________________
૧૮
શ્રી જૈન જ્ઞાન ગાતા.
ક. અ. ૪ ગા. ૧ થી ૬ ૧૨ પાપ શાથી બંધાય તે કહ્યું. હવે પાપ શાથી છુટે તે કહે છે,
जयंचरे जयंचिठे, जयमासे जयं सए जयं भुजतो भासंतो,
પાઉં જમાં નં વંધરૂ . ૨૭ છે અર્થ-જ્ય જતા નથી, ચટ ચાલે, જ, જતનાથી, ચિત્ર ઉભું રહે, જ0 જતનાથી, આ બેસે, જો જતનાથી, સ, સૂએ, જ૦ જતનાથી, ભૂ૦ ખાતે પીતે, ભાટ બેલતે, પાપાપ, કo કર્મને, નવ નહિ, બં, બાંધે.
ભાવાર્થ-જે જતનાએ કરી એટલે ધ્યાનપૂર્વક જીવાદિકને જોઈને ચાલતે થકે, તેમજ ઉભે રહેતો થકે, બેસતો થકે, સૂતો થકે, જમતે થક, અને બેલતે થકે, જે જીવ પ્રવૃતે તે જીવ પાપકર્મને બાંધે નહિ, એટલે પાપ લાગે નહિ. દ. અ. ૪ ગા. ૮ કે ૧૭
सव्व भूयप्प भूयस्स, सम्मं भूयाइ पासओ;