SearchBrowseAboutContactDonate
Page Preview
Page 325
Loading...
Download File
Download File
Page Text
________________ આ જન સાન તા. 1 શ્રી. શ્રી નવતત્વ. વિવેકી સમદ્રષ્ટિ જીવોએ નવ તત્વ જાણવા જોઈએ તે નવતત્વનાં નામ. ૧ જીવતત્વ, ૨ અવતત્વ, ૩ પુન્યતત્વ, ૪ પાપતત્વ, ૫ આશ્રવતત્વ, ૬ સંવરતત્વ, ૭ નિજ રાતત્વ, ૮ બંધતત્વ, ૯ મક્ષિતત્વ. પહેલે જીવતત્વનાં લક્ષણ તથા ભેદ. જીવતત્વ છે. ચિતન્ય લક્ષણ, સદા, સઉપાગી, અસંખ્યાત પ્રદેશી, સુખ દુઃખને જાણ, સુખ દુઃખને વેદક, અાપી હોય, તેને જીવતત્વ કહીએ. ચાર પ્રકારે જીવ. ૧ સૂકમ એકદિયના અપત્ય, ૨ સૂક્ષમ એકેદ્રિયના પર્યાત્પ, ૩ બાદર કેબિયના અપર્યા૫, ૪ બાદર એકેદ્રિયના પર્યાત્મ, ૫ બે ઇંદ્રિયના અપત્ય, ૬ બે ઇન્દ્રિયના પયત્ય, છત્રી ઇન્દ્રિયના અ૫૫, ૮ત્રી ઇન્દ્રિયના પયત્પ, ચ ઇન્દ્રિયના અપર્યાત્મ, ૧૦ ચ ઇન્દ્રિયના પલ્પ, ૧. આની ૫લિ અપર્યાય, ૧૨ આસની
SR No.022234
Book TitleJain Gyan Gita
Original Sutra AuthorN/A
AuthorChimanlal Manilal Shah
PublisherChimanlal Manilal Shah
Publication Year1924
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy