________________
શ્રી જૈન જ્ઞાન ગીતા.
અઃ—દુસન્ગે ડાભની અણીને વિષે. જહેવ જેમ એસ ઠારનુ ખિજ્જુએ ટીપુ થાવ'॰ થાડા ચિઠ્ઠઈ રહે. લમ્બ માણુએ હાલ તે થી એવ’૦ એ પ્રમાણે મયાં મનુષ્યનું જીવિય૰ જીવતર સમય સમયના ગાયમ૦ ગાત્તમ મા॰ ના પમાયુએ॰ પ્રમાદ કરવા. ઇઇ૦ એણી પેરે ઇત્તરિયસ્મિ ઘેાડા આ એ॰ આયુષ્યને જીવિયએ જીવતરને મહે પચ્ચ વાયએ ઘણું દુઃખ છે. વિહુણાહિ ટાળે ર૦ રજ પુરે પૂર્વ કડ૰ કૃત્યને, કમને અરઇ ઉદ્વેગ. અણ્ણ’૦ ગુમડાં વિસુઈયાર અજીણુ આકા તત્કાલ મરણ થાય એવા રાગ વિવિહા॰ જુદા જુદા પ્રકારના પુસન્તિ *સે, તે તુજને વિહડઇવ જીવરહિત થઇ પડે. વિદ્ધ સઇ વિનાશ પામે તે તારૂ સરીરય’૦ શરીર. વચ્છિન્દ ટાળી સિણેહમૂ॰સ્નેહને અપર્ણા આત્માને મું૦ કમળને, સારઇય૦ શરદરૂતુનું. પાણીય॰ પાણીને છેડીને ઉપર રહે, સ૦ તેમ સ૧૦ બધાં સિણેહ સ્નેહ વજ્જીએ૦ વજે.
ભાવાઃ—જેમ ડાભની અણીપર ઠાર બિન્દુ પવનથી હાલતા થકેા ઘેાડીવાર રહે છે, તેમ મનુષ્યનું આયુષ્ય જાણી હું ગાતમ! સમય માત્રને