________________
૩૦૨
શ્રી જૈન જ્ઞાન ગીતા.
જિન સમરે જિન ચિંતવે, જિન ધ્યાવે મન શુદ્ધ; ક્ષણમાં પામે પરમપદ, થઈ પોતે પ્રતિબદ્ધ. ૧૯ 'જિનવરને શુદ્ધાત્મમાં, કિંચિત ભેદ ન જાણ;
એહજ કારણ મેક્ષનું, ઠાઈ લે નિરવાણ. ૨૦ જિન જે નિજ આત્મા, નિશ્ચય ભેદ ન રચ; એજ સાર સિદ્ધાંતને, છેડે સહુ પ્રપંચ. ૨૧ આત્મ પરમાત્મ વિષે શક્તિ વ્યકિત ગુણ ભેદ. • નહિંતર ઉભય સમાન છે, કર નિશ્ચય તજ ખેદ. ૨૨
અગણિત શુધ્ધ પ્રદેશ છે, કાકાશ પ્રમાણ; તે શુદ્ધાત્મા અનુભવે, જે ધ્યાતાં કલ્યાણ. ૨૩ નિશ્ચય લોક પ્રમાણ છે, તેનું પ્રમાણ વ્યવહાર; એ આત્મ અનુભવે, તે પામે ભવપાર. ૨૪ લખ ચોરાસી નીમાં, ભમે કાળ અનંત; સમ્યક રત્નત્રથિ વિના, થયો ન ભવને આંત. ૨૫ શુધ્ધાત્માને મુકતતા, જે તું ઇચ્છે આપ; સ્વાત્મા જાણું અનુભવે, તેજ માટે સંતાપ. ૨૬ આત્મજ્ઞાન નહિ જ્યાં સુધી, ફેકટ કીયા કલાપ; ભટકે ત્રણે લોકમાં, શિવ સુખ લહે ન આપ. ૨૭
ધ્યાન એગ ત્રિકમાં, જિન સમ આતમ જાણે નિશ્ચયથી અનવર કહે, તેમાં ભ્રાંતિ ન આણ. ૨૮