SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ શા જૈન જ્ઞાન ગીતા ભાવાર્થ – જે જે દિવસે નિર્ગમન થયા તે તે દિવસે ફરીને પાછા આવતા નથી. અર્થાત્ નિષ્ફળ ગયેલા દિવસનું મનુષ્ય ને ફળ કોઈ પ્રકારે સારૂ નિવડતું નથી. અધર્મીઓને તે દિવસે તે કેવળ નિષ્ફબજ જાણવા તેમને દુર્ગતિ સિવાય બીજ રિતે રહેતેજ નથી. તેથી ઉલટું ધમી માણસેના દિવસે સફળ-લાભદાયક જાણવા. એટલે ધમીને જતે કાળ ફળદાયી અને પાપી જીને વખત નકામેજ જાણ. ધમી જીવેને કાળ પરભવે શાતિ દાયક થાય છે. (ઉ૦ અ૦ ૧૪ ગા. ૨૪-૨૫) ૭૪-૭પ. जस्सस्थि मच्चुणा सक्खं, जस्स चत्थि पलायणं । जो जाणे न मरिस्सामि, सोहु कखे सुए सिया । ७६ અર્થ =જરૂOિજેહને છે. મરચુણા મરણસુ સકM મૈત્રી છે, જસ્સા જેને અત્થી. આથી છે. પલાયણું નાસવાની શકિત. જે જે જાણઈ જાણે નવે નહિ મરિસ્સામિ હું મરિશ સેતે હુ નિશૈ. કમેન્ટ ઈ છે. વાંચછે સુએ આગલા કાળે. સિયારા ધર્મ કરીશું,
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy