________________
પ્રસ્તાવના
પુસ્તકનું રહસ્ય શું છે તે સહેલાઇથી સ` કાઈ સમજી
શકે તે માટે આ પુસ્તકમાં વિવેચેલા વિષયાનુ ટુંક ખ્યાન આપવું ઉચિતધારી અત્રે પ્રસ્તાવનારૂપે ટુંક વધુ ન આપીએ છીએ.
વિદ્યાએ સર્વેłત્કૃષ્ટ છે. તેને સંપાદન કરવા મનુષ્ય માત્ર પોતાનાથી બને તેટલા પ્રયાસ કરવા આવશ્યક છે વિદ્વતા નૃપત્વથી પણ અધીક છે કારણ વેરો પૂëતે રાના, વિદ્વાન સર્વત્ર ખ્યતે, માટે સર્વ સ્થળે પૂજ્યમાન વીદ્યા તે મેળવવા અવશ્ય પ્રયત્ન કરવા જ જોઈએ કારણ વિદ્યા વિના મનુષ્ય દૂંગી સફળ ગણાય નહિ તે મનુષ્ય સાક્ષાત પુંછડા વિનાના શું સમાનજ છે. સત્યા સત્ય જાણવા વિદ્યાએ તાજુ હથીઆર છે. અને તેથી જ સારી સ્થીતિ, સારૂ જ્ઞાન અને સુવિચાર ઉદ્ભવે છે.
વિદ્યા એવી મેળવવી જોઈએ કે જે તત્વાતત્વનું ભાન કરાવે, તેની સાથે બંધન મુતતાનાં કારણી પણ સમજાવી આત્મહીત થવાને ઉત્તરાત્તર પ્રસંગ મેળવવા હેતુ થઇ પડેને વિશ્વસ્થ પ્રાણીના ચરિત્ર, વિચાર પણુ ઘણું સહેલાઇથો સમજી શકાય.
વિશ્વસ્થ દરેક પ્રાણીઓએ આવું પૂર્વક્તિ નાન પોતાના હીતને માટે જો ક" હાત તા આવી દુઃખથી ( કના)