________________
શ્રા જૈન જ્ઞાન ગીતા.
૧૨૦
પ્રમાણે ચારે વર્ણાશ્રમના ધર્મ જાણવા. તેમાં જે બ્રાહ્મણના ધમ પુર્ણપણે પાળે તેનેજ હું બ્રાહ્મણ કહુ‘છું(ઉ. અ. ૨૫ ગા. ૩૦ થી ૩૩) ૧૩૨-૧૩૫. नन्न पाणदेउवा
नवि निव्वाणाय वा
सि विमोचनट्टाऐ
ફળ ચ‚ મન્ત્રી ॥
૬ ॥
અ
નન્ન‰ અન્નને અર્થે નહિ. પાણšä。 પાણીના હેતુએ, વા॰ અથવા. નવિ॰ નહિ, નિવ્વાહણાય॰ નિર્વાહને અર્થ તસિં॰ તે ( વિજય ઘાષને ) ( વિમાકખનડ્ડાએ સંસાર થકી મુકાવાને અર્થે ધણું૦ એ. વયણ' વચન, મખ્ખવી. ખેલતા હવે.
ભાવાથ:— હવે જયઘાષ મુની કહે છે કે, અત્રે અન્નને અર્થે નહિ, પાણીને અર્થે નહિ તેમજ વસાદિકના નિર્વાહને અર્થ નહિ, પણ ફક્ત સંસારથી મુકાવાને અર્થે જ ઉપદેશ કરીએ છીએ એમ બેલે છે. ( ઉ. અ. ૨૫ ગા, ૧૦ ) ૧૩૬.
अन्ताणि धीरा सेवंति, तेण अंतकरा इहं