________________
*
:
---
-
-
ન
નનનન નરમ
શ્રી જૈન જ્ઞાન ગીતા. ભૂતજીવને, એકે દિ. હિ૦ હણે, મારે, બં૦ બાંધે છે. પાપકર્મ ત તે, સે. તેને, હા, હેય. કo કડવાં, ખોટાં, ફ. ફળ.
અ. અજિતનાએ. ૨ ચિઠ ઉભે રહેતે થકે, પા. પ્રાણ ભૂતને, હિ૦ હણે, બં, બાંધે છે, પાક કમ, ત તે, સેતેને, હે હય, ક0 કડવાં, ખોટાં ફ. ફી.
અ. અજતન. એ, આ૦ ૩ બેસતો થક. ૪ સટ તે થકે, ૫ ભૂ જમતે થકે ૬ ભાવ બલતે થકે
ભાવાર્થ-અજતનાથી એટલે ધ્યાનપૂર્વક જીવાદિકને જોયા વિના ચાલતે થકો બેદિયાદિક જીવોને તેમજ એકેદ્રિય જીવોને હણે છે તેથી જીવ પાપકર્મ બાંધે છે. તે પાપકમ તેને કડવાં ફળ આપે છે એટલે ભેગવવાં પડે છે. તે જ પ્રમાણે અજનતાથી ઉભો રહેતે થકે, બેસતા થકે, સૂતે થકે જમતે શકે, અને બોલતે શકે પણ જીવ પાપકર્મ બાંધે છે કેમકે એકેતિ ને બેંદ્રિય પ્રમુખ જી હણાય છે. તે પાપકર્મ તેને કડવાં ફળ આપે છે, એટલે પાપનાં ફળ ભેગવવાં જ પડે છે.