________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અર્થ :-૪૦ સમકિતને વિષે. નાણુ॰જ્ઞાનને વિષે ચરિત ચારીત્રને વિષે. ત૫૦ તપને વિષે વિર વિનયને વિષે, ૦ સુમતિને વિષે ગુરુ ગુપ્તીને વિષે. જે જે કિ ક્રિયા કરવાના ભા॰ ભાવથી રૂઈ રૂચી સેટ તે ખલુ॰ નિચે
પર
ભાવાઃ—જ્ઞાન, દર્શન, ચારીત્ર, તપ, વિનય, સત્ય પ્રતિજ્ઞા, સુમતિ, ગુપ્તી વિગેરે શુદ્ધ પદાર્થને વિષે જેને ભાવથી ક્રિયા કરવાની રૂચી છે, તેને નિશ્ચે ક્રિયા રૂચીને ધણી જાણવા. ૫ ૫૫ ।।
नाणस्स सव्वस्त पगामणार, अन्नाण मोहस्स विवज्जणाए ।
रागस्स दोसस्स यसख एणं, ગત સોહં સમુવેરૂ મોવવું ॥ ૧૬
तस्सेस मग्गो गुरु विद्ध सेवा
विवज्जणाबाल जणस्स दूरा । सज्झायएगन्त निसेवणाय, सुत्तत्थ संचिन्तया यि ॥ ५७ ॥ अहारमिच्छे मियमेसणिज्जं, सहायमिच्छे निउणत्थ बुद्धिं ।