________________
૫૮
શ્રી જન ફાન ગીતા. જ્ઞાન તવે. તપ સંજમે, સંયમ અ૭ વળી તવસાહ ત૫ વડે. ધુણઈ ધુવે ખપાવે પુરાણજુનાં, પાછલા ભવનાં. પાવાગે પાપકમને. મણ મન. વય વચન. કામસુત્ર કાયને સારી રીતે સંડેર ગેપવે, વશ ખે. જેજે. સ તે. ભિકપૂર સાધુ.
ભાવાર્થ-જે સમ્યકત્વ દષ્ટિવાળે સદાય જીન વચનમાં સદેહ રહીત છે, અને નિચ્ચે જ્ઞાન, તપને સંજમવડે પાછલા ભવનાં પાપ કર્મ ખપાવે છે, તથા મન વચન અને કાયાને સારી રીતે વશ રાખે છે, તે સાધુ કહેવાય છે. અર્થાત્ જેણે મન, વચન અને કાયાને સાધી એટલે જેણે તેમના ઉપર સંપૂર્ણ કાબુ મેળવ્યા તે સાધુ કહેવાય છે. (દ. અ. ૧૦ ગા. ૭) ૫૪ છે
इति श्री सम्यक्तत्व अधिकार सम्पूर्ण ॥ છે અથ શ્રી રાજા પ્રાણ છે ૧૧
दसण नाण चरित्ते, नवविणए सव्वसमिई गुत्तीसु । जो किरिया भावरुइ सोखलु किरिया रूह नाम ॥ ५५॥ ..