________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અભયદાન એવં એ પ્રમાણે, ચિઠ્ઠઇ રહે જ્ઞાનાદીક સજને વીસે રહે॰ સભ્ય સજએ સવ પ્રકારે સંજતી.
૨૦
અન્નાણી અજ્ઞાની જેને જીવજીવાદિકનું જ્ઞાન નથી તે કેમ કાહી કરશે (કવા નાહીકાંઈજ નહિ છે અપાવગ’૦ (શ્રેયઃ પાપક) પુણ્ય અને પાપને.
ભાવાઃ—પ્રથમ જીવ અજીવાદિકનું જ્ઞાન કર્યાં પછી દયા. આ પ્રમાણે જ્ઞાનપૂવ ક યા સિદ્ધ થાય છે, અને પૂક્ત જ્ઞાનપૂર્વક યા પાળવાથી તે સર્વ પ્રકારે સચતી સાધુ છે. વળી એથી વિપરીત જે અજ્ઞાની તે શું કરશે ? કેમ કે જ્ઞાન નહિ હાવાથી પુણ્ય કે પાપને નહિ જાણે કેમ કે તેને જવા જીવાદિકનુ જ્ઞાન નથી તેથી તે યા પાળી શકશે નહિ માટે પ્રથમ જ્ઞાનનીજ જરૂર છે. ૪૦ અ
૪૦ ૫ ૧૯ ॥
તદ્દાપુએ વિાળતા, दोसं दुग्गइ वट्टणं;
पुढ विकाय समारंभ, બાવનીવાર્ યમ | ૨૦ |