________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
કરીને સર્વ જીવ પ્રત્યે આત્મવત સર્વ મૂતે ૫ ના સિદ્ધાંત શુધ્ધ અંતઃકરણથી ભણી સ` જીવની દયા પાળીશ તે આ મનુષ્ય ભવથી ચવીને વિક્રયશરીરવાળા દેવ થઇશ. એ પ્રમાણે ચિત્ત મુનિ બ્રહ્મદત્તને કહે છે.. ( ઉ, અ. ૧૩ ગા, ૩૧. ૩૨ ) ૯૬-૯૭.
तओतेणज्जिए दब्बे, दारेय परिरक्खिह किलन्तिने नरारायं, हट्ट तुट्ठ मलङ्किया ॥ ९८ तेणावि जंक कम्मं, सुहंवा जइबा दुहं कम्मुभा तेण संजुत्तो गच्छइ उ परंभवं ।
૨૨.
અથઃ- તમે તે ઘણી સુવા તે વાર પછી. તેજિએ ઉપાર્જ્યો. દવે૦ દ્રવ્યના ધણી ખીજા થાય. દારે સ્ત્રીની પરી॰ ઘણી રકિખએ૰ રક્ષણ કર્યુ હાય. કીલન્તિ તે ક્રીડા કરે. અને અનેરા નરા૦ નર સાથે રાય’૦ હે રાજન. હુડ્ડ॰ હર્ષ સહિત. તુઝુ॰ અંતરંગ પ્રીતિ સહિત, અલકિયા અલંકાર તે॰ મુએ અવિ॰ તેણે પુરૂષ, જ૦ જે કય′૦ કીધાં કમ્મ’૦ કમ' સુહ ́ શુભ વા॰ અથવા. દુષૅ અશુભ ક સુણા॰ કર્યાં તેણુ॰ તે સનુત્તા સહિત. ગચ્છઈ જાય ઉ વળી પરભવ પરભવે