------------------------------------------------------------------------- ________________ ( શ્રી જન જ્ઞાન ગીતા. અશુચિ દેહથી ભિન્ન નિજ, દેખે શુદ્ધ સ્વરૂપ તે જ્ઞાતા સા શાસ્ત્રને, શિવ સુખ લહે અનૂપ, ૮૯ સ્વરૂપ રૂપથી અજ્ઞજન, જે ન તજે પરભાવ; જાણે કદી સૌ શાસ્ત્ર પણ, થાય ન શિવપુર રાવ. ૯૦ તજી કલ્પના જાળસ, પરમ સમાધિવત;. આત્મ ધ્યાને લીન થઈ. પામે સુખ અનંત. ૯૧ છે પિંડસ્થ પદસ્થ, રૂપસ્થ ને રૂપાતીત, જિન ભાષિત એ ધ્યાન સે, ધ્યાવે એ કે ચીત. ૯૯૨ સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતા ધાર; તે સામાયક જીન કરે, પ્રગટ કરે ભવ પાર. ૯૩ રાગ દ્વેષ બે ત્યાગીને, ધારે સમતા ભાવ; સામાયક ચારીત્ર તે, કહે જિનવર મુનિરાય. ૯૪ હિંસાદિક તજી નિજ મે. ચારિત્ર બીજુ તેહ; છેદપસ્થાનક કહ્યું, શિવ સુખ કારણ એહ. ૯૫ જે મિથ્યા મલ તજી ધરે, સમ્યક દર્શન શુધ; તે પરિહાર વિશુધિ લે, પામે શિવ સુખ બુધ. ૯૬ શક્ષમ લોભના નાશથી. થાય શુધ્ધ પરિણામ તે સક્ષમ સંવરાય છે, ચારિત્ર “સુખનું ધામ. ૯૭ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શ્રી ના સાન ગીતા અરિહંત સિધ્ધ આચાર્યને, ઉપાધ્યાય મુનિરાજ પંચ પદ વ્યવહારથી, નિશ્ચચે આત્મામાંજ. ૯૮ છે શિવ શાંકર વિષગુને, શક સુધ જિન દેવ; ઈશ્વર બ્રહ્મા સિધ તે, છે આત્મા સ્વયમેવ ૯૯ આપ આ આતમા, તનમાં કરે નિવાસ, તેજ શુદ્ધ પરમાત્મા, બીજે ભેદ ન ખાસ. ૧૦૦ સિધાને વળી સિદ્ધશે, સિધધ થતા ભગવાન; અંતર આત્મા તે સૈ, સમ્યક્ શ્રદ્ધાવાન, ૧૦૧ દેહ છતાં જેની દશા, વતે દેહાતિત; તે જ્ઞાનીનાં ચરણમાં, વંદન હે નિશ દીશ. ૧૦૨ મુનિ શિંદે આ રચે, નિજ સાધન કાજ; પ્રાકૃત દેહા રૂપમાં, ગ્રંથ સકલ સુખકાજ. ૧૩ Page #325 -------------------------------------------------------------------------- ________________ આ જન સાન તા. 1 શ્રી. શ્રી નવતત્વ. વિવેકી સમદ્રષ્ટિ જીવોએ નવ તત્વ જાણવા જોઈએ તે નવતત્વનાં નામ. ૧ જીવતત્વ, ૨ અવતત્વ, ૩ પુન્યતત્વ, ૪ પાપતત્વ, ૫ આશ્રવતત્વ, ૬ સંવરતત્વ, ૭ નિજ રાતત્વ, ૮ બંધતત્વ, ૯ મક્ષિતત્વ. પહેલે જીવતત્વનાં લક્ષણ તથા ભેદ. જીવતત્વ છે. ચિતન્ય લક્ષણ, સદા, સઉપાગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ, સુખ દુઃખને વેદક, અાપી હોય, તેને જીવતત્વ કહીએ. ચાર પ્રકારે જીવ. ૧ સૂકમ એકદિયના અપત્ય, ૨ સૂક્ષમ એકેદ્રિયના પર્યાત્પ, ૩ બાદર કેબિયના અપર્યા૫, ૪ બાદર એકેદ્રિયના પર્યાત્મ, ૫ બે ઇંદ્રિયના અપત્ય, ૬ બે ઇન્દ્રિયના પયત્ય, છત્રી ઇન્દ્રિયના અ૫૫, ૮ત્રી ઇન્દ્રિયના પયત્પ, ચ ઇન્દ્રિયના અપર્યાત્મ, ૧૦ ચ ઇન્દ્રિયના પલ્પ, ૧. આની ૫લિ અપર્યાય, ૧૨ આસની Page #326 -------------------------------------------------------------------------- ________________ કીજૈન જ્ઞાન ગીતા. પચૈત્ર્યિના પર્યંત્ય, ૧૩ સંજ્ઞીપ'ચેદ્રિચના અષ ચ૫, ૧૪ સરી પ`ચેત્રિયના પર્યંત્ય. એ જીવ જાણીને તેની દયા પાળીએ, તે આ ભવ અને પરભવ નિરાબાધ ( પીડારહિત ) પમસુખ પામીએ. 312 આજે અજીવ તત્વનાં લક્ષણ તથા ભેદ. અજીવતત્વ તે જડ લક્ષણુ, .તન્યરહિત, વણ્ આદિકરૂપ સહિત અને રહિત, સુખ દુઃખને ન વેઢે તેને અજીવ કહિયે. અજીવના ચાદ ભેદ, ૧ ધર્માસ્તિ કાયના સ્કધ, ૨ તેના દેશ, ૩ તેના પ્રદેશ, ૪ અધરિત કાયના ધ, હું તેના દેશ, હું તેના પ્રદેશ, જી આકાશાસ્તિ કાચના કધ, ૮ તેના દેશ, હું તેના પ્રદેશ, ૧૦ અવાકાળ, એ દૃશ ભેદ અરૂપી અજીવના જાણવા. ૧૧ પુદગલાસ્તિ કાયના સ્કંધ, ૧૨ તેના દેશ, ૧૩ તેના પ્રદેશ, ૧૪ પરમાણું પુ ગલ, એ ચાર ભેદરૂપી અજીવના જાણવા. વિસ્તાર નચે કરીને અજીત્રના ભેદ. ૧ ધર્માસ્તિકાય દ્રવ્યથી એક, ૨ ક્ષેત્રથી લેાક પ્રમાણે. ૩ કાળ થકી આદિ-તરહિત, જ ભાવ Page #327 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ચકી અરૂપી, '૫ ગુણ થકી ચલણ સહાય, ૬ અધસ્તિકાય દ્રવ્યથી એક. છ ક્ષેત્રથી લાક પ્રમાણે, ૮ કાળ થકી આદિ-અંતરહિત. ૯ ભાવ થકી અરૂપી, ૧૦ ગુણ થકી સ્થિર સહાય, ૧૧ આકાશાસ્તિકાય દ્રવ્યથી એક, ૧૨ ક્ષેત્રથી લેાકાલેક પ્રમાણે, ૧૩ કાળ થકી આદિ અંતરહિત, ૧૪ ભાવ ચકી અરૂપી, ૧૫ ગુણ થકી અવગાહના દાન તથા વિકાસ લક્ષ્ણુ, ૧૬ કાળ દ્રવ્યથી અનેક, ૧૭ ક્ષેત્રથી અઢી દ્વીપ પ્રમાણે, ૧૮ કાલ થકી દ્વિ–અંતરહિત, ૧૯ ભાવથી અરૂપી, ૨૦ ગુણ થકી વર્તના લક્ષણ એ વીશ, ને દશ ભેઢ ઉપર કહ્યા તે મળીને કુલ અરૂપી અજીત્રના ત્રીશ ભેદ. એ અજીવ જાણીને અજીવ પ્રત્યે માહ ઉતારીએ તે આ ભવ પરભવ પ્રેમ સુખ પામીએ. નવતત્વ અનુક્રમે ઠાણુગજીમાં નવતત્ત્વ અનુક્રમે કહેલા છે પણ ઉત્તરાધ્યયનના અઠાવીસમા અયાયમાં આ પ્રમાણે કહેલા છે માટે અવળ સવળ લખેલા છે તેમાં શ્રીજી અંધતત્વ લાવવાનુ કારણ કે પુન્યને પાપ એ બન્નેના પૂગલને બાંધવું માટે અધતત્વ કહ્યું છે તે માટે અધતને ત્રીજી કાવ્યા છો.. Page #328 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન ગાન શીલતા, ત્રીને બધતત્વનાં લક્ષણુ તથા ભેદ. બંધ તત્ત્વ તે આત્માના પ્રદેશ અને કર્મના પુદ્ગલ ભેગા મળે, ખીર નીરની પેરે, લેપિડ અગ્નિની પેરે લેાલિશ્રુત થઇ અવાય તેને અંધ તત્વ કહીએ. ૧૪ બંધના ચાર ભેદ—૧ પ્રકૃતિબધ, તે આઠ કર્મના સ્વભાવ ૨ સ્થીતિમધ તે આઠ કમની સ્થિતિના કાળનું માન, ૩ અનુભાગ બધ, તે કમ, પુદ્ગલના દળ આત્માના પ્રદેશ સાથે બધ તે કમના તિત્ર માર્દિકરસ, ૪ પ્રદેશ બંધ તે કમ, પુદ્ગલના દળ આત્માના પ્રદેશ સાથે બંધાણા છે તે એ ચાર ખંધનું સ્વરૂપ માદકના દૃષ્ટાંતે છે, જેમ ઢાઇ માદક ઘણા પ્રકારના દ્રવ્યને સચાગે નિપજ્યુંા, વાયુ, પિત, કને, જેણે સ્વરૂપે કરી હશે તેને સ્વભાવ કહીએ; ૧ તેજ માદક પક્ષ, માસ, એ માસ સુધી સ્વ સ્વરૂપે રહે તે સ્થિતિ બંધ ક્હીએ; ૨ તેજ માદક તિખા, કડવાં, કસાયલેા, ખાટા, મીઠા ટાય, તે સબંધ કહીએ, ૩ તેજ માદક અપ દળના નિપયા તે માટા હોય. તેને પ્રદેશમ કહિયે ૪ એ શષ જાણીને બધ તેડીને, તે આગળ પરભવ Page #329 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ઉપ નિરાબાધ પરમ સુખ પામીએ. ઇતિમધ તત્વ ચાથે પુન્ય તત્ત્વના લક્ષણ તથા ભેદ પુન્ય તત્વ તે શુભ કમાણીએ કરી, શુભ કમના ઉદચે કરી શુભ ઉજવલ પુદ્ગલના મધ પડે જેનાં ફળ ભાગવતાં આત્માને મીઠાં લાગે તેને પુન્યતત્વ કહિયે, પુન્યના નવલેઃ—૧, અન્ન પુન્ય તે અન્ત ( ખારાક ) આપવા થકી. ૨. પાણી પુન્ય તે પાણી આપવા થકી. ૩. લયન પુન્ય તે સ્થાનક ( જગા ) આપવા થકી ૪. શયન પુન્ય સુવા બેસવાના આસન આસન થકી ૫. વર્ષો પુન્ય વસ આપવા થકી ૬. મનઃ પુન્ય. મન ભલુ પ્રવરતાવવું ૭, વચન પુન્ય તે સામાને દ્યુત કારી વચન ખેલવુ. તે ૮ કાય પુન્ય શરીર કાઇના ઉપકારમાં પ્રવરતાવવું તે ૯. નમસ્કાર પુન્ય-ગુણીજન દેખીને નમસ્કાર કરવા. એ નવ પ્રકારે પુન્ય ઉપરાજે તેનાં શુભ ફળ ૪૨ પ્રારે લાગવે, એ પુન્ય જાણીને પુન્ય આદરીયે તે આ ભવ અને પર નવ પરમ સુખ પામીયે— પાંચમે પાપ તત્વનાં લક્ષણ તથા ભેદ. પાપત તે અશુભ કમાણીને રી, અશુભ, ક્રમના યે કરી, અતુલ મેલાં ગતના બંધ પડે Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ શ્રી જૈન જ્ઞાન ગીતા. જેનાં ફળ આત્માને ભેગવતાં કડવાં લાગે, તેને પાપતવ કહિયે. તે પાપ ૧૮ ભેદે કરી ઉપરાજન કરે છે, ૧ પ્રાણાતિપાત તે જીવની હિંસા. ૨ મૃખાવાદ તે જુઠું બોલવું. ૩ અદત્તાદાન તે વગર આયે અથવા વગર તે કહે તેવું તે (ચેરી ) ૪ મૈથુન તે સંગ. ૫ પરિગ્રહ તે માલ મત્તા. તે ગુસ્સે. ૧૭ માન તે અહંકાર. ૧૦ રાગ ૧૧ ઠેષ * તે ઈર્ષા. ૧૨ કલહ ત કલેશ. ૧૩ અભ્યાખાન તે કુળ. ૧૪ પિશુન તે ચાડ ચુગલી.' ૧૫ પર પરિવાદ તે પારકાની નિધા. ૧૬ ૨ઈ અરઈ તે સંસારના વિષાથી - રાચે, સંજમ વ્રત પચખાણને અભાવ. ૧૭ માયા મેસે તે કપટથી જુઠું બોલવું. તે હેત. Page #331 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ૧૮ મિથ્યાતદંસણસલ તે બેટા દેવ, ગુ, ધર્મને માને ને સિદ્ધાંત વિષે શંકા લાવે. એ પાપ જાણીને પાપનાં કારણ છાંડીએ, તે. આભવને પરભવ નિરાબાધ, પરમ સુખને પામીએ, ઇતિપાતત્વ સંપૂર્ણ. છટ્ટે આશ્રવ તત્વનાં લક્ષણ તથા ભેદ. આસ્રવતે જીવાપી તળાવને વિષે આ વ્રત.ને અપ્રત્યા ખ્યાને કરી વિષય, કષાયને સેવ કરી, ઈદ્રિયાદિક ગરનાલે છીદ્રે કરી, કર્મરૂપી જળનો પ્રવાહ આવે તેને આસવ, ૩ ઘાણે દ્રિય અસંવરે તે આસવ,૪ રસે દ્રિય અસંવરેતે અસંવરે તે આસવ,૫ સ્પશે દ્રિય અસંવરે તે આસવ, ૬ મન અસંવરે તે આસવ, ૭ વચન અસંવરે તે આસવ, ૮ કાય અસંવરે તે આસવ, ૯ લંડ ઉપકરણ અયત્ના લે મુકે તે આસવ, ૧૦ શુચિ કુશાગ્ર કરે, તે આવ, ૧૧ પ્રાણાતિપાત (જીવની ઘાત) કરે તે આસવ, ૧૩ અદત્તા દાન ( ચોરી કરે તે આસવ, ૧૪મૈથુન સેવે તે આસ્રવ ૫ પરિગ્રહ રાખે તે આસવ, ૧૬ મિથ્યાત્વ તે આસવ, ૧૦ અગ્રત તે આસવ, ૨૦-અશુભ ભગતે આસવ. Page #332 -------------------------------------------------------------------------- ________________ | મી જન જ્ઞાન ગાતા. એ વીશ ભેદ સામાન્ય પ્રકારે છે. વળી આસવના ૪૨ ભેદ છે. તે પાંચ આસ્રવ ૫ ઈદ્રિય વિષય, ચાર કષાય, ૩ અશુભ ગ, ૨૫ કિયા, એ ૪૨ ભેદ ભેદ આસ્રવના જાણીને તેને છીએ તે આ ભવને પરભવ નિરાબાધ પરમસુખ પામીએ ઈતિ આશ્રવ તત્વ. સાતમે સવરતત્વનાં લક્ષણ તથા ભેદ. સંવરતત્વ તે છવરૂપી તળાવને વિષે, ઇંદ્રિયાદિક ગરનાળે છીદ્દ કરી કર્મ રૂપી જળ આવે તેને વ્રત પ્રત્યાખ્યાનાદિક દ્વા૨ દઈ કિયે તેને સંવર કહિયે. તે સંવરના સામાન્ય પ્રકારે વિશ ભેદ છે. ૧ શ્રીતે દ્રિય સંવરે, સંવર ૨ ચક્ષુ ઇંદ્રિય સંવરે, સંવર, ૩ ઘાણેન્દ્રિય સંવરે, સંવર, ૪ રસેંદ્રિય સંવરે, સંવર, ૫ પશે દ્રિય સંવરે, સંવર, દમન સંવર, સંવર, ૭ વચન સંવરે, સંવર, ૮ કાય સંવરે, સંવર, ૯ ભંડ ઉપકરણ યત્નાથી લે મુકે તે સંવર, ૧૦ શુચિકુશાગ્ર ન કરે તે સંધર, ૧૧ જીવ - જયા પાળે તે સંવરે, ૧૨ રાત્ય બોલે તે સંવર, ૧૪ અદત્ત ( રી) ન લે તે સંવર. ૧૪ બ્રહ્મચર્ય પાળે Page #333 -------------------------------------------------------------------------- ________________ મી જૈન શાન ગીતા તે સંવર, ૧૫ પરિગ્રહ ત્યાગે તે સવર, પરસમક્તિ તે સંવર, ૧૭ વ્રત તે સંવ૨, ૧૮ અપ્રમાર તે સંવર, ૧૯ અકષાય તે સંવર, ૨૦ શુભચાગ તે સવર, એ વીસ ભેદ સામાન્ય પ્રકારે છે, એ સંવર જાણીને સંવર આદરીએ તો આ ભવ ને પરભવ નિરા બાધ પરમ સુખને પામીએ ઇતિ સંવર તત્વ. આઠમે નિજ તત્વનાં લક્ષણ તથા ભેદ નિર્જરા તત્વ તે બારે ભેદે તપસ્યા કરી કર્મનું નિર્જરવું હોય તેને નિજ રાતવ કહીએ નિર્જરાના બાર ભેદ. ૧ અનરાન, ૨ ઉનેદરિકા, ૩ વૃત્તિસંક્ષેપ ( ભિક્ષાચારી ) ૪ રસપરિત્યાગ, ૫ કાયકલેશ, ૬ ઇંદ્રિય પ્રતિસલીનતા, એ છ ભેદ બાહ્યના. છ ભેદ અભ્યતરના. ૧ પ્રાયશ્ચિત, ૨,વિનય, ૩ વૈયાવચ, ૪ સ્વાધ્યાય, ૫ ધ્યાન, ૬ કાત્સર્ગ. એ બાર ભેદ નિર્જરાના એ નિજ જાણીને નિજ રાને માર્ગ આદરીએ તે આભવ અને પરભવ, નિરાબાધ પરમ સુખ પામીએ ઈતિ નિર્જરા તત્વ.. - નવમે મોક્ષ તત્વનાં લક્ષણ તથા ભેદ. - મેક્ષ તત્વ તે સકળ આમાના રથી સકળ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦. મી જન જ્ઞાન ગીતા. કર્મનું છુટવું. સકળ બંધનથી મુકાવવું, સકળ કાર્યની - સિધ્ધિ થાય; મોક્ષગતિ પામે તે મિક્ષ કહિયે, તે મેક્ષ ૧ જ્ઞાન, ૨ દર્શન, ૩ શાસ્ત્રિ, ૪ તપ, એ ચાર બેલે કરીને પામે. પંદર ભેદે સિદ્ધ થાય છે, ૧ તીર્થસિધ્ધા, ૨ અને તીર્થસિદ્ધા, ૩ તથંકર સિદ્ધા, ૪ અતીર્થંકર સિધ્ધા, ૫ સ્વયંધ સિધ્ધા; ૬ પ્રત્યેક બાધ સિદ્ધા; ૭ બુદ્ધ બેહિ સિદ્ધા, ૮ લીલીંગ સિદ્ધા, ૯ પુરૂષલિંગ સિદ્ધા ૧૦ નપુસકલિંગ સિદ્ધા; ૧૧ સ્વયલિગ સિદ્ધા, ૧૨ અન્યલિંગ સિદ્ધા. ૧૩ ગૃહસ્થલિંગ સિધ્ધા. ૧૪ એક સિધ્ધા. ૧૫ અનેક સિધા. મોક્ષનાં નવ-દ્વાર. * ૫ ગાથા છે ૧ સત, ૨ દશ્વ, ૩ ખેર, ૪ ફાસ, ૫ કાલ, ૬ ભાગ. ૭ ભાવ, ચેવ, ૮ અંતર, ૯ અ૫ બત્ત, એ નવમેખ દારાણી ૧ ૧ સદુપદ પરૂપણા, તે મોક્ષગતિ પૂર્વ કા હતી, હમણાં છે, આવતા કાળે હશે તે છતી અસ્તિ છે પણ આકાશના કુલની પેરે નાસ્તિ નથી. ૨ દ્રવ્યદ્વાર તે સિધધ અનંત છે. અભવ્ય જીવથી અનંત ગુણે અષિક છે, એક વન Page #335 -------------------------------------------------------------------------- ________________ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩૨૧ સ્પતિ કાયના જીવ વરછને, બીજા ૨૩ દંડકના જીવથી સિધ્ધના જીવ અનંત છે. ૩ ક્ષેત્રદ્વાર તે સિદ્ધશિલા પ્રમાણે છે, તે સિદ્ધશિલા ૪૫ લાખ એજનની લાંબી પહેલી છેમધ્ય આઠ જજનની જાય છે, ઉતરતા છેડે માંખીની પાંખ કરતાં પાતળી છે. સાફ સેના સરખી, શંખ, ચંદ્ર, અંક, રત્ન, પાનાપટ, મોતીના હાર સરખી, ક્ષીરસાગરના પાણી થકી પણ ઘણી ઉજળી છે, તેની ફરતિ પરિધિ ૧, ૪૨,૩૦,૨૪૯, જે જાન લગાઉ ૧૭૬૬ ધનુષ્ય પણ છે આંગળ ઝાઝેરી છે. (એક કરોડ બેતાલીસ લાખ ત્રીસ હજાર બસે ઓગણપચાસ જોજન એક ગાઉ, સતરસ છાસઠ ધનુષ્ય પણછ આગળ ઝાઝેરી છે.) સિધ્ધને રહેવાનું સ્થાનક તે સિધ્ધ શિલા ઉપર એક એજનના છેલ્લા ગાઉના છઠ્ઠા ભાગમાં છે (એટલે ૩૩૩ ત્રણસો તેત્રીસ ધનુષ્ય ૩૨ બત્રાસ આગળ પ્રમાણે એટલા ક્ષેત્રમાં સિદ્ધ ભગવંત રહ્યાા છે.) ૪ સ્પર્શના દ્વાર તે સિદ્ધક્ષેત્ર થકી કાંઈક અધિક સિધધની સ્પર્શના છે. ૫ કાળ દ્વાર તે એક સિદ્ધ આશ્રી આદિ છે પણ અંત નથી, સર્વ સિધધ આશીઆદિ નથી અને અંત નથી. ૬ ભાગદ્વાર તે સર્વ Page #336 -------------------------------------------------------------------------- ________________ 3२२ શ્રી જૈન જ્ઞાન ગીતા. જીવનથી સિધ્ધના જીવ અનંતમે ભાગે છે. લેકને અસંખ્યા તમે ભાગે છે. - ભારદ્વાર તે સિધમાં ક્ષાયિક ભાવ તે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અને ક્ષાયિક સમકિત છે, અને પરિણામિક ભાવ તે સિધ્ધપણું જાણવું ૮ અંતરદ્વાર તે સિદ્ધને ફરી સંસારમાં આવવું નથી. એક સિધ્ધ ત્યાં અનંત સિધ છે, અને અનંત સિધ ત્યાં એક સિદ્ધ છે એટલે સિદ્ધમાં આંતરે નથી. ૯ અલ્પ બહત્વ દ્વાર, તે સવથી ડા. નપુસક સિધ્ધા. તેથી સ્ત્રી સંખ્યાત ગુણી સિદ્ધિ, તેથી પુરૂષ સંખ્યાત ગુણા સિધ્ધા એક સમયે નપુસક ૧૦ સિદ્ધ થાય, સ્ત્રી ૨૦ સિધ થાય; પુરૂષ ૧૮ ૮ એકસે આઠ સિધ્ધ થાય.' જેઓ મોક્ષે જાય, તે ભવ્ય સિદ્ધક ૨ બાદર, ૩ ત્રસ, ૪ સંયણી, ૫ પર્યાસી, ૬ વજી રૂષભનારાચ સંઘયણી મનુષ્ય ગતિવાળે, ૮ અપ્રમાદી, ક્ષાયિક સમ્યક્ત્વી, ૧૦ અવેદી, ૧૧ અકષાયી, ૧૨ યથા ખ્યાત ચાસ્ત્રિી ૧૩ સ્નાતક નિગ્રંથી, ૧૪ પરમ શુકલ લેક્શી, ૧૫ પંડિત વીર્યવાન, ૧૬ શુકલ ધ્યાની, ૭ કેવળ જ્ઞાની, ૧૮ કેવળ દશની. ૧૯ Page #337 -------------------------------------------------------------------------- ________________ શ્રી જન જ્ઞાન ગીતા. ચરમ શરીરી, એ ૧૯ ઓગણીસ બેલવાળે જીવ મેક્ષે જાય જધન્ય બે હાથની, ઉત્કૃષ્ટ ૫૦૦ પાંચસે ધનુષ્યની અવગાહનાવાળે જીવ મોક્ષે જાય; જધન્ય નવ વર્ષને, ઉતકૃષ્ટ કોડ પૂર્વના આયુષ્યવાળે કમ ભૂમિને હોય તે મોક્ષે જાય. મોક્ષ તે સર્વ કર્મ થકી આત્મા મૂકાશે એટલે આત્મા અરૂપી ભાવને પામ્ય કર્મથી ન્યારે થયે; એક સમયે લેકાગ્રે પહોંચ્યા; ત્યાં અલકને અડીને રહ્યા, અલકમાં જાય નહીં કારણ કે ત્યાં ધર્માસ્તિકાય નથી, તેથી ત્યાં સ્થિર રહે બીજા સમયે અચળ ગતિને પામ્યું. કોઈ વખત ત્યાંથી ચવવું નથી તેમ હાલવું ચાલવું નથી, અજર, અમર, અવિનાશી પદને પામ્યા, અનંત સુખની શહેરમાં સદા કાળ નિમગ્નપણે રહ્યા છે. ઇતિશ્રી મોક્ષતત્વ. ઇતિ નવતત્વ સંપૂર્ણ. Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ શ્રી જૈન જ્ઞાન ગીતા. આનુપૂર્વિ. જ્યાં ન હોય ત્યાં નમે અરીહંતાણું કહેવું. જ્યાં ૨ હોય ત્યાં નમે સીદ્ધાણું કહેવું. જ્યાં ૩ હોય ત્યાં નમે આયરીયાણું કહેવું. જ્યાં જ હોય ત્યાં નમો ઉવઝાયાણું કહેવું. જ્યાં પણ હોય ત્યાં ન લેએસવ્વસાહૂણું કહેવું ચેપાઈ તથા દાહરે. આનુપૂવિંગણ જોય, છમાસી તપનું ફળ હોય; સંદેહ નવ આણે લગાર, નીર્મળ મને જપે નવકાર ૧ શુદ્ધ વ ધરી વીવેક, દીન દીન પ્રત્યે ગણવી એક એમ આનુપૂર્વેિ જેગણે તે પાંચસે સાગરના પાપનેહશે ૨ એક અક્ષર નવકારને શુદ્ધ ગણે જે સાર, તે બાંધે શુભ દેવનું, આયુષ્ય અપરંપાર. ૧ ઓગણીશ લાખ ત્રેસઠ હજાર, બસેંબાસઠ પળ, ત્યાંહાંસુધી તે ભોગવે, નવકાર મંત્રનું ફળ. ૨ અશુભકર્મ કે હરણકું, મંત્ર બડા નવકાર; વાણી દ્વાદસ અંગમે, દેખ લીઓ તત્વ સાર. Page #339 -------------------------------------------------------------------------- ________________ કે ૧ લે. કે બીજે. ૩ . ૫ ૩ / ૫ ૨ શ્રી જન શાન ગીતા. Page #340 -------------------------------------------------------------------------- ________________ --- ३२९ કે ૩ જે, કેટે ૪છે. - શ્રી જૈન જ્ઞાન ગીતા ૩ | ૨ | ૨ Page #341 -------------------------------------------------------------------------- ________________ કોઠે પામે. કોઠે ૬ છે. ૧ ૩ ૫ ૫ ૩ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧ ૨ ૫ | ૫ | ૧ ૨ ૩ ૨ | ૫ | ૧ | ૩ છે m Page #342 -------------------------------------------------------------------------- ________________ ↑ ૩ ૧ મ ૩ પ ૩ - ૫ ૧ પ ૩ કાઠા ૭ મે, મ પ y ૩ ૧ ૧ ૧ ४ ત્ ૪ * ४ 2 ४ x ફ્ . ' ૫ જી - 3 જ ૫ N h 615) 3 કાઠા ૮ મા. ૫ + ૩ ' î لم 1 ' ૧ ४ 2 ४ ૪ મ ૪ ર શ્રી જૈન જ્ઞાન ગીતા. Page #343 -------------------------------------------------------------------------- ________________ ૧ ર્ ૧ * * ૧ 1 ૪ ૧ 2 r કાંઠા ૯ મા. ४ મ ~ સ્ ' ' ૧ ૫ પ ય પ પ ૩ 3 3 3 ૩ 3 ૧ R ૧ ૫ પ Love કાંઠા ૧૦ મા. * ૧ મ ५ મ પ -- Y ૧ * ४ ४ ४ ४ 只 છે જી જી m ૩ શ્રા જૈન જ્ઞાન ગીતા. કર Page #344 -------------------------------------------------------------------------- ________________ કાઠા ૧૧ મે. કે ૧૨ મે. ૧ ૫ ] ૧ . ૩ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૧ | ૪ | ૨ ૪ : ૧ ૫ ૧ | ૨ ૫ ૨ | Page #345 -------------------------------------------------------------------------- ________________ કેડે ૧૩ મે. કઠો ૧૪ મે. | ૧ | શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩ | ૧ | ૩ | ૫ | ૧ | ૪ | ૨ Page #346 -------------------------------------------------------------------------- ________________ કેટે ૧૫ મે. કેટે ૧૬ મિ. ૧ | ૪ | ૫ | ૩ | ૨ ૫ | ૧ ૧ | ૫ | ૪ | ૭ | ૨ ૧ શ્રી જૈન જ્ઞાન ગીતા ૪ ૧ | ૩ Page #347 -------------------------------------------------------------------------- ________________ કઠો ૧૭ મે. કે ૧૮ મે. ૨ | ૩ | ૪ | ૫ | ૧ ૩ ૫ ૪ ૧. શ્રી જૈન જ્ઞાન ગીતા. Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ કોઠો ૧૯ મે. કેઠો ૨૦ મે. ૪ | ૫ | ૩ | ૧ | ૨ ૩ • ! ૧ ૩ ૫ . ૨ શ્રી જૈન જ્ઞાન ગીતા. ૩ ૪ ૨ - - ૩ ૧ -------------- Page #349 -------------------------------------------------------------------------- ________________ સદર પુસ્તકૈના અગાઉથી ગ્રાહક થનારનાં મુખારક નામ. ગામ મેથી. ૨૦૧ શેઠ, ગીરધરલાલ હરગોવનદાસ, ૩૧ શા. વીચંદભાઈ હરજીવનદાસ. ૨૫ શા. દલસુખભાઈ હરજીવનદાસ,. ૨૫ શા. તેમદભાઇ મેહેલાલ. ૫ શા. મગનભાઇ હજીવનન્દાસ. ૫ પટેલ, દેસાઇભાઈ ખુશાલભાઈ ૫ શા. હરગાયનભાઇ ત્રીકમભાઇ અમદાવાદ, પંચલાઇની પાળ. ૨૫ શા. હરીલાલ છેટાલાલ હા. એન જીવી ૧૦ શા. ચનભાઇ વનમાળીદાસ ૫ શા. ગીરધરભાઇ કરમચ': વિસલપુરવાળા ૫ શા. મગનલાક ગે!પાળદાસ લા. વાડીલાલ. ૨ શા. વાડીલાલ જમનાદાસ ૨ શા. મમનલાલ ગેાપાળદાસ હા. મગળદાસ, ૨ શા. છેાઢાલાલ ગીરધરભાઇ વીસલપુરવાળા ૧ શા. સામચંદભાઇ રણછોડભાઇ Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ ૧ શા. નગીનલાલ છોટાલાલ ૧ મહેતા. છગનલાલ હીરાચંદ ૧ શા. નગીનલાલ ત્રીકમલાલ ૧ શા. પ્રેમચંદભાઈ ગોપાળદાસ, ૧ શા. વાડીલાલ જીવણલાલ ૧ બેન રૂખી, અનોપચંદ કરમચંદની દીકરી ૧ શા. જેસંગભાઈ ભોગીલાલ ૧ થા. ચંદુલાલ જોઈતારામ ૧ શા. મેહનલાલ જમનાસ ૧ શા. પિપટલાલા છેટાલાલ ૨ મહેતા. મણીલાલ છગનલાલ ૧ મહેતા જેસંગભાઈ કરસી. ધના સુથારની પાળ ૧૦ શા. મગનલાલ પિપટલાલ ૫ શા. કચરાભાઈ ફુલચંદ ૫ શા. કેવળદાસ ત્રીભોવનદાસ ૫ શા. કચરાભાઈ અમુલખ ૫ શા. રંગ મેહનભાઈ ૨ શા. કેશવલાલ જગજીવનદાલ હા. એન પુરી. ૨ બેન છબલ શા. મોતીલાલ મગનલાલની વિધવા૨ શા. છગનલાલ જેઠાભાઈ ૧ બેન ચંચળ કચરાભાઈ ગોપાળદાસની દીકરી. Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૭. ૧ બેન મણી મનસુખ વનમાળીની દીકરી. ૧ વૈદ દલસુખરામ વનમાળીદાસ ૧ શા. ડાહ્યાભાઈ ધરમચંદ ૧ શા. છોટાલાલ હઠીસંગ ૧ સા. ચકુભાઈ સાંકલચંદ ૧ શા મણીલાલ જેઠાભાઈ ૧ શા. પિપટલાલ કેશવલાલ - ૧ શા- છકડલાલ મગનલાલ ૨ શા. છગનલાલ ઈશ્વરલાલ વૈદ ૫ શા. અમરસી કરમચંદ્ર ૨ મહેતા મુળચંદભાઈ મગનલાલ લુણાવાડા, ૧૫ શા. ગીરધરભાઈ નરોતમ હા. બેન મોતી ૧ શેઠ. માણેકલાલ અમૃતલાલ ૧ સા. ચુનીલાલ છગનલાલ ૧ સા. કચરાભાઈ સાંકળચંદ ૧ શા. મેહનલાલ તારાચંદ ૧ શા. હરીલાલ ધરમચંદ ૧ સા. શામળદાસ ગોરધનદાસ ૧ શા. નકરાભાઈ પાનાચંદ ૧ શા- અંબાલાલ ડાલાભાઈ ૨ થા. કેશવલાલ છોટાલાલ ૨૨ Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ ૧ શા. કાન્તીલાસ ત્રીવનદાસ ૧ શા. મગનલાલ લક્ષ્મીચંદ હા. શકરાભાઈ સારંગપુર તળીયાની પળ. ૧૫ બેન રૂખી શામળભાઈ ૧૦ શા. હીંમતલાલ ગીરધરભાઈ ૫ શા. હીંમતલાલ પ્રેમચંદ ૫ શા. હીંમતલાલ ગીરધર હા. શા. ઘેલાભાઈ ૫ મોદી અંબાલાલ હરગોવનદાસ ૫ શા. દેવચંદ ચુનીલાલ ૫ શા. અમૃતલાલ હિરાચંદ ૨ બાઈ સમરથ શા. હીંમતલાલ પ્રેમચંદની એરિત ૨ બેન ગજ શા. હીંમતલાલ પ્રમચંદની બેન ૧ બેને સરસ્વતી શા. હીંમતલાલ પ્રેમચંદની દીકરી ૨ શા. પરશોતમ દીપચંદ ૨ શા. ધનજીભાઈ પરશોતમ ૨ શા. સાંકળચંદ ત્રીભગ્નદાસ ૨ શા. મણીલાલ પ્રમચંદ ૨ પરી. જમનાદાસ નારણદાસ ૨ શા. ડાહ્યાભાઈ પ્રેમચંદ ૨ વકીલ ત્રીકમલાલ ઉગરચંદ ૨ સધવી ભુરાભાઈ વેલસી Page #353 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ ૨ શા. જેસંગભાઈ કુંવરજી ૧ શા. અમૃતલાલ જમનાદાસ ૨ શા, હીંમતલાલ ચુનીભાઈ ૨ શા. ઘેલાભાઈ કસ્તુરભાઈ ૨ શા. નગીનભાઈ ચુનીભાઈ ૧ શા. અંબાલાલ નથુભાઈ ૧ શા. છનાભાઇ નાથાભાઈ ૧ શા. મગનલાલ મુળચંદ ૧ મહેતા અમૃતલાલ શકરાભાઈ ૧ પરી. ત્રીકમલાલ સાંકરચંદ ૧ પરી. વહેલાભાઈ અમરચંદ ૧ પરી. ભોગીલાલ જમનાદાસ ૧ શા. જીવરામ બેચરભાઈ ૧ પટેલ ભાઈલાલભાઈ બાબરભાઈ ૧ શા. છોટાલાલ મુળચંદ ૧ બેન પારવતી હા. શા. મણીલાલ પ્રેમચંદ ૧ શા. જીવરામ કાળીદાસ "ી શા. કાળીદાસ પરશોતમ ૧ શા. મુળચંદ ચુનીલાલ ૧ ડાકટર કેશવલાલ જેઠાભાઇ ૧ મોદી ચંદુલાલ ઘહેલાભાઈ -૧ શા. પિટલાલ લલુભાઈ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ છીપાપાળ. ૧૧ શા. કચરાભાઇ લહેરાભાઈ ૧૧ શા. આત્માસમાં માણેકલાલ ૧૦ શા. ભગવાનદાસ ત્રીભોવનદાસ ૧૬ શા. વાડીલાલ ભગવાન ૫ શા. મેાતીલાલ કેશવલાલ ૫ બાઇ લક્ષ્મી શા. રગજીભાઇ મલી ની આરત ૧ શા. મે'તીલાલ દલસુખભાઇ ૫ શા. સામચંદભાઇ હરીલાલ ૨ સા. કસ્તુરભાઇ ચુનીલાલ ૨ બેન ગજી શા. વાડીલાલ ભગવાનની દીકરી ૨ શા. શામળદાસ ઉમેદરામ ૨ મહેતા દેવચંદ કાળીદાસ ૧ મેન નાની શા. અમીચંદ વલ્લવની દીકરી ૧ શા, તલકચંદ મેહનલાલ લાલચંદ ૧ શા. નાગર્ભા ૧ મેન ઘેલી ચુનીલાલ શાહાપુર. ૨ સા. શકરાભાઇ દોલતરામ ૨ શા. પુરશેાતમદાસ અમથાભાઇ ૨ સા. ભોગીલાલ લક્ષ્મીચંદ ૨ શા, જેસગભાઈ કચરાભાઇ Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૪૧ ( ૧ શા. કાળીદાસ ગોરધનદાસ ૧ શા. દોલતરામ જગજીવનદાસ ૧ શા. ઘેલાભાઈ રતનચંદ ૧ શા. દલસુખરામ હેમચંદ ૧ શા. વિઠલભાઈ ઘેલાભાઈ ૧ શા. નગીનભાઈ જુઠાભાઈ ૧ બેન મટુબાઈ નરેડાવાળાં ૧ ભાવસાર કરસનભાઈ પુલચંદ ૧ શા. નગીનલાલ હઠીસંગ ૧ શા. વરજીવનદાસ ઉમેદરામ ૧ શા. હરજીવનદાસ પીતામ્બર ૧ શા. ડાહ્યાભાઈ મંગળદાસ • ૧ શા. ચંદુલાલ મયાચંદ ૧ શા. સુખલાલ સાંકળચંદ ૧ શા. વલભદાસ પીતાંબર ૧ શા. જેસંગભાઈ ભગુભાઈ ૧ શા. પુંજાભાઈ દેલતભાઈ ૧ શા. મંગળદાસ નગીનદાસ ૧ શા. રતીલાલ ઈશ્વરલાલ ૧ શા. ભાઈચંદ હીરજી ૧ શા. છોટાલાલ ઘેલાભાઈ' ૧ શા. ચીમનલાલ લતરામ ૧ શા. હીરાલાલ હેમચંદ Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪ર કીકાભયની પેલ. ૫ શા. રતનચંદ મેહનલાલ ૫ શા. અમૃતલાલ કેશવલાલ ૫ શા. બાલાભાઈ છગનભાઈ બુકસેલર ૨ શા. રમણલાલ બહેચરદાસ ૧ શા. મણીલાલ જેઠાભાઈ ૧ શા. છોટાલાલ માણેકલાલ ૨ વૈદ. સુરચંદ મલકચંદ ૧ સધવી. સુખલાલ ભુરાભાઈ ૧ શા. જેસંગભાઈ સાંકળચંદ ૧ શા. છગનલાલ માણેકચંદ ૨ ભાવસાર મણીલાલ સાંકળચંદ ૧ મહેતા મેહનલાલ નગીનલાલ, ૧૦ સા. પુંજાભાઈ માણેકચંદ ૨ શા. વીરચંદભાઈ રાયચંદ સરસપુર. ૧૫ ભાવસાર છગનલાલ શામળદાસ ૧ ભાવસાર છગનલાલ શામળદાસ ૧ ભાવસાર મનસુખભાઈ શામળદાસ ૧ ભાવસાર નારણભાઈ જીવાભાઈ ૧ ભાવસાર મોતીલાલ રૂખડદાસ Page #357 -------------------------------------------------------------------------- ________________ ૩૪૩ માધવપુરા. ૭ મારવાડી પ્રતાપચંદ કસ્તુરચંદ ૫ મારવાડી ખીમરાજ તારાચંદ ૫ મારવાડી મેઘરાજ પ્રેમચંદ ૨ મારવાડી મુકનચંદ મેહનભાઈ ૨ શા. પ્રેમચંદ તારાચંદ ૨ શા. નાગરચંદ મેતીચંદ ૫ પટેલ છોટાલાલ પરસેતમ . કડી. ૨૪ ભાવસાર દલસુખ માનચંદ ૧૦ શેઠ મણલાલ દલસુખભાઈ ૧૦ શેઠ કેશવલાલ શામળદાસ ૫ ભાવસાર મનસુખ દેસાભાઈ ૫ ભાવસાર ભલાભાઈ નાગરદાસ ૫ શા. મણીલાલ દામોદરદાસ ૫ બાઈ શીવ ભાવસાર ગોપાળ ઘેલાની વીઘવા વીરમ ગામવાલાં ૨ ભાવસાર વાડીલાલ નાથાલાલ ૨ ભાવસાર દલસુખ શામળદાસ ૧ ભાવસાર દામોદર ઇશ્વર ૧ બેન નાથી ૧ ભાવસાર ઠાકરસી ગણેશ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ ૧ ભાવસાર નાથાલાલ કુબેરદાસ ૧ ભાવસાર નરોત્તમ પ્રભુદાસ ૧ કંઈ છગનલાલ મોહનલાલ ૧ ભાવસાર છનાભાઈ છગનભાઈ ૧ શા. દલસુખ દાદર ૧ કંઈ કુબેર ગીરધર કલેલ. ૧૦ શેઠ કાળીદાસ વણારસી ૫ શા. અમથાભાઈ ઉપર દ ૫ શા. શોભારામ મનસુખ ૫ શા. શાભાઈ પીતાંબર ૩ શેઠ મેહનલાલ મગનલાલ ૩ શા. નાથાલાલ ઉમેદચંદ ૩ શા. ઉકાભાઇ કેક્ષવલાલા ૨ શા. છગનલાલ પરસેતમ ૨ શા. રતનસી વરજીવનદાસ ૨ શેઠ ઉમેદભાઈ હરજીવન ૨ બાઈ ઉજમ શા. વ્રજલાલ છગનલાઈનાં માતુશ્રી ૨ શા. કસ્તુરચંદ જમનાદાસ ૨ શેઠ છોટાલાલ લલુ હરજીવન ૨ શા. મફતલાલ ત્રીભોવનદાસ ૨ શેઠ કેશવલાલ મગનલાલ Page #359 -------------------------------------------------------------------------- ________________ ૪૫ ૨ શેઠ જેસીંગભાઇ અમથાભાઇ ૧ શા. તરભેાવનદાસ જેચંદ ૧ શા. શામળદાસ પરસાતમ ૧ શેઠ તખુભાઇ કચરાભ ઈ ૧ એન ચંચળ ઉગરચંદ હીરાચંદની દીકરી, ૧ શા. ટાલાલ નરસીદાસ ૧ શા. પ્રેમ છગનલાલ ૧ શા. નગીનલાલ શામળદાસ ૧ શા. નગીનલાલ જમનાદાસ અમુલખ ૧ શા. પ્રાણલાલ લલુભાઇ ૧ શા. હઠીસંગ પરસોતમદાસ ૧ શા. મણીલાલ તલકચંદ ૧ શા. શા. આત્મારામ મેહનલાલ ૧ શા. સામચંદ્ર મગનભાઇ શ્રી બાઈ દર. ૧૧ શ્રી શ્રાવીકા શાળા ૫ શા. નગીનલાલ માણેકલાલ ૨૫ શા. ચીમનલાલ પોપટલાલ ૧૫ શા. અમૃતલાલ નારાયણુદાસ ૫ શા. ચીમનલાલ ભુદરદાસ ઢ વહેારા નેણુસી વેલજીભાઇ ૫ ઝવેરી રતનચંદ્ય ગગલચંદ Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ ૫ ઝવેરી અમૃતલાલ રામચંદ ૧ પ્રેમચંદુભાઇ અમુલખ ૧ ઝવેરી બેચરદાસ ઝવેરચંદ ૧ માસ્તર જગજીવનદાસ કેવળદાસ. ચાર વાદશ. ૧ શા. વેલાભાઇ લાલચ'દ ૫ સા. ચમનભાઇ ભુદરભાઈ ૩ શા. વખતચંદુ ચ ૨ શા. શંકરચંદ નાચંદ ૨ થા, પુજાભાઇ ટાકરસી ૨ શા. છેટાલાલ અમથાલાલ ૧ શા. એધડભાઇ ત્રીકમભાઇ ૧ શા. પ્રેમચંદુ મોતીચંદ ૧ શા, નાથાલાલ ડુંગરસી ૧ શા. મણીાલ કરમચંદ ૧ શા. ભુરાભાઇ પરભુદાસ ૧ શા. જેઠાલાલ કીશારદાસ ૧ શા. જીવરાજ ગેાપાળદાસ ૧ હકુબાઇ ઉજમસી વનમાળીની વીધવા ૧ શા. મગનલાલ ખુશાલદાસ ૧ શા. હીંમતલાલ ચત્રભુજ Page #361 -------------------------------------------------------------------------- ________________ ૩૪૭ ખેરજ નારાદા. ૫ શેઠ વીઠલદાસ જેઠાભાઈ કુંવરજી ૨ શા. નાગરદાસ જીવરાજ ૨ શા. છનાભાઇ ભાઈચંદ ૧ શા. સેમચંદભાઈ માવજીભાઈ ૧ વૈદ છવરાજ શાન્તીદાસ ૧ હીમજીભાઈ કુંવરજી ૧ પટેલ લખાભાઈ દેસાઈભાઈ ૧ શા. તલકસી ઘડભાઈ ૧ શા. માણેકચંદ વીજપાળ શ્રી કરાચી બંદર ૧ શા. નારણજી હરજીવન, ૧ રૂપચંદ ગોરધનદાસ માસ્તર ૧ શા. અભેચંદ જીવરાજ ૧ પરી. દેવચંદ પાનાચંદ ૧ શા. હરજીવન એઘડવાલ ૧ શા ડમરભાઇ નીમજીભાઈ ૧ શા. છોટાલાલ લાલચંદ ૧ શા. છગનલાલ લાલચંદ ૧ શા. પ્રેમચંદ ભુદરભાઈ ૧ શા. ધનજીભાઈ ત્રીકમલાલ ૧ દોશી અમરચંદ નાનચંદ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ૧ મહેતા મકનજી સુંદર ૧ શા. પિપટલાલ વસ્તાચંદ ૧ મહેતા રવજીભાઈ નાગજી 5 દેસી. હીરાચંદ કાનજી ૧ સા. શીવલાલ ટોકરન્સી ૧ શા. ગીરધરલાલ પ્રેમજી ૧ સા. પાનાચંદ સંગજીભાઈ ૧ શા. પોપટલાલ સાકરચંદ ૧ શ્રી કરાચી સ્થાનકવાસી જૈન પાઠશાળા ૧ સા. વર્ધમાન નગીનદાસ ૧ ગીરધરલાલ ઓઘડભાઈ ૨ માણેકલાલ જેમલદાસ ૧ શાહ નાગરદાસ અમુલખ ૧ મોહનલાલ કેશવલાલ ૧ નાનાલાલ જશરાજ સરખેજ ૫ બેન જેકેર ભાવસાર જીવાભાઈ શામળભાઈની વીધવા ૧ છગનલાલ ઉમેદચંદ ૧ શા. નગીનભાઈ મોતીચંદ ૧ ભાવસાર હરગોવન ગંગારામ ૧ શા. નીહાલચંદ મોતીચંદ ૧ શા. વાડીલાલ છગનભાઈ Page #363 -------------------------------------------------------------------------- ________________ ગેધાવી પિષ્ટ આણ. સા. પરસેતમ નરસીભાઈ ૧ શા. મફતલાલ ડાહ્યાભાઈ ૧ શા. ગીરધરલાલ નથુભાઈ ૧ શા. કાળીદાસ લવજીભાઈ ૧ શા. જેસંગભાઈ નાનચંદ ૧ શા. ફતેચંદ લલુભાઈ વડેદરા. ૩૧ શા. બહેચરભાઈ માનચંદ વણછરાવાળા ૫ ઝવેરી. મગનલાલ મેહેલાલ ૧ શેઠ. ધરમચંદ ચુનીલાલ. મામાદ. ૧ શા. હીમચ દ હરીલાલ ૧ શા. મણીલાલ સેવકલાલ ૧ શા. મોહનલાલ ફકીરચંદ ૧ લા. ઈશ્વરલાલ અમથાલાલ ૧- શા. છગનલાલ બાપુલાલ ૧ ગાંધી. અમૃતલાલ મુળચંદ ૧ સા. રામદાસ રણછોડ ૧ સા. અમૃતલાલ નાથાલાલ ૧ સા. નાગજીભાઈ બાપુજી Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ ૧ શા. મલકચંદ મોહેલાલ ૧ ગાંધી. છોટાલાલ દલપતરામ પ્રાંતીજ. ૫ મી. શ્વેતાંબર સ્થાનકવાસી પાઠશાળા ૧ શા. ભેગીલાલ સાંકળચંદ ૧ શા. મુંજાલાલ ગોરધનદાસ ૧ રોડ. પુંજાલાલ હીંમતલાલ - ૧ શા. કાળીદાસ દલસુખ ૧ શા. જેઠાલાલ પ્રેમચંદ ૧ પરી. પહેલાભાઈ કેશવલાલ ૧ શા. મણલાલ લલુભાઈ ૧ શા. મફતલાલ ગણપતલાલ ગામ એગણુ. ૨ બેન ભુરી ૧ શા. ચુનીલાલ લલચંદ ૧ મહેતા રંગજીભાઈ લક્ષ્મીચંદ ૧ મહેતા કેશવજી રવચંદ ૧ શા. ચમનલાલ હીરાચંદ હા. બેન સંતો શ્રી વઢવાણ ૧ બેન. શીવબાઈ દાદભાવાળાં ૧ વોરા. મગનલાલ વિઠલદાસ Page #365 -------------------------------------------------------------------------- ________________ ૩૫૧ ૧ વોરા. ત્રીભાવન વ્રજલાલ ૧ વેરા. ચત્રભુજ મગનલાલ ૧૦ શા. જાજાભાઈ વેલસી વોરા. વાડીલાલ જેચંદ ૧ શા. સુખલાલ છગનલાલ ૧ દેશી. હરજીવન ઝવેર ૧ ગાંધી મેહનલાલ નભુભાઈ ૧ કોઠારી. વીરપાળ વધમાન ૧ શ. અમૃતલાલ મેહનલાલ ૧ વેરા. નરોતમ મગનલાલ ૧ શા. ગોકળદાસ લલુભાઈ ૧ શા. વર્ધમાન હકા ૨ ગાંધી દેવચંદ ચાંપશી ૧ દેશી ભાઈચંદ ઝુઝા ૧ સંધવી મગનલાલ કેશવજી ૧ શા. રતનસી ગાનજી ૧ સંધવી. છગનલાલ ડુંગરસી જ થાવરભાઈ ભાઈચંદ ૨ સંધવી હરખચંદ ઓઘડભાઈ ૧ શા. કાનજીભાઈ કુંવરજી ૧ શા. કાળીદાસ કેશવજી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ સીદ્ધપુર. ૧૦ સંધવ કકલચંદ શવચંદ ૧૦ બેન હીરા શા, જમનાદાસ લલુભાઈની વિધવા ૫ સંધવી, ચુનીલાલ મુગટરામ ૫ બેન કેસર. શા. શામળભાઈ ઉજમસીની વીધવા, ૫ બેન મુ. ઉજમ પારેખની દીકરી ૪ શા. નહાલચંદ શીવલાલ ૨ પરી. પ્રભુદાસ ઉજમસી ૧ થા. લખમીચંદ દેવસી. ૧ શી: પિોપટલાલ માવજી ૧ શા. ચત્રભુજ હતુભાઈ ૧ વરા. બકરભાઇ હરખચંદ ૧ પરી. કકલદાસ વલભભાઈ ૧ વેરા. સેમચંદ છગનલાલ ૧ શ્રા. જેઠાભાઈ ડુંગરભાઈ ૫ સંધવી જીવાભાઈ હકમચંદ ૧ શા. નગીનલાલ છગનલાલ ૨ શા. કેશવલાલ વલભરામ ૧ રા. બાપાલાલ લલુભાઈ વીરમગામ ૧૫ તા. ટોકરભાઈ છગનભાઈ ૧ સા. સાંકળચંદ લાલચંદ Page #367 -------------------------------------------------------------------------- ________________ ૩૫૩ ૫ શા. રાયચંદ લાચંદ ૫ મોદી. આત્મારામ ઝવેરભાઇ ૫ દેશી. સુખલાલ ચતુરભુજ નીમજી ૫ શા. નારણભાઇ નાનજીભાઈ ૫ શ્રી જૈનશાળા ૫ એન નાની ગુલાબચંદ ૨ શા. આશારામ છગનલાલ ૨ મેાદી સુખલાલ ચતુર્ભુજ ૨ એન પારવતી પદ્મમસી ૨ એન ચ'દી માણેકચંદ ૨ એન જીવી મગનલાલ ૨ એન ઝવેરી તલકચંદ ૧ શા. લીચંદ ભગવાન ૧ શા. તેમય ૬ ઉજમસી ૧ શા. કેશવલાલ ઉમેદચંદ ૧ મેાદી વાડીલાલ ગોવીંદ્રજી ૧ સંધવી મનસુખભાઇ નારણદાસ ૧ સંઘવી મગનલાલ ભુરાભાઈ ૧ શા. લલ્લુ પીતાંબર ૨ સા. મણીલાલ મોહનલાલ ૧ શા. ખુશાલ ચતુરભાઇ ૧ ડૉકટર સુખલાલ જીવણુલાલ ૨૩ Page #368 -------------------------------------------------------------------------- ________________ - શ શા. મનસુખ ખોડીદાસ ૧ સા. ડાહ્યાભાઈ ઉકમસી ૧ શા. છગનભાઈ ધારસી ૧ સંધવી શીવલાલ દાદર ૧ શા. ડામરભાઇ પુરશોતમ ૧ શા. ચંદુલાલ જેસંગભાઈ ૧ મોદી દામોદર ઉગરસી ૧ શા. હરગોવન જીવરાજ ૧ શા. તરભવન ઓધવજી ૧ બેન શીવ ગાંધી ઉકાભાઈ મુળચંદની દીકરી ૧ શા. ભુદરભાઈ હીરાચંદ ૧ શા. મેહનલાલ ત્રીકમદાસ ૧ શા. જીવણલાલ છગનલાલ ૧ શા. ભુદરભાઈ પ્રાગજી ૧ દેસી કરતુરભાઈ ચતુરભુજ ૧ શા. ગીભવન દેવચંદ. ૧ મેદી મણિલાલ હીમજી ૨ સા. હરીલાલ પ્રભુદાસ ૧ સંધવી મણીલાલ છગનલાલ ૧૫ ભાવસાર ધનજીભાઈ પ્રભુદાસ ૧૧ ભાવસાર હરગોવન પરસેતમ ૧૦ ભાવસાર હીરાભાઇ ડુંગર ૧ ભાવસાર રાર્ધચંદ દલીચંદ Page #369 -------------------------------------------------------------------------- ________________ ૩૫૫ ૧ ભાવસાર વલવદાસ મુળચંદ શાર્મ મુળચંદ ૧ ભાવસાર ૧ ભાવસાર અંબારામ રામજીભાઇ ૧ ભાવસાર જીવરાજ લવજીભાઈં ૧ ભાવસાર નરસીભાઇ એયરદાસ ૧ ભાવસાર કેશવલાલ મેતીલાલ ૧ ભાવસાર પ્રેમચંદ લલ્લુભાઈ ૧ ભાવસાર ગીરધરભાઇ બેચરદાસ ૧ ભાવસાર મગનલાલ લક્ષ્મીચંદ ૧ ભાવસાર ઇશ્વરભાઇ નથુભાઇ ૧ ભાવસાર શામજીભાઇ વસ્તાભાઇ ૧ વૈદ માતલાલ ઉમેદ્દભા ૧ ભાવસાર મુળચંદ વીરચંદ ૧ ભાવસાર માણેકચંદ દીપચંદ જામનગર. ૨ ખત્રી કરસનજી સુંદર ૧ ખત્રી સુદર્જી લવજી ૧ પારેખ લખમીચંદ પાનાચંદ ૧ પારેખ ભગવાનજી પાનાચંદુ ૧ પારેખ સામચંદ્ર આણુ જી ૧ મહેતા ખેતસી બહુચર ૧ ઠારી હીમચંદ દયારામ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ ૧ મહેતા જગજીવન ખેતસી ૧ વકીલ ગોરધનદાસ મોરારજી કઠોર. ૫ ભાવસાર મોહનલાલ નરોતમદાસ ૧ વકીલ ઠકેરલાલ નરોતમદાસ ૧ ભાવસાર નેમચંદભાઈ નારણભાઇ ૧ ભાવસાર રાયચંદ નાનુભાઈ સુરત. ૧૧ કેરી ચુનીલાલ લલુભાઈ ૫ ભાઇ છોટાલાલ અભેચંદ ૨ ભાઇ ચુનીલાલ જેઠાભાઈ ૨ ભાવ શીવલાલ નરસીંહભાઈ ૧ ભાવ ચુનીલાલ ભુખણદાસ ૨ શા. મોતીચંદ ઉત્તમદાસ ૧ સા. રતીલાલ પ્રાણજીવનદાસ ૧ ઠક્કર મણીલાલ છગનલાલ ૧ ભાઇ છોટુભાઈ હરગોવનદાસ વણછરા. ૧૦ છે. મહાસુખભાઈ શીવલાલ ૫ શા. હીરાલાલ શામળદાસ જ શા. લખમીચંદ રામદાસ Page #371 -------------------------------------------------------------------------- ________________ ૩પ૭ ૧ શા. હીંમતલાલ ફુલચંદ ૧ શા. ભવાની મનસુખ ૧ શા. મગનલાલ માણેકલ લ ૧ શા, ચુનીલાલ કાળીદાસ ૧ શા. હંસરાજ ઘહેલા ૧ શા, ગીભવન ભુદર ૧ શા. નાગછ પાનાચંદ ૧ શા. ગુલાબચંદ હીમજી ૧ શ્રી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય ૧ ગેસળીયા શીવલાલ પ્રેમચંદ છેટેલા, ૨૦ શેઠ કાળીદાસ નારણદાસ ૫ પા. મગનભાઈ ગીભવન ૫ પા. ભાઇલાલ મથુરભાઈ ૫ બેન ચંચળ હીરાભાઈ ૧ બેન કાશી ધરમદાસ હા. બાઈ એબા ૧ પા. પરાગભાઈ મનેરદાસ સેજકુવા ૫ પા. કાળીદાસ શામળદાસ ૧ પા. હાથીભાઈ જીજીભાઈ Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ ૨ ૫, ભાઈલાલ જીજીભાઈ ૨ પા. હીરાભાઈ જીજીભાઇ ૨ પા. શંકરભાઈ પરભુદાસ ૧ પા. ગોરધનભાઈ લલ્લુભાઈ ૧ પા. ફુલાભાઈ બેચરદાસ પાટણ. ૫ ભણસાલી દુભાઈ હરચંદ ૨ ભણસાલી ડાહ્યાભાઈ ખુબચંદ ૧ ભા. પ્રહલાદજી ઘહેલાભાઈ ૬ ભાઇ હરગેવન લખમીચંદ ૧ ભા ભુદરભાઈ છગનભાઈ ૧ ભાગ કસ્તુરચદ ચુનીલાલ ૧ ભાર અંબાલાલ ખુશાલભાઈ પાછીપુરા, ૨. ભા હરીલાલ ખીમચંદ ૨ શ્રી ઉપાશ્રય ખાતે ૧ શા. શાન્તીલાલ ખીમચંદ ૧ શા. કુલચંદ મોતીચંદ ૧ શા. માણેકલાલ હીમચંદ ૧ ભા. દેવચંદ કેવળદાસ ૧ શા. મનસુખભાઈ દેલતચંદ Page #373 -------------------------------------------------------------------------- ________________ ૩૫૯ સઈજ ૨ શા. નાથાલાલ છગનલાલ ૧ શેઠ. શાંકળચંદ લલ્લુભાઈ ૧ શા. લલુભાઈ જેસંગભાઈ ૧ શા. મગનલાલ જેસંગભાઈ ૧ પટેલ. કરસનદાસ જોઇતારામ ૧ શા. મનસુખ છગનલાલ ૧ શેઠ જમનાદાસ ડેસાભાઈ ૧ શા. હીંમતલાલ અંબાલાલ ૧ શા. વ્રજલાલ ગેમચંદ પાણીપુર ૨૦ મેતા. છેટાલાલ હેમુભાઈ ૧૫ બેન તારા ભાઈચંદ વકીલ ૫ સ્થાયકવાસી જૈન લાયબ્રેરી ૨ સુખલાલ જીવરાજ ૧ પરી. રીખવચંદ શામજી ૧ મેતા. લખમીચંદ તલસીભાઈ ૧ ઝવેરી. ચમનલાલ જશકરણ ૧ ઝવેરી. ચતુરભાઈ તળશીભાઇ ૧ મેદી, મોહનલાલ સાંકરચંદ ૧ ઝવેરી. બાદરમલ રતનચંદ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ દાદાપર તથા આમેદ. ૧૦ શા. ફકીરચંદ મોતીચંદ ૩ શા. ભાઇચંદ અમરચંદ ૧ બેન દીવાળી હીમચંદ ૫ શા. પ્રેમચંદ છગનલાલ ઘમાસણ ૫ શેઠ. કેશવલાલ છગનલાલ ઘમાસણ ૧ શા. મગનલાલ વાલજી નગરાસણ ૨ શા. કરસન નથુભાઈ ગામ કંડ ૧ મહેતા. હરીભાઈ લાલચંદ વાસણું ૧ શા, ફુલચંદ હીરાચંદ વાધરેડા ૧ શા. બાલાભાઈ પીતાંબર ટીટોડા ૧ શા. પરસેતમ છગનલાલ બદાલ ૧ મથુરભાઈ રણછોડભાઈ બોદાલ ૧ મણીલાલ બાંધાભાઇ ઇયાવા પિષ્ટ છારોડી, ૧ શા. ઘેલાભાઈ શાંકળચંદ ઇયાવા પિષ્ટ છોડી ૨ શા. ગુલાબચંદ માધવજી બામણું ગામા ૨ ઈશ્વરભાઈ ઝવેરભાઈ પટેલ છંછવા ૧૫ હરીભાઈ રામજીભાઈ ભાદરણ ૧ મોતીભાઈ ગોવીંદભાઈ ભાદરણ ૧ શા. તેજપાળ ભાઈચંદ કાલાસર ૧ શા. મુળચંદભાઈ છગનલાલ વીસલપુર ૧ ચોધરી. ગુલાબચંદ વરદીચંદ વાસવાડા Page #375 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ૧૨ નારણભાઇ માણેકચંદ દીવેર ૧ર શા. નાનચંદ ચુનીલાલ દીવેર ૧૧ શા. બાબરભાઇ બેચરભાઇ સરાર ૨. શ્રી જૈન સ્થાનકવાસી જન મુનીમ`ડળ પુસ્તકાલય ૧ દેવસીભાઇ તરભાવનભાઈ ક્રમીજલા ૩ શા, નગીનદાસ મહાસુખરામ દીલ્હી શહેર ૧ શા. છગનભાઇ નેમચંદ દલાણી ૧ શા. ચદ્રભાઇ પીતાંબરભાઇ ધડકણુ ૧૦ શા. ઠાકરસી નથુભાઇ લખતર ૧ શા. પ્રેમચંદ સુરચંદ લખતર ૧ ભા. ઈશ્વરભાઈ લુંઃ લખતર ૧ દોશી. પોપટલાલ ઉજમસી, બલદાણા ૧ દાશી. સુખલાલ ઉજમસી બલદાણા ૧ દોશી, મુલચંદ ભુરાભાઇ કારીયાણી ૧ સંધવી. ચતુરભાઈ મકનભાઇ ખેરાલી ૧ નારણજી ભાણજી ખાલ ભા ૧ શા. ડાહ્યાભાઇ કાળીદાસ ડાલીસણા ૧ શા. ત્રીભોવન એધડભાઇ ડાલીસણા ૧ શા. આશારામ કચરાભાઈ કરફયર ૧ દોશી મેાતીલાલ છગનલાલ કરકથર ૧ સંધાણી જેઠાલાલ દરજી ધનબાદ ૧ શાહ ચતુરભુજ માવજી ધનબાદ ૧ શાહ હરજીવન વમાન ખેરવા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ ૧ ભાટ નેમચંદ કાનજી ખેરવા ૧ દોશી કેશવલાલ પ્રેમચંદ દેદાદરા ૧ સા. ચતુરભાઈ હીરાચંદ રાજપર ૫ પા. ગોકળભાઈ કાશીભાઈ પીઝ ૨ પા, ભાઈલાલ શંકરભાઈ પીઝ ૫ પા. પરસોતમ ઉમેદભાઈ કારવણ ૧ શા. ઠાકરસી હરજીવનદાસ મુળી ૨ શા. મહાસુખભાઈ નાથાભાઈ વિશ્રામપુર ૧ શેઠ. મણીલાલ તલકચંદ વિસનગર ૧ શાં. શીવલાલ ધનજીભાઈ વીસનગર હે છે ક Page #377 -------------------------------------------------------------------------- ________________ 83 लक्खणं जीवो कम्मेहि एवं पान लीटी अशुद्ध १० १० सक्खणं १३ ४ जावो १४ १४ कामेहि २१ १ एम २१ २ दुगाइ जागर २४ १ सपए खुऊ २९ १४ परिवल्लएल्ला ३३ १९ रष्म ६४ ६६ १ ते ४२ १३ पाणिवहं ६७१ सव ७१ १ कुडे . ७१ ८ भेगने ७२ १७ सोकन्खा दुग्गइ .जाणइ सवणे ::...:४४ परिवाएज्झा रोऽभ તે કરે पाणिवहं सर्व - 2 भोगने सोक्खा Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૪ पान लीटी अशुद्ध शुद्ध ७५ १२ जस्सचत्थि जस्सस्थि सव्वंचावि सव्वंवावि ८६ ९ वोयए वायए. कम्मुणो कम्मुणा वेयरणा वेयरणी ११३ ११ दव देव १२७ ६ तसि तेसिं १५५ ५ क्याह कयाइ १७२ १४ देव कर्म (२) १७७ ३ पोसह पोस १७४ १४ । दिहाउय । दिहाउया २११ १४ वाइओ वाइणो २१२ संधिच्चाणं संधिणचाणं २१२ १७ धम्माओ धम्मविओ २१९ वम्म धम्म २३० ३ त्थि २३५ ५ लोह लोहा च्छि Page #379 -------------------------------------------------------------------------- ________________ ૩૬૫ FE * * पान लीटी शुद्ध ३०६ २ भुम २४४ ११ ब्विांगं २५९ ६ व्र २७. १५ न्तः । २७. १५ स्मरम २८. शरुथी . २८५ - १६ या સુખ विवागं 4 • स्मरन्तः अयश्रीप्रज्ञाप्रकार था Page #380 -------------------------------------------------------------------------- ________________ જલદી નામ નોંધાવે. (શ્રી જેન શાન ગાતા) ભાગ ૨ જે. ટૂંક મુદતમાં છપાઈ બહાર પાડશે. લખે – શા. ચીમનલાલ મણીલાલ કડી-(ઉ. ગુજરાત.) Page #381 -------------------------------------------------------------------------- ________________ The royal painting art depot. ધી રોયલ પેઈન્ટીંગ આર્ટ ડેપો. પ્રિય જનની યાદગીરીનું ઉત્તમ સાધન. અમે ગમે તેવા નાના ફોટા ઉપરથી મોટી આઈલ પેક ન્ટીંગ તથા બ્લેક એન્ડ વહાઈટ હદય આકર્ષક સુંદર તસવીર તૈયાર કરી આપીયે છીએ. સિવાય કુદરતી સુંદર દેખાવ દેવોના તથા મહાન પુરૂષના આઈલ પેઈન્ટીંગ ટાઓ વિગેરે ચીત્ર કલાને લગતું હરેક પ્રકારનું કામ ઘણુજ સત્તા દરથી ઓર્ડર આપેથી કરી આપવામાં આવે છે. અમારા કામની કદર કરવા ગ્રાહકેને ખાસ ભલામણ છે. ભાવ તથા -વધુ વિગત માટે નીચેના સરનામે પુછો. માલીક, શા, ચીમનલાલ મણીલાલ. છે. ઉંડી ફળી સામે—મદાની ખડકી. કડી (ઉત્તર-ગુજરાત ) KADI. Page #382 -------------------------------------------------------------------------- _