________________
૧૭૪
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અલેલપી, ધનને વિષે ગૃધ થાય નહિ તેવા. સદાય હંમેશાં. જએ જતના કરે.
ભાવાર્થ-અલ્પ આહાર પાણીને કરનાર, થોડું બેલનાર, ક્ષમાવાન, અક્રોધી, ઈન્દ્રિઓને દમનાર અને અલોપી જે ધનને વિષે છે તેવા સુવૃતિ સાધુ જે હોય તે સદા જતનાથી સંયમ પાળવા યત્ન કરે. (સુ. અ. ૮ ગા. ૨૫) ૧૭૦.
तम्हा दवि इक्ख पंडिए, पावाओ विरतेऽभिणिबुडे पणए वीरे महाविहि રિદ્ધિપદ ગાડર્ષ પુર્વ | ૭ | वेयालियमग्ग मागउ, मणवयसा कायण संवुडो विच्चा वित्तच णायउ,
आरंभं चसुसंवुडे चरेझासि. ॥१७२॥ અર્થતહાર તે કારણ માટે. દવિ હે ભવ્ય - જીવ, મુકિત ગમનગ રાગ દ્વેષ રહિત. પંડિએ. પડત. ઇખર તેના વિપાકને ચતવે. પાવાઓ પાયથી. વિરતે વિરતે. અભિણિવુડે, કેધાદીકને