________________
૨૪૪
શ્રી જૈન જ્ઞાન ગીત.
આટ આટલું દુઃખ માર ભુખ છેદન ભેદન છતાં તે કેમ નહિ મરી જતાં હોય તેને જવાબ એ કે તે જીવે જેટલું આયુષ્ય બાંધીને આવ્યા છે તેટલું જોગવવાનાજ તેમનું આયુષ્ય તુટવાનું નથી જેથી મરતા નથી. (સૂ. અ. ગા. ૧-૫) ૨૪–૨૪૮
एताणि सोचा णरगाणि धीरे, नहिंसए किंचण सबलोए एगंतदिठी अपरिगहेउ, बुझिझ लोयस्स वसं नगच्छे ॥ २४९ एवंतिरिक्खे मणुया मुरेसु, चतुरत्तणं तंतयणुब्बिागं ससब्वमेयं इति वेदइत्ता, कैखेज कालं धुय मायरेज ॥
ત્તિ | ૨૧૦ અર્થ એતાણિ. એ પ્રમાણે. સચ્ચા સાંભ- ળીને. ગુરગાણિ૦ નરકનાં. ધીરે ધૈર્યવાન, ડાહ્યો નહિંસએ હિંસા કરે નહિ. કિચણુ જરા પણ. સવલએ બધા લકમાં. એગતદિઠી એકાંત દ્રષ્ટિ