________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
૧૭૩
અર્થા–આણુ કકસાઈડ પાતળા કસાય છે જેને અપિ છે. અલ્પઈચ્છા છે જેને. અન્નાએસિડ અન્ય કુળના આહારની ગવખણું કરનાર (ખોળનાર) અ લેલુએલેલપી નહિ. રસેસુ રસને વિષે. ન આણુ ગિઝેજ જાગૃધન હોય તેવા સાધુ.ન અણુતપેજ ફોધ ન કરે. પન્નવંતુ સમજવાન.
ભાવાર્થ-જેને કષાય પાતળા પડયા છે ને ઈચ્છા અલ્પ છે, અજ્ઞાત (નીચ કુળની ગોચરીની ગવે. પણ કરે છે. રસને વિષે લેલપી નથી તેવા પ્રજ્ઞાવંત સાધુ (સત્કારન આપે તે પણ) કે ધ ન કરે. (ઉ. અ. ૨ ગા. ૩૯) ૧૬૯.
अप्पपिंडासि पाणासि, अप्पं भासेझ सुधए खते भिनिव्वुडे दंते,
वीतगिद्धि सदाजए ॥ १७० ॥ અર્થ—અ૫૦ અલ્પ. પિંડાસી આહાર પાણનિટ પાણીને. ભાસેઝટ બોલવુ, ભાષણ કરવું સુવએ સુવ્રત ધારી સાધુ અંતે... ક્ષમા વાન. ભિનિ. વુડેધ રહીત. દંતે ઈદ્રીઓને દમનારવીત ગિદ્ધિ.